સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,294 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સરસ વિચાર અને સરસ ભજન.
પણ આતા, તમે તો બૃહસ્પતિ અને ચાર્વાકના શિષ્ય અને ભગવાન અહીં ક્યાંથી ટપકી પડ્યા?!!!
પ્રિય સુરેશ ભાઈ મારે જનતા જ્નાર્દાનનું પણ માન રાખવું પડે છે यद्यपि सिध्धम लोक विरूढं ना करणीयम् आ चरणीयम /// बेज़ा कहे जिसे आलम उसे एज़ा समझो ज़ुबाए खळक्को नक्कारे खुद समझो
પ્રિય સુરેશભાઈ બૃહસ્પતિના અમુક સિદ્ધાંતો મને ગમે છે . એટલુંજ હું કોઈ વાડામાં પુરા એલ વ્યક્તિ નથી . શીખવા મળે આપણા જ્ઞાનમાં વધારો થાય ‘ જેની પાસેથી આપણને શીખવા મળે એને હું ગુરુ કહું છું એવી રીતે તમે પણ મારા ગુરુ દત્રત્ર્યે એવીરીતે 24 ગુરુ કરેલા એ પુરાણોક્ત વાત છે બૃહસ્પતી આવી વાતોને સત્ય માનતો નહિ એ અનુમાન પ્રમાણને માનતો નહિ પ્રત્યક્ષ પ્રમાણ એજ સત્ય અને આપની બુધ્દ્ધીએ નક્કી કરેલ સત્ય લાગે તો સત્ય સમજવું પરમેશ્વરને બૃહસ્પતિ નોતો માનતો એવું પાશ્સ્ચાત્ય વિદ્વાનોનું કહેવાનું છે . કેમકે એ લોકો જેરીતે પરમેશ્વરને માને છે એવી રીતે નોતો માનતો કે પુરાણોક્ત રીતે ચાર હા થ હોય તંબુમાં ઉતરે અને એની સેવા કરવાની તક કોઈ ભાગ્ય શાલીને મળે એવું એ નોતો માનતો
.
માનવ કરતા પશુ સારા ડુંગરની ખીણમાંથી છલંગ મારીને એક વાઘ ગાયની સામે આવીને ઊભો. ગાય થંભી ગઇ. વાઘ કહે, “ તને ખાઉં.” ગાય કહે,”ભાઇ, ઘેર મારું વાછરડું મારી વાટ જોતું હશે. તે બીચારું ભૂખ્યું થયું હશે.” વાઘ કહે,”મારું બચ્ચું પણ ભૂખ્યું થયું છે. એને માટે હું ખાવાનું શોધું છું. તું ઠીક લાગમાં આવી છે. હવે તને છોડું કે ?” ગાય કહે,”ભલે, પણ ભાઇ, હું ઘેર જઇ મારા વાછરડાને ધવરાવી આવું. પછી મારજે.” વાઘ કહે,” ખરી છે તું પણ! મને છેતરવો છે, કેમ? હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘ શાનો ?” ગાય કહે,” ભાઇ, તને તારું બચ્ચું વહાલું છે તેમ મને પણ મારું વાછરું વહાલું છે. એને ઘવરાવી આવું. એકવાર એનું મોઢું જોઇ આવું. વાછરડાને મળીને હમણાં પાછી આવીશ.
વાઘ જરા ઢીલો થયો.
