Monthly Archives: જૂન 2016

भक्ति अंत काल काम आएगी बात अच्छी बतलाई ,परवश होके मरते देखे काम न आई भक्ताई

ad6e077556b9d18c0c2ac8f30936c7da
हड्डी मेरी टूट जानेके बाद अशक्ति आई  ,हौसलातो   है  मुझको यारो शरीरमे शक्ति नाई
आजकलके युवको  क्या करते है  ज़िंदगी भरमे कमाई   ,डिग्री लेते नौकरी  करते पिंशन  खाके मरजा ई
क्यारी बनाके केसरकि उसमे पिस्ता डाला  जाई   ,अंगूरी रसका पानी पिलाओ  प्याजकी गंध न जाई

मासर का  कभी गर्व न करना  न करना अदेखाई   ,ये है  तेरे जनि दुश्मन  धीरेसे  खा जाई
पडोशी तक पहचाने नहीं  जगमे कैसी बढ़ाई   ,साहसका कोई काम न किया हो  फोगट जिनगी गवाई
 जीनकारी  मार फाड़ और चोरी जैसी बुराई  ऐसे कुकर्म  छोड़ देनेसे  अपनी होगी भलाई
खार चुभनेसे  सारी जमिनको चमड़ा कैसे मढ़ाई   ,चमडकि जूती पहनो  वो खारसे  देगी बचाई
सिर्फ अपनहि ख्याल करके जिए  तो हम क्या  जिए भाई   ,ज़िंदादिली का तकाज़ा  एहै  ोरोके लिए जीते जाई
वामन  बनके   बलिराजासे प्रभुने किनी गदाई  ,कायनात लीनी तिन कदमोमे नाम  वामन रह जाई
अति बरिस्का बरसना न अच्छा  अति अच्छा  न धुप भाई   ,अति बशरका  बोलना न अच्छा  अति भली न चुपकाई 
फुलको खबर है मरजनेकि फिरभी हस्ते जाई  , मर्दुमको  मालुम है मरना रोकर जीवन बिताई 
ہدڈی میری ن ٹوٹ جانیکے بعد اسوھکتی ای  
حوصلہ    ہے   مر  ا     دل  مے  یارو   شریرنے  تکت  گواہی
 آجکلکے یوک  کیا کرتے ہے  زندگی بھرمی کمائی  ،  ڈگری لیتے  نوکری کرتے پنشن خاکے مر جی
کیاری بناکے کسرکی  اسمے پستا ڈالا جائی  انگور رثکا پانی پلاؤ  پیازکی گندہ ن جی
مصرکا  کبھی گرو ن کرنا نکرنا ادکھائی یہ ہے تیرے   جانی  دشمن  دھرسے  کھا جی
ہمسایہ پہچانے نہی  تو جگمے کیسی بدھi  ا     سہاسکا  کوئی کام کیا نہ ہو فوگٹھ زندگی گواہی
زنکاری مار فاد ور چوری جیسی برائی ایسے ککرم  چھوڈ دینےسے اپنی ھو چبھں  اپناہی   
وامن بنکے بلیراجسے  پربہنے کنی گدائی  کاینات لینی ٹن کدمومے  نام وامن رہ جی
اتی باریسکا  برسانا ن اچچھ اتی اچچھ دھوپ    نے  اتی بشر  کا بولنا ن اچچھ  ن اچھچھی چپکے      فلوکو خبر  ہے مرجنیکی  fi٩r بھی ہستے جی  مردمکو مالم ہے  مرنا فربہی ہستی جی   

