સઁગીતના જે સા ,રે ,ગ , મ , પ , ધ , ની. સાત સૂરો છે . તેની શોધ ભરત મુનિએ કરેલી છે .

img012
ઉર્દુની શેર શાયરીમાં  ઘણા  સંસ્કૃત છંદોની  રીતના છે  .
ઈ  .સ  .1948 -49 માં એક શહીદ મુવી આવેલું   , જેમાં એક ગીત હતું  .  તે  રાવણે  શિવના તાંડવ નૃત્ય ના વર્ણન નો  શ્લોક બનાવેલો  એ ઢબનું હતું  .
वतनकी राहमे वतनके नौ जवां  शहीद हो   .  તાંડવ  નૃત્યની  એક   કડી जटा कटाह  सम्भरव   विलोलवीति वल्लरी  હું    બહુ ભૂલકણો  થઇ ગયો છું  . આમાં મારી ભૂલ થતી હશે   . હું મગજની કસરત  માટે લખ્યા કરું છું  .  આપણાં પ્રજ્ઞા બેન વ્યાસ  આખો તાંડવ નૃત્યનો  શ્લોક  લખી શકે એમ છે   . હું આ બધું લખું છું  . એ મારા મગજની કસરત માટે    મારા નિજાનંદ માટે લખું છું  કોઈ ને  ગમે અને વાંચે  તો પણ મને ગમશે  .  ઘણા શેરો  હરિગીત  છંદની ઢબના હોય છે  , એના થોડાક  ઉદાહરણો આપું છું  .
रंग लाती है हिना  पत्थर पे पीस जानेके बाद
सुर्ख रूह होता है इंसां ठोकरे खाने के बाद
राहमे  बैठाहूं मैं कोई राहे संग  समझे मुझे
आदमी बन जाऊँगा  कुछ ठोकरें  खानेके बाद
 ला पीलादे साक़ीया पैमाने पैमानेके बाद
होशकि बाते करूँगा  होशमें  आनेके बाद
कामिल पुरुष मुझको मिला  महज़ूज़ हुवा  मिलनेके बाद
वहम  कुशंका छूट गई है  उनको मिल लेनेके बाद
दम दमाए दम नही अब खैर मांगो जानकी  
आय ज़फ़र  ठंडी पड़ी अब तेग हिंदुस्तानकी
हिन्दियोमे बू   रहेगी  जब तलक इमानकी
तब तो लन्दन  तक चलेगी तेग हिंदुस्तानकी
ઉર્દુ ભાષા વિષે થોડીક વાત   .
ઉર્દુ ભાષા ભારતમાં  મુસ્લિમ રાજ્ય કર્તાઓના સમયમાં  નવી બનાવેલી ભાષા છે  . તેની લિપિ  ફારસી રાખવામાં આવી છે  .  પણ  કેટલાક અક્ષરોના   ઉચ્ચાર  ફારસિ કે અરબી ભાષામાં નથી  . તેવા અક્ષરોની રચના નવી કરેલી છે  . આખો ટ વર્ગીય  અક્ષરોની  રચના ઉર્દુ માટે  નવી કરવી પડી છે  ,  તે જમાનામાં  રાજ્ય ભાષા ફારસી હતી  . એટલે લોકો ફારસી ભાષા ભણતા  . ગુરુ ગોબિંદ સિંહ  ફારસી ભણેલા હતા   . તેવીજ રીતે  શ્રીમદ વલ્લભાચાર્ય  ફારસી ભણેલા હતા   . એક કહેવત છે કે  क्या करे किस्मतका खेल पढ़े  फ़ारसी बेचे तेल  અંગ્રેજો આપણા દેશમાં આવ્યા ત્યારે  કેટલાક શહેરોના નામ  પોતાને ફાવે એ રીતે કરી નાખેલાં  મુંબઈનું બોમ્બે ભરૂચનું બ્રોચ  વગેરે  તેમ જ્યારે  અરબો  ઈરાનમાં આવ્યા ત્યારે  ફારસી ભાષાના  કેટલાંક  નામો પોતાને ફાવે એવાં  કરી નાખેલાં  અરબી ભાષામાં  પ  ચ  વગેરે ઘણા અક્ષરોના ઉચ્ચાર નથી   ‘ પારસીનું ફારસી અરબ લોકોએ કરી નાખેલું   . ચાઇ  ચા ને શાઇ  કહેછે  . પીઝા હટ અરબદેશોમાં પણ છે  .  ત્યાં બીજા હત  કહે છે  .