તે કહે, “ભલે, તો જઇ આવ. પણ મોડું ન કરીશ, સમજી? ” ગાય તો દોડતી હાંફતી ઘેર પહોંચી. વાછરડું દોડતુંક ને એને વળગી પડયું અને ધાવવા લાગ્યુંહ. પેટ ભરીને ધાવી રહયું એટલે ગાય એને ડિલ પર, કપાળ પર ને લમણા પર ચાટવા લાગી. વાછરડું તો માનું હેત જોઇને રાજી રાજી થઇ ગયું. ડોક ઊંચી કરીને એણે માની સામે જોયું. જુએ છે તો માની આંખાંમાંથી આંસુની ધારા ચાલી જતી હતી. વાછરું કહે, ” મા મા રડે છે કેમ? ”
ગાય કહે, ” કહે કાંઇ નહિં, બેટા. ” વાછરું કહે ” ના પણ મને કહે. ” ગાય કહે, ” બેટા હું થોડીક મોડી આવી ને તારે એટલી વાર ભૂખ્યાા રહેવું પડયું. મને થયું, કોઇ વાર હું ન જ આવું તો તારી શી વલે થાય? ”
વાછરું કહે, ” પણ તું ન શું કામ આવે? તું તો આવે જ ને? મારા વગર તને બીજે ગમે જ નહિ. ”
ગાય પાસે આવીને કહે,”ભાઇ, હવે મને મારી નાખ.” વાઘ તો ગળગળો થઇ ગયો,”બહેન, તું કેવી સાચાબોલી છે! મરવા માટે તે કોઇ આમ પાછું આવતું હશે? અને તું તો બચ્ચા સાથે આવી છે! તમને મારીને હું ક્યાં જાઉં? તારા જેવી સાચાબોલીને હેરાન કરી તે માતે મને તું માફ કરજે!” એમ કહી વાઘ તો છલંગ મારતો ચાલ્યો ગયો. ગાય વાછરડા સાથે ઘેર આવી.
પ્રિય પ્રજ્ઞાબેન
એક શિકારીની ઝાળમાં એક કુંજ ફસાઈ ગઈ . કુન્જદીયું આભે ચડી ઈતો ઉંચે ઉપડયું બચલા મેલ્યા બેટમાં પાપી પેતાડ્યું
વીર શિકારી વિનવું મારી સુણજે દાદ્ડીયા
બ ચલા
જોઇને આવ્યા પછી મારી ચીર્જે ચામડીયા
ખુબ સુંદર વિચાર સાહેબ, પણ સત્ય છે આ માનવ પોતા નાં સ્વાર્થ સિવાય કઈ નથી વિચાર તો , ઘણી બાબતો છે જેનો ખુદ પણ વિરોધ કરું છુ
પ્રિય નરેન ભાઈ
એક સાંઢા નામનું નીરુપ્રદ્રવી પ્રાણી જે જેસલ્મીર અને એવા બીજા ભાગોમાં રણમાં પુષ્કળ થાય છે , આ શાકાહારી પ્રાણી છે . એનું તેલ કામોત્તેજના માટે ઉત્તમ છે . એવી ખોટી માન્યતાને કારણે આ પ્રાણીને જીવતા ઉકળતા તેલમાં નાખીને ઉકાળે છે .આ પ્રાણીને પકડીને તેની કમર તોડી નાખવામાં આવે છે . કે જેથી કરીને તે દોડીને ભાગી ન શકે . એના ટોપલા ભરીને અમદાવાદમાં વેચવા લાવે છે .
બહુ સુંદર અને સંદેશો આપતું ભજન .
ધન્યવાદ
“કુડા માનવીને જોયા પછી રોવા માંડ્યા જુગ્દાધારે ….આ જગમાં
બે કર જોડી વંદે” આતા ” પ્રભુ રોશોમાં લગાર જી
અમે અપરાધી પાપી જીવ તમે પાપીના તારણ હાર ,,,, આ જગમાં”
ઉમદા વિચારનું ભજન,આતાજીની આગવી વાણીમાં બહુ ગમ્યું..
પ્રિય વિમલા બેન
તમે મને કોમેન્ટ આપો છો .એ બહુજ સરસ મારા માટે ઉત્તમ ઔષધી નું કામ કરે છે મને જીવવામાં આનંદ આપે છે .
ડીસેમ્બર 2011 27 તારીખ એમાં તમને ગમે એવા બે લખાણો છે .