સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,433 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાવાણી ખમતીધર અને ઉત્સાહી યુવાન મૌલિકના તંત્રી પદ હેઠળ ચાલુ રહેશે એ ખરેખર ખુશી થવા જેવી ખબર છે.આતાવાણી સાથે આતાની સ્મૃતિ પણ જીવંત રહેશે.
” વિચાર યાત્રા ” ના ડીસેમ્બર અંકમાં મૌલિક અને આતાજી ના નીચેના પ્રતિભાવો ઉપરથી જણાશે કે આતાજીના આશીર્વાદ મૌલિકને મળી ચુક્યા છે.
===============
આતાવાણી …આતા
December 29, 2016
પ્રિય મૌલિક
તારાં લખાણો મને ઘણાં બધાં ગમે છે .
=============
મૌલિક રામી “વિચાર”
December 29, 2016
આભાર આતાજી…આશિર્વાદ આપતાં રહેજો
=============
આતાવાણી …આતા
December 29, 2016
તારા જેવા તેજસ્વી ખંતીલા યુવકને આશીર્વાદ અપાઈ જાય છે.આપવા નથી પડતા .
===================
આતાવાણીને જીવંત રાખવાના મૌલિકના ઉમદા વિચારને બિરદાવું છું અને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.
આતાવાણી અને વિચાર વાણીને આતાના આશીર્વાદ છે
ગુજરાતી નેટ વિશ્વને માટે ખુશ થવા જેવા સમાચાર છે
આતાજીના પ્રતિભાવ મારી દરેક પોસ્ટ પર આવતા હતા અને ખુબ પ્રોત્સાહન મળતું હતું. માર્ગદર્શન અને આશિષ આપતા રહેજો. આભાર
આતાજીની યાદોને જીવંત રાખવાના” મૌલિક વિચાર”ની યાત્રા કરવા મળશે એ સમાચારથી નેટજગતના વાચક તરીકે ખુશી અનુભવું છું.
આભાર. 💐
આ. આતાજી ને શ્રી મૌલિકભાઈ ઉભય પક્ષે સદા તરવરિયા
અનુભવાયેલા છે. વિચાર યાત્રા ના પંથે આતાજીની વાણીના ધામનો સંદેશો, સૌને ગમતો આગળ વધીશ એનો આનંદ છે.
_/\_
આતાવાણીને જીવંત રાખવાના મૌલિકના ઉમદા વિચારને બિરદાવું છું અને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું
_/\_ આભાર
‘વીચારયાત્રા’ઇ-સામાયીકનાં તંત્રી મૌલીકભાઈ મારફતે આદરણીય આતાજીની ‘આતાવાણી’ માણવા મળશે એ જાણીને અનહદ આનન્દ થયો…. પ્રીયમીત્ર મૌલીકભાઈને દીલી શુભેચ્છાઓ…
આશિષ આપતા રહેજો..આભાર કહીને હું આપણા સંબંધને ભાર નહીં આપું…આથી વંદન.. _/\_
શબ્દ અને વીચાર કદી વીલાતા નથી તે વાતનો અણસાર આ નીર્ણય પરથી આવી શકે છે. મૌલીકને ધન્યવાદ.
શ્રી જુગલ અંકલ માર્ગદર્શન આપજો..દિલથી કહું તો મને ખબર નથી હું શું કરીશ, આતાજી સાથે સંપર્કમાં રહેવાનો આ જ એક માર્ગ લાગે છે.
પ્રિય વડીલો, ખુબ આભાર.. આશીર્વાદ આપતા રહેજો!! ટૂંક સમયમાં આપણે આતાવાણીને પાછી અવિરત વહેતી કરીયે.