હું ઉર્દુ ભાષાનો  બાળપોથી  ભણનારો છેલ્લી પાટલીએ બેસનારો વિદ્યાર્થી છું  . પણ મને  ઉર્દૂના કેટલાક શબ્દો આવડે છે  . લખતાં  વાંચતાં   પણ  શીખી  ગયો  . અને હળદરનો  ગાંઠિયો મળે અને ગાંધી  કહેવડાવે એમ  હું  ઉર્દુમાઁ  કવિતાઓ પણ બનાવું  છું  .
પણ ચાર જાતના  સ   છે એમાં ક્યાં શબ્દ માટે  કયો  અક્ષર વપરાય એની મને જરાય ગતાગમ નથી   . સાબિત શબ્દમાં કયો  સ વપરાય સદા   એટલે    હમેંશા   શબ્દમાં   અને સદા એટલે અવાજમાં  કયો સ વપરાય એની મને ખબર  નથી પડતી એવી રીતે  ઇંગ્લીશના    ઝી અથવા ઝેડ  ના ઉચ્ચારવાળા  ત્રણ અક્ષરો છે  . એમાં કયો અક્ષર ક્યાં વાપરવો  એની મને ખબર નથી પડતી   . બીજું ઉર્દુમાઁ  હ્રસ્વ ન લખો તો ચાલે  એવી રીતે અર્ધો શબ્દ ન લખો તો  વાંધો નથી એ ભૂલ નથી પણ  સ કે ઝ અક્ષર આડો અવળો  લખાય જાય તો ભૂલ કહેવાય   .પણ ઉર્દુમાઁ ટપકા ના ચિન્હો  ઊંચા નીચાં  લખાય જાય તો  અર્થ નો અનર્થ થઇ જાય  . દાખલ તરીકે  ખુદા  શબ્દ છે  .  એમાં ઉપર ટપકું કરવાનું હોય છે   .  પણ જો એ ટપકું  નીચે લખો તો  અર્થનો અનર્થ થઇ જાય   .ખુદા ઉર્દુમાઁ આમ લખાય  خدا   جدا   હવે ટપકું નીચે લખવાથી ખુદાને બદલે જુદા  વંચાય  હ્રસ્વ  લખ્યઓજ નથી પણ એ ભૂલ નથી ગણાતી   . મારી ગઝલની એક કડીમાં  મેં  મહઝૂઝ  શબ્દ વાપર્યો  છે   . તેનો અર્થ પ્રસન્ન  થાય છે જે ઉર્દુમાઁ આમ લખાય محظوظ   જમીન  માં જ વપરાય  છે એનો ઉચ્ચાર  સરખોજ હોય છે પણ લખવામાં  زمین  આમ લખાય  છે  .  આપણી ગુજરાતીની જેમ  કક્કા બારાખડી આવડે  એટલે લખવા  મઁડી  જાઓ  .  એવું ઉર્દુમાઁ નથી હોતું  .લખવાની      રીત  શીખવી પડે છે  . મને ઉદાસી સાધુએ એક મહિનાની અંદર  ઉર્દુ લખતાં વાંચતાં   શીખવી દીધેલું   .  मैं  उस पंजाबी  उदासीन सम्प्रदाय  का  साधुका  शुक्र गुज़ार हूँ   .  અને આ  સોરઠિયો  ભાયડો  લીટા લીટા  જેવા ભાષા લખતાં અને વાંચતાં  શીખી ગયો   . અને ઉર્દુમાઁ કવિતા બનાવતા શીખી ગયો  .  जय  गिरनारी दुला  भेज गांजेका पुला   .
ताज़ा क़लम :-
मैकशकी नज़रमें मैखाना  काबेसे बढ़कर होताहै   .
साक़ीकी  गलिका एक फेरा सौ हजकी बराबर  होता है
माशूक़के   हाथोंके पानी   आबे इशरत  हो जाता है
साक़ीकी  मदहोश आंखोपर  ज़ाहिद दीवाना होता है
मैकश = शराबी ///आबे इशरत  = लाल रंगका शराब  ///ज़ाहिद  = नि : स्पृही  , तपस्वी  ,ऋषि जैसा

