Daily Archives: નવેમ્બર 12, 2016

એક શાર્કોથી ઐસી આદત કથાકારો ખા જાય “આતા “ડાલા ઉસકો ખાનેકો દૌડકે શાર્ક ચલી જાય .

lord-hanuman-rama-and-sita-wallpapers-and-images
એક અમેરિકને  શાર્ક પાળેલી  .  એ શાર્કને  એવી ટેવ થઇ   ગએલી કે તે  કથાકારો  . માળા ફેરવનાર ભક્તો  , ભજનિકો  વાર્તાકારો  ભગવા  વસ્ત્ર ધારી  બાબાઓ  વગેરેને શાર્કને  ખાવા માટે એના માલિકને બંદોબસ્ત કરવો પડે   અને આપ જાણો છોકે  કથાકારો  ભગવા વસ્ત્ર ધારી બાબાઓ નો ભારતમાં ક્યાં તોટો છે   . અને અવારનવાર  અમેરિકામાં વસનારા ભારતીઓનું  કલ્યાણ કરવા આવતાજ હોય છે   .  અને દાન  દક્ષિણા નું ખિસ્સું   ભરી ભારત   પરત જતા હોય છે   . આવા  કથાકારો  ભગવા વેશ ધારી  કહેવાતા  મહાત્માઓ  ને લાવી લાવીને શાર્કનો માલિક  શાર્કને ખાવા માટે  આપતોજ હોય છે    . અને શાર્ક પણ આવા ભગવા વસ્ત્રો વાળાઓને  એક દમ બહુ ઝડપથી ખાઈ જાય   . એક દિવસ ઓલ્યા  આતાવાણીવાળા  આતા ભટકાણા   આતા  એવા વાતુડાકે  વાતો કરતા થાકેજ નહિ  , એક વખત  એક સજ્જનને ત્યાં વાર્તાકાર  આવેલો   . એને સાંભળવા માટે  મિત્ર મન્ડળને સજ્જને તેડાવેલા  એમાં આતા પણ ખાસ તેડાવેલા  ,  કોઈકે આતાને કૈંક પૂછ્યું  . અને આતા  વાતુએ ચડ્યા   અને લોકોને પણ એમની વાતો સાંભળવામાં રસ પડ્યો   .  એટલે આતાને બહુ પોરસાવ્યા  અને આતાએ  બરાબર જવા દીધી  .
પછી ઘણું ટાણું  વીતી ગયું  . લોકોને ઘરે જવાનો ટાઈમ  થઇ ગયો  . લોકો જવા મંડયા એટલે  .  ઘરધણીએ કીધું કે   આ વાર્તા કારણે નથી સાંભળવો ? એ બિચારો  વાર્તા કરવાની વાત જુવે છે  . ત્યાં એક જણ બોલ્યો આ આતા  વાર્તા કરવાનો સમય આપેતો એ બિચારો વાર્તા કરે  આતાએ વારોજ  ક્યાં આવવા દીધો છે  , ?  આવા ગપોડી આતાને લઈને   શાર્કનો માલિક પોતાને ઘરે  શાર્કને ખાવા માટે લઈ ગયો   . શાર્કના  માલિકની  વિશાળ પ્રોપર્ટીમાં  એક મોટા સરોવરમાં  શાર્કને રાખેલી   .  આતાને  શાર્કને ખાવા માટે  સરોવરમાં નાખ્યા   .  કથાકારોને મિનિટમાં  ખાઈ જતી  શાર્ક આતાને જોઈને  સરોવરમાંથી બહાર નીકળીને  ભાગવા માંડી  .
 હવે આપ મિત્રોને વાંચવા માટે   બીજું આપું છું   . કેમકે ઉપરની વાત વાંચી આપણે થાક લાગ્યો હશે  તો હવે નવી વાત  આપણે વાંચવા આપું છું  .
એક નાના ગામડામાં એક શિક્ષક  હતો તે દરરોજ વહેલી સવારે  દૂર જન્ગલમાં જાજરૂ માટે જાય  , તે સમયે   ,  જાજરૂ જવા માટે  દૂર  ખુલ્લામાં જવું પડતું તે જમાનામાં  નજીકમાં ટોયલેટની સગવડ નોતી  અને અમેરિકાની જેમ  ઘરમાંજ ટોયલેટ નોતું  અમેરિકામાં    ઘણા ઘરોમાં રસોડાને  અડીનેજ ટોયલેટ હોય   . આ શિક્ષક   સવારે જાજરૂ જાય ત્યારે  ગામની પરવાડમાં  હાથલિયા  થોર  હતા   . આ હાથલિયા  થોરમાં માસ્તર  જ્યારે જાજરૂ જાય ત્યારે  ખીલીથી  થોરમાં  શ્રીરામ  શ્રીરામ એવું લખતો જાય   . વર્ષો પછી એ શિક્ષકની  બીજે ગામ બદલી થઇ ગઈ   .  હવેના જમાનામાં  “ભણતર  ,ચણતર  , અને જણતર   ” વધી ગઈ છે   .  થોરમાં શિક્ષક  શ્રીરામ લખતો હતો  . તેની નજીક એક રામાનંદી બાવાનું ઘર   આ શ્રીરામ વાળા થોર  બાવાની પ્રોપર્ટીમાં હતા   . બાવાને  મકાન બાંધવાની જરૂર પડી એટલે  થોર કાઢી નાખવા  પડે એમ હતા   , એટલામાં  શ્રીરામ શબ્દો  થોરમાં દેખાણાં   એટલે ગામલોકે બાવાને વાત કરીકે  આ થોરમાં રામ પધાર્યા છે , માટે  તે જગ્યાએ  રામ મન્દિર  બનાવીએ  તું ઘર બીજે બનાવી લે  , મઁદિરનો માલિક તો તુંજ  રહેવાનો  અમે ગામલોકો ફાળો કરીને  મઁદિર  બાંધી આપીશું  . બાવો કબૂલ થયો અને જોત જોતામાં  તો રામ મઁદિર  બની ગયું   . પછીતો બાજુમાં ધર્મ શાળા પણ બની ગઈ   .  અને  હાથલા  વાળા શ્રીરામ તો બહુ પ્રસિદ્ધિ પામ્યા   . ક્યાંય  ક્યાંય થી લોકો દર્શન કરવા આવવા લાગ્યા  બાવો તો માલામાલ થઇ ગયો  . એક દિવસ  સાતમ આઠમના દિવસોમાં  ધર્મ શાળામાં  લોકો જુગાર રમવા બેસી ગયા  . બાવાની ઘરવાળી  જુગારીઓને  ચા પીવડાવવા મંડી  ગઈ   . અને જુગારિયોં  પૈસા આપવા મંડી ગયા પછી  બાવાને વિચાર આવ્યો કે  કાયમ જુગાર રમી શાકકય એવી વ્યવસ્થા  કરીએ   એટલે થોડી વધારે આવક થઇ જાય  . અને જુગારનો અડ્ડો ચાલુ થઇ ગયો અને પછી તો મદિરાલય  (મયખાના )  ચાલુ કર્યું  .  અને  મયખાનામાં દારૂ પીરસનારી  રૂપાળી  સાકી  પણ રાખી લીધી   .   અને મઁદિરની  સાથે સાથે  આવા બીજા ધંધા પણ ચાલુ થઇ ગયા  . નારી કેન્દ્ર પણ  ચાલુ થઇ ગયું  .
રઘુપતિ   રાઘવ  રાજારામ    પતિત પાવન સીતારામ