એક અભણ ગામડિયા કવિએ રચેલો ચંદ્રાવળા છંદ

64164276_835449ce2b

અમારી બાજુના એક સિંધી મુસલમાન  તમાચી  સૂમરાએ  એક છંદ  બનાવ્યો છે  .  જે આપણે વાંચવા આપું છું  . બહુ વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર  ના રાજાઓને ત્યાં નોકરી કરવાના હેતુથી  સિંધી  મુસલમાનો આવેલા  અત્યારે હાલ તેઓ  કચ્છી મિશ્રિત જેવી  સિંધી ભાષા  બોલે છે જોકે  ભાવનગર બાજુના સિંધીઓ  આપણા જેવી ભાષા બોલવા મંડયા છે   ,સિંધી સ્ત્રીઓ  ઘાઘરા  પહેરે છે  અને  ખેતી કામ કરનારા સિંધી  આંગડી ચોરણો અને માથે પાઘડી બાંધતા હોય છે  ભાવનગર બાજુ આંગડીને  કેડિયું  કહે છે   . આંગળીની આગળ  જે કસો બાંધવાની હોય છે એ કસો હિન્દુ  ખેડૂતો  જમણેથી  ડાબે બાંધવાની હોય છે જ્યારે  સિંધી  ,  જત   , વગેરે  મુસલમાન ખેડૂતો ની કસો ડાબેથી જમણે બાંધવાની હોય છે એટલે  આપણને ખબર પડી જાય કે આ મુસલમાન છે  . જોકે હવે બધું બદલાઈ ગયું છે  .   હવે  ચંદ્રાવળા  છંદ વાંચો  .
અહાડે  માંડી એલિયું  ગાજવીજ ઘન ઘોર
તોરી બાંધ્યા તરુવરે  અને મધુરા બોલે મોર
મધુરા  બોલે  મોર તે મીઠા
 ઘ  ણ મુલા સાજન  સપનામાં દીઠા
 ચ્યે તમાચી સૂમરો રીસાણી ઢેલને  મનાવે મોર
અહા ડે  માંડી  એલીયું  ગાજવીજ ઘન ઘોર
 અષાડ  મહિનામાં સતત  એક ધારો વરસાદ  વરસતો હોય ઈને  એલી  થઈ કહેવાય  અને આવે વખતે   વીજળી ચમકતી હોય  મેં ગાજતો હોય હડેડાટી બોલાવતો હોય   . તે વખતે  તોરી એટલે ઘોડો  એને માથે સવાર  થઈને  ક્યાંય  બહાર  નીકળાય  નહીં એટલે ઘોડાને ઝાડ નીચે બાંધી રાખ્યો હોય
અને મોરલાઓ    પોતાની ડોકને વાંકી ચૂંકિ વાળીને મેં આવ મેં આવ  એવા શબ્દોમાં ગહેકાટ  કરતા હોય  . અને આવે વખતે  જેનો પ્રીતમ  પરદેશ હોય  એવા મહામુલા  સાજન પોતાના સ્વપ્નમાં દૃશ્યમાન  થતા હોય  અને તમાચી નામનો અને સુમરા અટક ધરાવતો  સિંધી કહે છે કે  રિસાયેલ ઢેલ ને  નૃત્ય  કરીને મનાવતો  હોય  આવો દેખાવ  અષાડ મહિનાની એલી  વખતે થાય પણ આ  મલકમાં  મેં હડેડાટી  બોલાવીને ગાજતો હોય  પણ  મોરલો જરાય બોલે નહીં મેં મોરલા પાળ્યા  છે એટલે મને જાત અનુભવ  છે  . એકાદ કચ્છી  દોહરો  મોરલાના માનમાં આપણે વાંચવા આપું છું
એક ભાઈ  મોરલાની બોલી ન ગમતી હોવાથી  મોરલાને ઉડાડી  મુકેછે  . ત્યારે મોરલો જવાબ આપે છે કે 
અસીં  વનજા મોરલા  કણ કણ પેટ ભરા
રત આવે ન બૉલસા તોતો હઈડો  ફાટ મરા     . 
  

है बहारे बाग़ दुनिया चंदरोज़

flying
हे बहारे बाग़ दुनिया  चंद रोज़  देखलो इसका तमाशा  चंद  रोज़
अये मुसाफिर  कुचका  सामान कर ,इस जहां में है बसेरा चंद रोज़  १
फिर तुम कहाँ  और मैं कहाँ अये दोसतो
साथ मेरा और तुम्हारा चंद रोज़   २
पूछा लुकमान से जिया तू कितने रोज़
दस्ते मलकर हँसके  बोल चंद रोज़   ३
बादे मदफुन  कबरमे  बोली क़ज़ा
अब यहां पे  सोते रहना  चंद रोज़   ४
क्यों स्टेट हो दिल बे जुर्म को
ज़ालिमो ये है ज़माना चंद रोज़   ५
याद कर तू अय”ज़फ़र “कब्रोके रोज़
जिन्दगीका है भरोसा चंद रोज़   ६
ہے بھرے باغ  دنیا چند روز
 دخلو اسکا تماشا چند ڑوذ ١
ے  مسافر کچکا سامان کر
اس جہاں  مے ہے بصرہ چنک روز  ٢
 فر تم کہاں اور  مے کہاں  ے دوستو
ساتھ میرا اور تمارا  چند روز  ٣
پوچھ  لکمان سے جیا تو کتنے روز
دستے ملکر ہنسکے بولا چند روز  ٤
 بعد-ا مدفون  کبرمے  بولی قزا
اب یہاں پی سوتے رہنا  چند روز  ٥
کیو اسٹیٹ ہو ڈیلے بے جرمکو
ظالمو یہ ہے زمانہ چندروز ٦
ये में जोभी लिखता हुँ ये सिर्फ  मेरे मनोरंजन के  लिए है  हो सकता है की  इसमें कोई गलती  भी हो  आप मेरी गलती बताके मुझे सुधारनेका मौका दे

બંગાળી બાબુ જતીન અને શ્રીલંકાની જેસિકા સાથેનો પરિચય થયો .પ્રેમ થયો .

2C206D6900000578-3228510-image-a-14_1441840863378

જતીન અને જેસિકા અમેરિકામાં સાથે નોકરી કરતા હતાં . બંને વચ્ચે પરિચય થયો ,ગાઢ પરિચય થયો .અને બન્ને એ લગ્ન કર્યાં . જતીન ઘણો દુબળો પાતળો અને નીચા કદનો યુવક જ્યારે જેસિકા ખુબ જાડી અને ઉંચી હતી . એને કદાવર કહી શકાય . પણ પંજાબી એક ગીત છે જે હિન્દી મુવી માં છે . प्रेमन पूछे दिन धर्मनु प्रेम न पूछे जातां ऐ दे हथ्थुं , गरम लहू विच दुबियाँ लख बराता .એવી રીતે પ્રેમને જાતી ઉમર ભાષા રૂપ રંગ દેશ પરદેશ કશું નડતું નથી કેમકે પ્રેમ અનુપમ છે .એને બધું પોતાનું આગવું છે .
વખત જતાં જતીન અને જેસિકા બે દીકરાના માબાપ બન્યાં . દીકરા એની માં જેવા જાડા અને ઊંચા હતા . તે ચાર વરસના હતા ત્યારે જતીનના ખોળામાં બેસે તો જ્તીનનું માથું ઢંકાય જાય . જતીન અને જેસિકા વચ્ચેના લગ્ન સબંધમાં વીસેક વર્ષ પછી તિરાડ પડી . બન્ને સાથે રહે એક ઘરમાં પણ બન્ને વચ્ચે અબોલા એક વખત મને પોતાને ઘરે જમવા બોલાવ્યો હું તેને ઘરે ગયો . જેસીકાએ ઘણી ખાવાની વાનગીઓ બનાવી એમાં એક ફુલાવરના પાંદડાનું શાક હતું જે મને હજી યાદ રહી ગયું છે . બહુ સ્વાદિષ્ટ હતું . જતીન ઘરમાં આંટા મારતો હતો . જતિન અને જેસિકા બન્ને મારાં મિત્ર હતાં। મેં ઉદાસ ચહેરે ઘરમાં આંટા મારતા જતીનને પૂછ્યું તું કેમ ખાવા બેસતો નથી .? જેસિકા બોલી એને બોલાવવાની જરૂર નથી . જેસીકાનું વાક્ય સાંભળી મને ઘણું દુ :ખ થયું . હું મૂંગો રહ્યો . પણ ઓલ્યું પંજાબી ગીત છે કે
सदा न बोलण बुल बुल बागी , सदा न बाग़ बहारां
सदा न हुसण जवानी रेंदी सदा न सोबत यारां
એમ બન્નેના કટુ સબંધે મઝા મૂકી
અને એક દિવસ જેસીકાએ જતીનને કીધું .
હવે તું આ ઘરેથી તારી મેળે નીકળી જઈશ કે તુને મારે પોલીસ દ્વારા કઢાવવોપડશે
જતીન થોડોક પોતાને ઉપયોગી સમાન લઇ મારે ઘરે આવતો રહ્યો . મારે ઘરે આવતા પહેલાં જતીને મને પૂછ્યું . હાલ હું હોમલેસ થઇ ગયો છું . મારી વાઈફે મને ઘરમાંથી કાઢી મુક્યો છે . તું મને આશરો આપીશ ?હું તારો ઉપકાર જિંદગી ભર નહીભૂલું.મેતેને પ્રેમસભર આવકાર્યો આ વાતને થોડા દિવસ થયા . ત્યારે જતીનના મોટા દીકરાએ તેની માને ધમકી ભર્યા શબ્દોમાં કીધું કે જો તું મારા બાપને હાથ જોડીને પગે લાગીને . માફી માગીને ઘરે નહી લઇ આવ્ય તો હું મારા શરીરે પેટ્રોલ ( ગેસ ) છાંટીને બળી મરીશ . જેસિકા ઘાંઘી વાંઘી થઇ ગઈ . એ મારે ઘરે આવી , અને મારા રૂબરુ જતીન આગળ રોઈ પડી . અને જતીનના બે પગ પકડી લીધા . અને પાછો ઘરે આવી જવા વિનંતી કરી .
दरखतके रंग बदल जाते है जबकि पतजड आई
समय आने पर िंसनोके क्याल बदलते जाई
संतो भाई समय बड़ा हरजाई
થોડા મહિના થયા હશે . અને જેસિકા માંદી પડી . ડોકટરે તેને લોહીનું કેન્સર છે . એવું કીધું .અને તે કોઈ સંજોગોમાં બચી શકે એમ નથી . જતીને ઉભે પગે જેસિકાની સેવા કરી . પણ મૃત્યુ ની કોઈ દવા નથી . અને એક દિવસ પોતાના પતિ અને બે દીકરાને આ લોકમાં રડતા મૂકી જેસિકા પોતે પરલોક જતી રહી . અને પછીતો
દિન ગણાંતા માસ ગયા , વરસેન આંતરિયા
સુરત ભૂલી સાયબા હવે નામે વિસરીયા
વખત જતાં મોટા દીકરાના લગ્ન થયાં લંકાનો ઢોલી એ પોતાના વડ્વાઓનો વેશ ધારણ કર્યો આમતો તે એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો પણ જરૂર પડ્યે લગ્ન પ્રસંગે ઢોલ પણ વગાડતો અને ઢોલ વગાડતા વગાડતા શંખ પણ વગાડી લેતો શ્રીલંકાના રીવાજ મુજબ ઢોલીના વેશમાં એકજ ધોતી જોટામાં ધોતી પણ પહેરીલેતો અને તેના વધારાના ભાગની પાઘડી પણ પહેરી લેતો . આ ઢોલ સરઠ નાં જેવો નહિ હો ; કે સાંભળે તો શુરવીરનો પાળિયો ફાટી જાય અને શુરવીર પ્રગટ થઈને તલવાર હાથમાં લઈને રણે ચડ્યો હોય એમ કૂદવા માંડે . ઢોલ પણ ઇવો વાગે કે ઢિંગ નો પટોને ઢોલની દાંડી , હેજ્કી પરણે ને પુન્કી ગાંડી . ઘેન્સના પાપડ ઘેન્સના પાપડ ઇવો રાધનપુરી ઢોલ નહી .