11 responses to “સઁગીતના જે સા ,રે ,ગ , મ , પ , ધ , ની. સાત સૂરો છે . તેની શોધ ભરત મુનિએ કરેલી છે .

  1. pragnaju નવેમ્બર 26, 2016 પર 12:41 પી એમ(pm)

    कौन क़ातिल है
    कौन दुशमन है यहाँ
    सबके चेहरे पे
    एक सा चेहरा है यहाँ।

    खून पानी है
    ज़हर का रंग सादा
    किस को पीयू यहां
    कौन जहरीला ज्यादा।

    शक्ल ग़म के भि बदलते अक्सर
    यहॉँ रह रह कर
    कौन ग़मगीन है
    कौन ग़मज़दा है यहाँ।

    रुक गये मुसाफिर
    एक उजरा शहर देखके
    मुरझे सब गुल यहॉँ
    एक जला गुलिस्तां देखके।

    कौन पत्थर है यहाँ
    कौन अकबर है
    कौन शरीफ है
    कौन मासूम मुजरिम है यहॉँ।

    किसको मालूम है
    अपना घर का निशां
    कौनसा होश है साकी
    कोनसा प्याला है अब मदहोश यहॉँ।

    रंग सादा है क़फ़न कि
    मैली मिटटी है
    जिँदगी भर रेशम था
    कोनसा निचे अब सेहरा बांधना है यहाँ।

  2. સુરેશ નવેમ્બર 26, 2016 પર 1:35 પી એમ(pm)

    હવે પીઝા ખાતી વખતે ‘બીજા’ યાદ આવશે !
    સરસ લેખ.

    • aataawaani નવેમ્બર 26, 2016 પર 2:32 પી એમ(pm)

      સારું ને હારું સાચુંને હાચુ બોલીએ છીએ એ અરબી રીત છે , ભાવનગરી લોકો કાકી ને કાયકી એવા ઢંગથી બોલે છે એ પણ અરબી સ્ટાઇલ છે . અમારી બાજુ આયર મેર લોકોના મસરી અર્શી નામો હોય છે એ અરબી છે ,

  3. Vinod R. Patel નવેમ્બર 26, 2016 પર 3:35 પી એમ(pm)

    रंग लाती है हिना पत्थर पे पीस जानेके बाद
    सुर्ख रूह होता है इंसां ठोकरे खाने के बाद
    राहमे बैठाहूं मैं कोई राहे संग समझे मुझे
    आदमी बन जाऊँगा कुछ ठोकरें खानेके बाद

    વાહ, બહુ સરસ લેખ લખ્યો છે.

    ભૂલોની બહુ ચીંતા કર્યા વિના મગજમાં હોય એ મગજની કસરત માટે લખ્યા કરવાની તમારી ટેવ સારી છે.એમાંથી તમને આનંદ-નિજાનંદ- મળશે અને સમય સારી રીતે પસાર થઇ શકશે.આ ઉમરે તમારું મગજ સારું યાદ કરી શકે છે એ પ્રભુની એક કૃપા છે નહિતર વૃદ્ધાવસ્થામાં ઘણું ભૂલી જવાય છે.

    આજે તમારી સાથે ફોનમાં વાતચીત કરી અને તમારા સમાચાર જાણીને ખુબ આનંદ થયો.

  4. રીતેશ મોકાસણા નવેમ્બર 27, 2016 પર 2:22 એ એમ (am)

    આતા, આપના મગજમાં એટલી વાતો ભરેલી છે કે વારાફરતી નીકળે રાખે છે ! નિજાનંદ એ મહત્વની વાત છે.

    • aataawaani નવેમ્બર 27, 2016 પર 8:36 એ એમ (am)

      પ્રિય રિતેશ
      તારું લખાણ મને ઘણું ગમે છે . એવીજ રીતે તારી કોમેન્ટ ઉત્સાહ પ્રેરક હોય છે . તારી વાત ખરી છે . મારા મગજના કમ્પ્યુટરમાં કેટલો સંઘરો છે એની મને પણ ખબર નથી પાંચ વરસ કરતાં વધુ સમય થી આતાવાણી ચાલે છે . એની એ વાત ફરીથી નહિ લખી હોય . કેમકે એ બાબત હું કાળજી રાખું છું . છતાં ઉંમરના હિસાબે ભૂલ પણ થઇ હોય . મારી હરજાઈ કવિતા 124 કળિયુંની થઇ છે . એમાંની એક કડી આપ્રમાણે છે ,

      मेरा ब्लॉग आतावाणीमें थोड़ा जुट और सच्चाई
      फिरभी लिखता अपने मग़ज़का किसीका न लेता चुराई …संतो भाई समय बड़ा हरजाई ; यारो वक्त बड़ा हरजाई वक्तका कैसा भरोसा भाई .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: