Monthly Archives: જુલાઇ 2012

ભાનુમતી જોષી એક વિશિષ્ટ ઓરત #2

અને ભાનુમતીએ દળદાર  દાતરડું લીધું ,અને ઉપડી ઝીણા ભાઇના ખેતર  અને ડાંડર  વાઢવું  શરુ કર્યું ,અને  થોડીકજ વારમાં   મોટો ભારો તૈયાર કર્યો .

જયારે ડાંડર  વાઢી  રહી હતી ત્યારે જીણા ભાઈ અને બીજા સાથીદારો હસતા હતા કે આણીએ રાંક ધરવ કર્યો છે પણ એ ઉપાડી કેવી રીતે શકાશે.?

ભારો  તૈયાર  કરીને  ભારો પોતાના માથા ઉપર મુકવા માટે , મદદ માટે એને જીણા ભાઈને   બોલાવ્યા .થોડો તે વખતનો અમારા ગામડાઓનો રીવાજ વાચક ભાઈ બહેનો માટે કહી દઉં ,ગામડાઓમાં જબરદસ્ત  કોતુંમ્બીક ભાવના હોય છે .ભલે એક બીજાના ઘરનું પાણી પિતા અભડાઈ જાતા હોય ,પણ એ કૈક સગા જરૂર થતા હોય .એ પ્રમાણે જીણાભાઇ  મને મારી ફોઈના દીકરા ભાઈ થાય જોકે જીણા ભાઈનો દીકરો મારા કરતા ઉમરમાં મોટો ,બીજું અમારી બાજુના  મેર,, આહેર, વગેરે લોકોમાં લાજ કાઢ વાનો રીવાજ નથી . એટલે એલોકોની સ્ત્રીઓ  વાણીયા , બ્રાહ્મણ  વગેરે લોકોની  લાજ નો કાઢે .પણ આ લોકોની  એટલેકે વાણીયા  ,વગેરે લોકોની સ્ત્રીઓ  મેર વગેરે લોકોની  લાજ કાઢે .પણ  તેઓની સાથે છૂટ થી બોલે ખરી .એવી રીતે  આહેર વગેરે લોકો  પોતાની  જ્ઞાતિની  સ્ત્રીઓને નામથી બોલાવે .કે જે દીકરા કે નાના ભાઈની વહુ હોય . પણ વાણીયા વગેરીની સ્ત્રીઓને એ લોકોના રીવાજ પ્રમાણે વહુ  કહીને બોલાવે .

જીણા ભાઈ  ભારો ચડાવવા આવ્યા, ત્યારે બોલ્યાકે વહુ આ  ભારો તમારાથી નહિ ઉપડે પડતો મુકો અમે ગાડું લઈને ઘેર આવશું ત્યારે અમે લીધે આવશું .અને આ તમારા ભારામાંથી તણખલું  પણ ઓછું નહિ કરીએ   .અને ભારો તમારે ઘરે  પહોંચાડી દઈશું .  પણ આ ભાનુબેન જેનું નામ  એમ માને ખરી ?એ બોલી  જીણાભાઇ તમારું કામ છે.  ભારો મારા માથા ઉપર મૂકી દેવાનું આવા કિસ્સાઓ ઉપર્થીજ મારે એક શેર બનાવવો પડ્યો કે લોક કહતે હૈકી ઓરતકો સમજના મોહાલ હૈ , લેકિન સચ તો યહ હૈ સમજાના મોહાલ હૈ . અને બાપુ પછી ભારો ભાનુ બેન ઉપર મુક્યો .જીણા ભાઈ વાત કરતા હતા મેં જયારે ભારો ચડાવ્યો ત્યારે મારા પેટમાં આંટી પડી ગએલી હો .અને પછી તો હાથણી ની  ચાલે  ચાલતી  ભાર સાથે ઘરે પહોંચી .અને મારા માં અને બાપ અને ગામના બીજા માણસો હેરત  થઇ ગયા .આથી ભાનુ મતિ બહુ રાજી થઇ ગઈ .જયારે હરગોવિંદ (અમેરિકામાં દેવ જોશી તરીકે જાણીતો ) ભાનુમતી ના પેટમાં હતો. ત્યારે ભાનુમતી એક મોટો સુન્ડો ભરીને માટી  ઘરે લાવેલી  માટી નીચે નાખ્યા પછી ભાનુંમાંતીએ મારી મને કહ્યું ,માં મારા પેટમાં દુ:ખે છે . માં સમજી ગયા કે આને બાળક અવતરવાની તયારી હશે .એટલે માએ ઘરમાં ખાટલો ઢાળી  દીધો અને ભાનુંમાતીને આરામ કરવાનું કીધું અને  કોઈકને  મારા બાપને બોલાવવા અને સાથે સુયાણી લઇ આવવા કહ્યું .મારા બાપા  મલીમાં ભાટુ સુયાણી ને બોલાવવા ગયા.  આ વખતે  મલીમાં  ડાયાભાઇ જીલાસના ના દીકરાની વહુને  સુવાવડ માં મદદ કરવા ગએલા.તેઓએ  બાપાને કીધું કે હું અબઘડી તમારે ઘેર આવું છું . જ્યાં મલીમાં ઘરે આવ્યા ત્યાંતો  હરગોવિંદ ભાઈ  કુંવા કુંવા કરતા મન પડખામાં પડ્યા પડ્યા રોઈ રહ્યા હતા . પછી હું અમદાવાદમાં પોલીસ ખાતામાં માસિક રૂપિયા  ૬૭ નાં પગારથી  ભરતી થઇ ગયો . મીઠાખળી ના કબરસ્તાન  સામે અને નગરી  આંખની  હોસ્પિટલ નજીકની પોલીસ લાઈનમાં  રહેવા માટે ક્વાટર મળ્યું . પાણી ભરવા માટે દસેક ઘરો વચ્ચે  એક નળ અને પાણી સવાર સાંજ બબ્બે કલાક આવે . ભાનુ મતિ ને પોલીસની બાયડી યુ  બહુ માથા ભારે કહેતા  કેમકે પાણી આવવાનું થાય એ પહેલા  ભાનુ બુન  નળનો કબજો કરી લ્યે ,અને જ્યાં સુધી  પોતાના  તમામ વાસનો પાણીથી ભરાય જાય પછી નળનો કબજો છોડે .એક વખત સિંધી જમાદાર દલપતરામની વહુએ  એના ધણી ને વાત કરીકે ભાનુમતી  ઘડીકમાં  નળ નો કબજો છોડતી નથી .અને દલપતરામને શુર ચડ્યું . ભાનુમતી  પાણી ભરી રહી હતી ત્યાં આવ્યો અને ભાનુંમાંતીની ડોલ ફગાવી દઈ પોતાની ડોલ પાણી ભરવા માટે નળ ઉપર મૂકી દીધી . અને તમે એમ સમજો છોકે ભાનુબેન  ડરીને ડોલ લઈને ઘરભેગા થઇ ગયા હશે ? રામનું નામ લ્યો, એણે એક પળનો પણ વિચાર કર્યાવિના  દલપતરામના માથામાં ડોલ ઠોકી દીધી .દલપતરામ લોહી લોહાણ થઇ ઘરભેગો થઇ ગયો. અને પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરી . અને ભાનુંમાંતીએ માર્યું એવું લખાવેતો આબરૂના કાંકરા  થાય એટલે મેં માર્યો છે એવી ખોટી ફરયાદ લખવી આવખતે હું  અચેર  પોલીસ ચોકી ઉપર નોકરી ઉપર હતો .એટલે ફરિયાદ પાછી ખેંચી લીધી . કરફ્યું હોય પણ ભાનુ બેન બકારીયું ચરાવવા ગયા હોય  ચકલું પણ ફરકતું નહોય ફક્ત પોલીસની વેન ફરતી હોય પોલીસ વાળા ભાનુબેનને કહે  આ કર્ફ્યું છે તમને ખબર છે ? ભાનુ મતિ કહે હા  બસ ટૂંકો જવાબ આપી દ્યે  એક વખત  એક પોલીસ વાળાની વહુ સાથે જઘડો  થયો . મોકો જોઈ એ બૈરીએ  ભાનુ બેન બકરી દોતા હતા ત્યારે ડાબલાનો છુટ્ટો ઘામારી ઘર ભેગી થઇ ગઈ . અને ભાનુબેને બકરી દોવાનું પડતું મૂકી ઘરમાં જઈ લાકડી લઇ અને એના ઘર આગળ ઉભા રહ્યા . મજાલ છેકે બાઈ ઘર બહાર નીકળે ?હું નોકરી ઉપરથી આવ્યો ભાનુબેન ઘરે  આવી ગયા બૈરી નો ધણી મનુજી  મારી સાથે જઘડો કરવા માંડ્યો  એમ કરતા કરતા તે મને માબેન સમી ગાળો દેવા માંડી ગયો . એક કહેવત છેકે સોરઠિયો માર ખાય પણ ગાર ન ખાય (અમારીબાજુ ળ  નો ઉચ્ચાર ર કરે છે   )મારે ફરવા માટે અમેરિકા આવવાની  તૈયારીઓ ચાલી રહી હતી એટલે મારા વિરુદ્ધ  ફરિયાદ થાય તો મને અમેરિકા વિસા નો આપે એટલે હું બધું સહન કર્યે જતો હતો નહીતર હું  ભાનુંમતીનો વર   માંનુજીના લાડ એકજ સેકંડ માં ઉતારી નાખું . પણ મારો દીકરો સતીશ દોડ્યો અને મનુંજીના માથામાં   પાટિયુંમારીદીધું  અને મનુજી લોહી લોહાણ થયા . મનુંજીએ પણ મેં માર્યું છે એવી ફરિયાદ નોંધાવેલી પણ કઈ વળ્યું નહિ .હવે ભાનુ બેન ની વાતો ટૂંકમાં પતાવવી પડશે .પછી મારી બદલી સરદાર નગર પોલીસ સ્ટેશનમાં થઇ અહી મેં બકરીયો રાખેલી ૨૬ જેટલી મારી પાસે થઇ ગએલી  ભાનુમતી  ખાસ કરીને બકારીયું ચરાવતી મારા તેજસ્વી એન્જીનીયર દીકરા પણ ઉઘડે પગે બકારીયું ચરાવતા અને હું પણ ચરાવતો  . એક વખત  પોલીસના બૈરા વચેપાણીના  ભરેલા બેડાથી દોડવાનીહરી  ફાઈ થઇ  . ભાનુ બેન ઉમરમાં સૌ થી અને પહેલો નંબર આવી પછી ભાનુબેન અમેરી ક આવ્યા  બીમાર પડી ગયા મેં અગિયાર મહિના  ઘરે રાખીને મારાથી બનતું એના માટે કર્યું  મારે એણે નર્સિંગ હોમમાં મુકવા વિચાર નોતો પણ પછી હું પણ એની દેખભાળ રાખી શકું એવી સ્થિતિમાં નોતો એટલે મારા મોટા દીકરા હર્ગોવીન્ડે sosiyal varkarne vaat kari e

ભારો મારા માથા ઉપર મૂકી દેવાનું ,

ભાનુમતિ જોશી એક વિશિષ્ટ ઓરત

મારા પોરસીલા માબાપે મારી સગાઇ કરવાનું વહેલું નક્કી કરી નાખ્યું .મારી નોકરી ધંધાનું કઈ નક્કી નહિ .પણ મારી માને  એક જાતનો હરખ કે અમારા કુટુંબમાં મારા કરતા ઉમરમાં ઘણામોટા  છોકરા કુંવારા  અને હું પરણી જાઉં તો વટ પડે .એટલે  મારા માટે કન્યાની તપાસમાં   હતાંજ .કેશોદ ગામમાં મારા કાકા એક અમારી જ્ઞાતિના કુટુંબને ત્યાં અતિથિ તરીકે રાત રોકાણા આ વખતે તેમની દીકરી ભાનુંમતીને જોઈ   એની કામ કરવાની ધગશ .રસોઈની આવડત  સ્વચ્છતા પ્રત્યેનો પ્રેમ  વગેરે જોયું .મારા કાકાને મનમાં વિચાર આવ્યોકે  આ છોકરીનું સગપણ  મારા ભત્રીજા  હિંમતલાલ સાથે થાય તો મારા ભાઈ અને ભાભી ખુબ રાજી થાય એમ છે .અને મને યશ મળે એમ છે.એટલે સવારે જયારે  જવા માટે રાજા લીધી ત્યારે  મારા સસરા અને સાસુ (ભવિષ્યના )ને વાત કરીકે જો તમારે તમારી દીકરીનું સગપણ કરવું હોય તો મારો ભત્રીજો છે . મારા સાસરે જવાબ આપ્યો કે  જોઈશું  જો અમને યોગ્ય લાગશે તો  અમારી દીકરીનું સગપણ તમારા ભત્રીજા સાથે કરીશું .

મારા ગામ દેશીન્ગાના સુતારનું સાસરું કેસોદમાં તેની સાસુ અવાર નવાર દેશીન્ગા આવે.  મારા સસરા સુતારની સાસુને  ખાસ ઓળખે એક વખત મારા સસરાએ સુતારની સાસુને વાત કરીકે  દેશીન્ગામાં  એક મુરતિયો છે .જેની સાથે આપની ભાનુ માટી વેરે સગપણ કરવા વિચાર છે તો તમો  ખાનગી રહે ઘરની અને વરની તપાસ કરી આવો .અને તમારો અભી પ્રાય આવ્યા પછી આપણે આગળ વધીશું .સુતારની સાસુ સાથે  ભાનુંમતીને પણ મોકલી  ભાનુ મતિને થોડી જાણ કરેલી ખરી કે  એક છોકરા સાથે તારી સગાઇ કરવાની છે .એ છોકરાને    તું બરાબર ઓળખી લેજે  . ભાનુમતી બાપડી

બહુ ભોળી ભાળી હતી . એની દશા “નઈ અબલા રસ ભોગ નાજાને  “એવી હતી માબાપનો સખત કંટ્રોલ ભાનુમતી ને એટલો હરખ કે  સગાઇ થાય તો નવા નવા  લૂગડાં ઘરેણા પહેરવા મળે. જયારે હિંમત લાલ તો  રમત રળા માં બે કાન્કરીયું માંડી ચુકેલો  .

અને પછી તો ભાઈ ભાઈ  હિમતભાઇ  વરરાજા બન્યા .અને કેશોદ થી લાડી (ભાનુમતી )લઈને  ઘરે આવ્યા . રીવાજ પ્રમાણે  કન્યાના બાપે  કલવોઆપ્યો .(કલવો એટલે એક પ્રકારની મીઠાઈ કે જેમાં પુષ્કળ  ઘી ,ગોળ .ખારેક કોપરું ,બદામ વગેરે હોય )સાથે સાથે  તજ લવિંગ સોપારી પણ આપે એલચી વગેરે પણ ખુબ આપ્યું.  દેર નણંદ  વગેરે નવી ભાભીને મળવા આવે ત્યારે  તેમને આપવાનું આવો રીવાજ અમારી બાજુ તે વખતે હતો.

ભાનુમતી શહેરની છોકરી અમે ગામડિયા માણસો ગાયો ભેંસો ઢોર રાખવા વાળા  ઢોરનું  છાણ વાસિંદુ કરવું પડે .એનું દૂધ કાઢવું પડે .એ દૂધનું દહીં બનાવી છાશ કરાવી પડે એના માખણ નું ઘી બનાવવું પડે .પશુ માટે  ઘાસ ચારો લાવવો પડે .ખદ લેતી વખતે કામ્પો વાળવો પડે .ગામની બહેનોએ બધું શીખવી દીધું .અને ભાનુમતી એ ઉત્સાહ થી બધું શીખી લીધું  ગાય ભેંસનું દૂધ કાઢતા  અનાજ દળતા બધું શીખી લીધું .અને પછીતો ભાનુમતી ની ગામમાં બહુ કામઢી છે .એવી છાપ પડી .ભાનુંમતીને પોતાના કાર્યની પ્રશંશા ખુબ ગમતી  અને આ કારણે તેને કોઈ કામમાં કંટાળો આવ્યો નહિ. તે સમયમાં ખેડૂતો ઉનાળામાં સખત મેહનત કરી  જુવાર  વાવતા , આ જુવાર  ચમાસુ બેસતા પહેલા  તૈયાર થઇ જાય અને  નવા ચોમાસું વાવેતર માટે  ખેતર પણ તૈયાર થઇ જાય .પણ એક વખત એવું બન્યું કે જીણા ભાઈ બારિયા ખેતર સાફ ન કરી શક્ય અને વહેલો વરસાદ આવી પડ્યો અને કેવો કે  બારે મેઘ ખાંગા થયા .બરાબરની હેલી જામી  અને પરિણામ એ આવ્યું કે જુવાર વાઢી લીધા પછી જે કરચા હતા .એ ફૂટી નીકળ્યા .અને આ છોડ અમારી ગામથી ભાષામાં કહું તો પરહ પરહ ઊંચા થઇ ગયા .ચોમાસું ભારે એટલે આ નીરણનો સંઘરો થાય નહિ .અને નવા વાવેતર માટે ખેતર સાફ કરવું પણ બહુ જરૂરી હતું .એટલે જીણા ભાઈએ  ઢંઢેરો  પીટાવ્યો કે  કોઈબી આવીને  વાઢીને  આ નીરણ લઇ જઈ શકે છે

जदन बाण रामे ग्रहयो

राम को रुषी विश्वामित्र  अपनी साथ  त्रास दायक  राक्षसों का संहार करने के लिए ले गए थे रामकी साथ लछमन भी था .वहा रुषिने धनुर्विद्या भी सिखाय

एक दिन  रुषी  विश्व मित्रको मालूम हुवा की राजा जनक  अपनी पुत्री सीता का स्वयं वर रखने वाला है तो वहा . राम और  लाछमंको लेके  विश्वामित्र गए

राजा जनक की पास शिवजीका  धनुष  था  वो धनुष को कोई उठा नहीं सकता था  एक दफा  सिताने साफ सफाई करते वक्त  धनुशको हटाकर बाजु पे रखा दिया

इसी  कारन सबको बड़ी ताज्जुबी हुई . खासतो राजा जनकको  इसके बावजूद राजा जनकने नक्की किया  की  जो वीर पुरुष इस  धनुशको उठाके बान चड़ा सके

वोही सीताका पति बनेगा और सीता उसीके गलेमे वरमाला डालेगी .

फिरतो बड़ी धाम धूम से स्वयंवर रचा गया . और  भारतके कोने कोने से  सीताको पानेके लिए  राजकुमारों आये जिसमे एक रावन भी था .सबने धनुष उठाने ka प्रयास किया .लेकिन कोई महावीर धनुष उठा नहीं पाया . रामने विश्व मित्र से कहा अगर आज्ञा होतो में  धनुष उठाने जाऊ .रुषिने  हा बोला और राम धनुष उठाने गए

और एकदमसे धनुष उठा लिया .वोह समय विश्वमे  क्या हल चल मच गई उसका वर्णन  कविओने  कैसा किया है .इस मतलाबका छंद मै आपके आगे पेश करता हु .      जदन बाण रामे ग्रहयो   तब ध्यान चुक गयो मुनियांको

खग पशु भे भये और जिव अक्लायो जलको

तज गई सन्नारी सेज तेज भानन में न रह्यो

इतनो काम रामे कर्यो के जदन बाण रामे ग्रहयो

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरी यसी #2

ચરણમાં જઈ કપિ હાથ જોડી કહે  નાથજી આ મતિ કેમ આવી  જેહનો હાથ ગ્રહ્યો તેને તર છોડતા આપના બીરુદની  શરમ નાં વિ

તારનારા બની ધકેલો નીરમાં માફ કરજો કરી ભૂલ ભારે  તમે તરછોડશો  જેહને નાથજી તેને ત્રણ લોકમાં કોણ તારે .

લંકાની ભવ્યતા  એના બાગ બગીચા  આ બધું જોઈ  લક્ષામને રામને કીધું  ભ્રાતા  હવે આપણે અહીંજ રોકી જઈએ અને લંકાનું રાજ આપ સંભાળ લ્યો

અયોધ્યાનું રાજ તો ભાઈ ભરત સંભાલેજ છે .  તમે લંકા અને અયોધ્યા  બંનેના રાજા  કઈ જરૂર પડશે તો  હનુમાન  સંદેશ વહેવાર કરતો રહેશે ,બાકી

આવી સોનાની લંકામાં આપણે રહીજ જઈએ ,ત્યારે રામે જે ઉત્તર આપ્યો .એ  વાલ્મીકી રામાયણમાં આ પ્રમાણે છે.

यद्यपि सुवर्ण मई लंका नामे लक्षमण  रोचते  जननी जन्म भूमिश्च   स्वर्गादपि  गरियसी

जननी जन्म भूमि श्च स्वर्ग दपि ग़री यसी

રામ રાવણ નું યુદ્ધ   ચાલી રહ્યું હતું . લક્ષ્મણ મૂર્છિત દશામાં હતા .હનુમાન જડી બુટ્ટી લેવા ગયા હતા .રામ ઉદાસ ચેહરે બેઠા હતા ,કોઈએ પુચ્છયું.પ્રભુ ઉદાસ કેમ છો પિતાજી યાદ આવે છે, અયોધ્યા ની ચિંતા કરો છો શું છે .?ત્યારે રામ જવાબ આપે છે . એજવાબ કેવો હતો .એ કવિના શબ્દોમાં વાંચો .

अवध अनाथको सोच नहीं नहीं सोच पिता सुर धाम गएको

कैकैमाताको सोच नहीं  नहीं सोच पुनि वनवास गएको

सीता हरनको सोच नहीं नहीं सोच दशानन  रार ठएको

लक्ष्मण  शक्तिको सोच नहीं  एक सोच विभीषण बाह ग्रहेको

એમ કરતા કરતા યુદ્ધ સમાપ્ત થયું .રામ એક દિવસ  લંકાના અલોકિક  ઉપવનમાં બેઠા હતા . નવરા બેઠા એમને એક વિચાર આવ્યો કે  પત્થર કોઈદી  પાણીમાં તરતા હશે ? આબધા ગપ ગોળા કોને વહેતા કર્યા,અને પછી  શું બન્યું . એ આપ કવિની  કાવ્ય કરામાંતમાં વાંચો છંદ

કુળ રાવણ તણો નાશ કીધા પછી એક  દિ  રામને વેમ આવ્યો . મુજ તણા નામથી પથર તરતા થયા આ બધો ઢોંગ  કોણે ચલાવ્યો

એજ વિચારમાં આપ ઉભા થયા ,નવ પછી કોઈને સાથ લાવ્યા  સર્વથી  છુપતા છુપતા રામજી  એકલા ઉદધિને  તીર આવ્યા .

ચતુર હનુમાનજી  બધુય સમજી ગયા .ચાલીય શ્રી  રઘુનાથ પેલે રામનો દાસ એ વેરીના વતનમાં એકલા રામને કેમ મેલે

તીર સાગર તણે વીર ઉભા રહ્યા કોકથી જાણીએ હોય ડરતા હાથમાં કાંકરી એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

તીર સાગર તને રામ ઉભારહ્યા કોકથી જાણીએ હોય ડરતા  હાથમાં કાંકરી એક લીધા પછી ચાહું દિશે  રામજી નજર કરતા

તીર સાગર તણે વીર ઉભારહ્યા  .જાણીએ કોઇથી હોય ડરતા ,કાંકરી  હાથમાં એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

ચોરની જેમ સંતાઈ હનુમાનજી  વ્રુક્ષ ની ઘટાથી નીરખે છે . ચિત્તમાં  કપિને ખુબ વિસ્મય થયું . રામજી આ બધું શું કરે છે .

ફેંકતા કાંકરી તુર્ત તળિયે ગઈ  તસ્ગરે જાણીએ હોય લુંટ્યા .રામ પોતા થકી ખુબ ભોઠા પડ્યા શરમના શેરડા મુખ ફૂટ્યા