લ્યો હવે આતાના રામ જુહાર સલામ અને जो बोले वो निहाल
सत श्री अकाल

આણદક્યેપરમાણદા ભેદી કિં ભુલંત દિઉઠે દશફરે તયેં અવળાખોફ કરંત

lor2cc1h

રાવણ  સીતાનું અપ હરણ   કરીને  લંકા લઇ આવ્યો   . અને  અભિમાનથી  પોતાના સાથી મિત્રોને કહેવા  લાગ્યો કે  જનકના   કહેવા પ્રમાણે  જે  શિવ ધનુષ ઉપર  પણછ ચડાવશે  તેનેજ મારી સીતા વરમાળા  આરોપશે   . એ વચનની ઐસી તૈસી  કરીને હું  સીતાને ઉપાડી લાવ્યો  . અને હવે એને હું  સીતાને મારી રાણી બનાવીશ   .
 આવી  ઉદ્ધત  વાણી એના   ભાઈઓ,  દીકરા  ,  રાણી  અને બીજા હેતુ મિત્રોને ન ગમી   . અને તેઓએ  રાવણ ને સમજાવ્યો કે  તું  સીતાને લઇ આવ્યો  .  એ રીતે તેં  તારી બહેન  સુપર્ણખા  નાં  અપમાનનું  વેર લીધું એ બરાબર  પણ હવે તું  રામને સીતા  સોંપી આવ  અને અયોધ્યાના રાજ કુમાર  રામની  સાથે મિત્રતા  નાં સબંધો બાંધ એમાં તારી  માનવતા અને મહાનતા છે  . અને તારું તારા કુટુંબનું હિત  પણ  છે  .  રામ સાથે  દુશ્મ્નાવટનાં  પરિણામો  ગંભીર  આવશે  . રાવણના  ભાઈ      કુંભકરણે ચેતવણી  આપી કે   રામ યુદ્ધ કરશે  . અને એમાં  તારો અને તારા  કુટુંબ પરિવાર  આપણાં  સહુનો વિનાશ થશે  . જોકે હું  તારો યુદ્ધ   માં સાથ મરતાં સુધી આપીશ   . આવું  જાણવા છતાં  ,   વિભીષણની પણ રાવણ ઉપર કોઈ અસર થઇ નહિ.રાવણનીૄ  રાણી મન્દોદરી ની  વિનંતી  ની પણ  અભિમાની રાવણ  ઉપર કોઈ અસર થઇ નહિ .રાવણે  મંદોદરીને    મગરૂરી   ભરી  ભાષામાં    જવાબ આપ્યો     .  જે મતલબની કવિતા વાંચો   .

તું  તારે દલ   સાચું  માને  વાત કહું  મંદોદરી
તું તારે દલ  સાચું માને
ઇન્દ્રજીત જેવા  દીકરા મારા  કુંભકર્ણ   જેવા ભાઈ   રે  
ગઢ સોનાની લંકામારી ફરતી સમદરખાઈ  રે…   તું તારેદલ   
 નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા   વાયુ  વાસીંદા કરતારે  ( હવે આ આતા જેવા  ગપોડી  કવિએ રાવણ  નાં આંગણામાં  ઢોર  બંધાવ્યા )  નાગ દેવતા ઈની  છાશું  વલોવે   .વરુણ પાણી ભરતારે  …તું તારે દલ   ગણેશજી મારી ગાયું ચરાવે    શંકર ખેતી કરતા રે (બાપડો નંદી  હળ હાંકી હાંકીને મરીજ જાય ને ?) અપ્સર (અપ્સરા ) મારે આંગણે નાચે   ગાંધર્વ  ગીતો ગાતારે   મેરુ પર્વતમાંથી  નદીયું  આવે  ઇન્દર મે વરસાવે રે  . ,,તું તારે દલ  
મારા પ્રાણશંકર બાપા  નાં  ગોવા ભગત   જેતા બાપા  અને કાંથળ  સાગરીતો  નવરા પડે એટલે  પ્રાણશંકર  બાપા પાસે   ધાર્મિક  વાતું સાંભળવા આવે   . પ્રાણશંકર  બાપા   જામનગરની પાઠશાળામાં  સંસ્કૃત ભણેલા  પણ એમના દાદા કાનજી બાપાની જેમ  યજમાન વૃત્તિ  કરેલી નહિ   . ઈ મેમણ  વેપારીયુંનું  નામું માંડે   . ગોવા ભગત  ની યાદ શક્તિ ગજબની  એ પુરાણોની  ઘણી વાતો જાણે   , જેતાબાપા  વાતું સાંભળે અને  અને પછી લૂગડાં ખંખેરીને  ઉભા થાય    તયે સાભળેલું  બધુય  ખંખેરાય જાય   . કાંથળ  કેટલાક  શ્લોક  પણ ભૂલો વગર બોલી જાણે  પણ તેનો અર્થ  મન ઘડત  ઠબકારે   એક શ્લોક છે   . ઈ ને મોઢે  પણ ઈનો અર્થ  તયે  આપણને  હસવું આવે   .
 आदौ  राम तपोवनादि गमनं   , हत्वा मृगं   कांचनम्
वैदेही हरणम् जटायु मरणं  सुग्रीव  सम्भाषणं
 वाली निग्रहनम  समुद्र  तरणम् लंका पूरी दाहनम
पश्चात  रावण कुम्भ कर्ण हननम्
 इ ततद्भि रामायणम
હવે  કાંથલ   આ શ્લોકનો અર્થ આમ કરે  આદુ  લઈને રામ  વનમાં ગયા  .  સીતાને સુવાવડ આવવાની હતી  . એટલે ઈને ખવડાવવા

 ત્યાં એક સોનાનો હરણ  હતો   . ત્યાં વિદેશી લોકો હરણ  થઇ ગયા   . અને જટાયુને  માર્યો  . અને સુગ્રીવે ભાષણ  આપ્યું   . પછી વાલિને  નીધ્રોતો લમધાર્યો  મુંઢ માર માર્યો   . પછી  સમુદ્ર   માં તર્યા  .  પછી લંકાને સળગાવી  . અને પછી  રાવણ અને કુંભ ક ર્ણ  પશ્ચાતાપ  કરવા બેઠા   . લ્યો આ રામાયણ  આખી તમને સંભળાવી   દીધી  .

રૂડો હતો રાવણ શાસ્ત્ર વેત્તા નવે ગ્રહો નિકટમાં રહેતા .

shutterstock_152674049

રાવણે પોતાના રાજ્યમાંથી એવા બધા લોકોને  હાંકી કાઢવાનું નક્કી કરેલું કે જે લોકો જનતાને ઉંધા ચીતું સમજાવીને  સ્વર્ગની લાલચ દેખાડીને  અને નરકનો ભય બતાવીને પોતાની આજીવિકા  રળી ખાતા હતા   .આવા આળસુ લોકોને કાઢી મુકતો હતો   .  ધક્કા મારીને નહી પણ મોટા કર વેરા  નાખ્યા  . એટલે લોકો કંટાળીને જતા રહે   .એક વખત આવા  બુદ્ધિ અને પુરુષાર્થ  વગરના આળસુ લોકોએ  પોતાના લોહીનો ઘડો ભરીને  કર વેરાના રૂપમાં રાવણને  આપ્યો  . અને એવું બોલ્યા કે  આ ઘડો  તારું નખ્ખોદ  કાઢશે   , રાવણ  થોડો  વહેમીલો પણ હતો   . એટલે આ ઘડાને  બહુ દુર  રાજા જનકની હદમાં  દાટી આવવાની વ્યવસ્થા કરી  ,
હવે જોજો  ભેજાબાજ  કવિઓની કલ્પના   એક વખત રાજા જનક  હળ ચલાવતા હતા   , ત્યારે ઘડો ફૂટી ગયો  .અને  અંદરથી . સૌન્દર્યવાન  યુવતી નીકળી  .  જનક રાજાએ  આ યુવતીને  પોતાની  પુત્રી તરીકે રાખી લીધી   . અને તેનું નામ સીતા રાખવામાં આવ્યું  ,
જનકરાજાના   મહેલના  આંગણામાં   શિવ ધનુષ્ય  હતું  .  તે   એટલું બધું વજન દાર હતું કે  કોઈ એને ઉચકી  શકતું નોતું   , એક દિવસ સીતા  વાસિંદુ વાળતાં હતાં . ( કવિ લોકો  રાજાના મહેલના  આંગણામાં  પણ ઢોર  રખાવે અને એના  છાણ મુતર   રાજકુમારીઓ પાસે સાફ કરાવે ) ત્યારે શિવ ધનુષને   ઉચકીને આધું  મુક્યું  , આ દૃશ્ય  રાજા જનકે જોયું .
 પછી  જનક  રાજાએ  નિશ્ચય  કર્યો કે  મારી સીતા  એવા નર બન્કાને પરણે કે  જે નર બંકો   આ શિવ ધનુષને  ઉચકીને  પણછ  ચડાવે   , અને એક દિવસ રાજા જનકે સીતાનો સ્વયંવર  રચ્યો   . અને શરત  મુકીકે  જે યુવક  આ ધનુષ્યની  પણછ ચડાવશે એના ગળામાં  કુમારી સીતા  વરમાળા  આરોપશે  . અને રાજા મહારાજાઓને  આવી જાણ કરીને  તેડાવ્યા   , રાવણને  પણ આમંત્રણ  પત્રિકા મોકલી  , આ અરસામાં  દશરથ રાજાના  દીકરા   રામ અને લક્ષમણ કે  જેઓ  ઋષિ વિશ્વામિત્રને ત્યાં  ધનુર્વિદ્યા શીખવા  ગએલા , તેઓ  ઋષિ  વિશ્વામિત્ર  સાથે  સ્વયંવર  જોવાના હેતુથી  આવેલા   ,   ભલ ભલા  રાજાઓએ  ધનુષ ઉચકવાની ટ્રાય કરી  પણ સફળતા મળી નહી  . રાવણ  પણ ધનુષ ઉચ્ક્વામાં નિષ્ફળ ગયો   , પછી  રામે ઋષિ વિશ્વામિત્રને  પૂછ્યું કે જો આપની આજ્ઞા  હોયતો  હું  શિવ ધનુષ્ય ઉચકવા  પ્રયત્ન  કરું  ઋષીએ આજ્ઞા આપી અને સાથે   સાથે  સફળતાના આશીર્વાદ પણ આપ્યા   . અને રામે ધનુષ્ય   ઉચક્યું   , અને પણછ ચડાવી ત્યાંતો ધનુષ્યના  ટુકડા થઇ ગયા  ,  આ વખતે  જગતમાં કેવો ઉલ્કાપાત  મચી ગએલો  એ મતલબનોછંદ  મેં આ પહેલા આતાવાણી  માં લખ્યો  છે  . અને રામના ગળામાં  સીતાએ  વરમાળા આરોપી  અને પછી  ધામ ધૂમથી   સીતાના  લગ્ન  થયા  અયોધ્યાથી  જાન આવી  અને સીતા સાસરે ગઈ   .લ
રામાયણ  હજારો સીતાનું  વરસ પહેલા લખાણી  છે  . પણ હજી સુધી એની કથાઓ વંચાય છે  ;  મારા ગામનો કાંથળ  આવળીયો પણ  મલાવી મલાવી ને   રામાયણ ની  વાત  માંડે  ત્યારે  માણસ  ચૂલે દાળ  રંધાતી હોય  એ પડતી મુકીને સાંભળવા ઉભું રહી જાય  .  પછી રામ વનમાં ગયા  . સીતા સાથે ગઈ   ,    રાવણ નું યુદ્ધ થયું  ,  એ બધી વાત આપ જાણો છો  . વિભીષણ  પોતાના ભાઈ રાવણને  મદદ કરવાને બદલે    ભાઈના દુશ્મન  રામ   સાથે  ભળી ગયો    . અને રામ વતી જાસુસી કરી  સીતાને  જ્યારે  રાવણ  અપહરણ  કરીને  લઇ ગયો   . એની  હનુમાને શોધ કરી   .    રામને  મદદ કરવા  હનુમાને  વાંદરાઓનું લશ્કર  ઉભું કરી દીધું   , અને હનુમાનના પ્રતાપમાં  રામ  રાવણ ઉપર વિજય કરી શક્યા   . વિભીષણે  પણ  યુદ્ધ માં  રામને   ખુબ મદદ કરી  જોકે  એનો બદલો રામે   લંકાનું રાજ આપીને વાળ્યો   , હનુમાને  ક્યા  ઓછી મદદ કરી છે પણ એને  તેલ ચોપડી ને દંડ   બેઠક  કર્યા કરે  અને કોઈને ભૂત વળગ્યું હોય તો  ભૂત ભગાડ્યા કરે   . इसीके  बारेमे कहावत है की
 कहा  करे किस्मतका खेल  विभीषण को  लंका मिली और हनुमानको तेल

છંદ

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

       હું એક છંદ લખું છું  . ક્યા કવિએ બનાવ્યો છે તેની ખબર નથી . એ કેટલે અંશે સાચું હોઈ શકે એ  આપ નક્કી કરજો

       શિવાલય  માં શિવનો દીકરો ગણપતિ હોય એનું વાહન  ઉંદર  જગદંબા પાર્વતી માનું વાહન વાઘ  એ પણ શિવાલયમાં વિરાજમાન હોય  શિવનું આસન વાઘની ચામડું ઓતારડી  ને  બનાવ્યું હોય  શિવનું વાહન આખલો હોય, બધા  શિવાલયમાં હોય  શિવના  ગળામાં નાગ હોય  એનો ખોરાક ઉંદર  , અંબામાના વાહનનો ખોરાક  આખલો, શિવના મસ્તક ઉપર  ચંદ્ર  જે અમૃતથી ભરેલો હોય   . અને આપ જાણો છોકે  અમૃતનું કામ મ્રેલની જીવિત કરવાની છે   . બધા મંદિરમાં હોય પણ  શિવની ધાક એવી કે  કોઈ ઊંચું માથું નો કરે   એક વાત એવી છેકે  કેટલીક  સ્ત્રીઓને  એવું મનમાં હોય છે કે  પોતાનામાં પોતાના પતિ કરતા કંઈક  વિશેષતા છે  .  હું જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ગામ નુંનારાળા એક સ્નેહીનો મહેમાન બન્યો   . શિયાળાના દિવસો હતા  ગૃહિણીએ મને  અડદિયા  લાડુ અને  ગાંઠિયા  નાસ્તામાં આપ્યા  મેં એવું અનુમાન કર્યું કે  લાડુ ઘરધણી ચંદુએ બનાવ્યા હશે  . આ બાજુ વધારે પડતું રાંધવાનું હોય એ પુરુષો બનાવતા હોય છે  .  પણ બૃહસ્પતિ દાદાના  કહેવા પ્રમાણે  અનુમાનો ઘણી વખત  ખોટાં પડતાં એ પ્રમાણે મારું આ અનુમાન ખોટું હતું   લાડુ ચંદુની વાઈફે બનાવ્યા હતા   . મેં ચંદુની  પ્રશંશા કરી કે  ( ચંદુ મારો  દુરનો ભત્રીજો થાય  ) ચંદુ  તે લાડુ બહુ સરસ બનાવ્યા છે  .  ચંદુ મનમાં મલક મલક હસવા માંડ્યો પણ એવું નો બોલ્યો કે  કાકા લાદી મેં નથી બનાવ્યા  પણ મારી ઘર વાળીએ બનાવ્યા છે ,  મારું બોલવાનું સાંભળી  ચંદુના પત્ની  તુર્ત મારી પાસે આવ્યાં . અને  થોડા ભારે અવાજથી બોલ્યાં  કાકા લાડુ મેં બનાવ્યા છે મેં  એને ચોખા બાફતા પણ ક્યા આવડે છે?

 હવે કોઈ અજ્ઞાત કવિ  નો છંદ વાંચો  .

भस्म लगावत  शंकरको  अहि लोचन बिच पड़ी जरीके
अहिकि फुफकार  शशिको लगी तब अमृत बिंदु पड्यू  धरपे
ताहिको छाही वाघम्बर  जागत हा हां  कार  मच्यो  शिव मन्दिरमे
 देखि सुरभि सूत भाग्य चल्यो तब गौरी  हंसी  मुख्य युँ करके

sp

માં પાર્વતી  શિવજી ન જુવે એમ જરાક ત્રાંસુ  મોઢું કરીને હસી  ગ્યાં   કેમકે  પોતાના વાહનથી  પોતાના પતિનું વાહન આખલો  ભયભીત થઈને  ઊંચું પુંછડું  કરી  હળી  કાઢીને ભાગી ગયો   .  પદ્મશ્રી  દુલા ભાયા કાગનો એક દુહો છે કે

હરિયલ ઘેર ન હોય અને ફળીયામાં કુંજર ફરે
 ઈને વયની વાટુ ન હોય કેહર બચ્ચાને  કાગડા  ‘ 

સિંહનું બચ્ચું  એવો વિચાર ન કરે કે હું જીણકુ  છું  ઈતો સિંહને પાડી દ્યે   આવી વાતું  કવિયોની એક પાડાને મારવો હોય તોપણ  ચાર પાંચ સિંહ ભેગા થાય ત્યારે માંડ  પાડો મરે
એક નાજા નામના  કાઠીને ઘર પાસે   રેડ પડી  બંદુકોના અવાજ થવા માંડ્યા   . એ વાતને બિરદાવતો દુહો છે કે
આઠ મહિનાની આસ મેં ગાજેને  શાદુલો મરે
નો  સાંખે  નિજ વાસ નાલ્યુંના ધુબાકા નાજીયો  .
એક કહેવત એવી છે કે એક  શાર્દુલ  જાતિનો સિંહ  મેઘ ગર્જના સહન નથી કરી શકતો એને મનમાં થાય કે આ વળી  મારાથી બળીયો  કોણ જાગ્યો  એવું વિચારી પત્થર  ઉપર માંથા પછાડી પછાડીને  મરી જાય છે   .

सिंहके  झुंड नहीं हंसनकि नहीं  पांत
हिरेकि नहीं बोरियां  संत न चले जमात

         અરે સિંહોના ટોળે ટોળાં  હોય છે  . આફ્રિકા જઈને જુવો તો ખબર પડે  અને હીરાની બોરીયા નહી પણ સાઉથ આફ્રિકાથી  ટ્રકના ટ્રક  ભરાય ને આવતા હોત છે  . એવી રીતે હંસ  ની લાઈનો ને લાઈનો હોય છે .  આ બધી કવિની વાતું છે  .

આતાના પૌત્રનો દીકરો!

આતા ઉવાચ ( શુદ્ધ અંગ્રેઝીમાં ! ) ….

Thank  you  very much  dear Rajiv!
I see  my  great  grand son’ s  photo.
Big boy ! I love  very very very much.

–  love….Ataai

This slideshow requires JavaScript.

બધાજ કવિઓ સત્યવાદી હોય છે ખરા ?

IMG_1189
 જુના વખતમાં  જેસોજી અને વેજોજી  સરવૈયા  નામના બે બહારવટીયા  થઇ ગયા  . આ વાત મહમદ બેગડાના  સમયની કહેવાય છે   . જેસાજીના બાપનું નામ ક્વ્ટોજી હતું   . એના દુહા  છે  ,  દુહા બનાવવા માટેના નિયમ હોય છે  . દુહો  ચાર ભાગમાં હોય છે , દરેક ભાગમાં એક અક્ષરનો ઉચ્ચાર  સરખો  હોવો જરૂરી છે    , અને આ કારણે દુહામાં મીઠાશ આવતી હોય છે  .  દુહામાં  છેલ્લો પ્રાસ મળવો જરૂરી નથી   ,
 તેં માર્યા દળ મામદના  . ખૂટવયા  ખાગે
જેસા  લોબાન જે   , કીધો  મોંઘો  કવટા   ઉત (સુત  , પુત્ર )
એનો અર્થ એ છે કે  હે  કવટાજી ના   દીકરા  જેસા તેં મામદના  લશ્કરના  સિપાઈઓને    એટલા બધા મારી નાખ્યા છે કે  તેની કબરો ઉપર  ધૂપ  કરવા  માટેનો લોબાન  મોંઘો  થઇ ગયો છે  . લોબાન   ની માગ  વધી  ગઈ   , એટલે એના ભાવ વધી ગયા   .
તેં માર્યા દળ   મામદના  . ત્રણ્સેને   ઉપર  ત્રીસ  
પછી વધારી વિઘાવીસ   , કબ્રસ્તાનું કવટા   ઉત
  હવે  હિન્દી ભાષી કવિ  નો છંદ  આપને વાંચવા આપું છું   .
जदन  बाण राम गृह्यो तब ध्यान  छूट गया मुनियन को
खग पशु भे भए  अरु  जिव अकलायो जलको
तज गई  सननरि सेज  तेज भानन  में न रह्यो
इतनो काम रामे कर्यो  जदन बाण   रामे  ग्रह्यो
 સીતાના સ્વયમવર  વખતે  રામે શિવ ધનુષ્ય  જ્યારે ઉચક્યું  . ત્યારે  સૃષ્ટિમાં  કેવો ઉલ્કાપાત  મચી ગએલો  . તેનું વર્ણન  કવિએ કર્યું છે  . કે   ત્યારે  ઋષિ મુનિઓની  સમાધી તૂટી ગએલી  .અને પશુ પંખીઓ  ભયભીત થઇ ગએલા  એટલુંજ નહી    પાણીના જીવ જંતુઓ માછલા  વગેરે અકળાય ગએલા  ;.અને પોતાના પતિ  સાથે  સુતેલી   સ્ત્રી  પથારી  છોડીને ભાગી નીકળેલી     , અને સૂર્ય  નારાયણ  તેજો હીન થઇ  ગએલા ઝાંખા પડી ગએલા  .     આ કવિ જ્યાં ન પુગે રવી  ત્યાં  પુગે કવિ  .
અને  મહાભારતની  ચોપડા  વાળી  મુવી ઈંગ્લીશ title    ને    લીધે વિશ્વમાં  વધુ જોવાય છે  ,અને આ  લખનાર  કવિ વ્યાસ મુની છે  . કે જે  માછી મારની  કુંવારી દીકરી અને   પરાશર  ઋષિ નું   વર્ણ સંકર  સંતાન છે  .   હવે થોડું ટીખળ
દારુ પીધે દુ :ખ  ઘટે  સુખના ઉઘડે દ્વાર
 “આતા ” ક્યે એક બાટલો  પીજો સાંજ સવાર
આતાનું કહ્યું માનતા નહિ   ,  એની બુદ્ધિ  તેઓ 60  વરસના હતા  ત્યારથી  વૈ ગઈ  છે  . પણ   આ ડાહ્યા માણસ  નું  સાંભળજો
ग़लत  है  जाम दिलोंको  करार देता है
 वोतो  पिने वालोको   बे मोत मार देता है