સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,359 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
કાનમાંથી મેલ કાઢવા વાળા ને પણ કલાકાર કહી શકાય આતા. ગમે તેવો ચોખ્ખો કાન હોય છતા એ લોકો મેલનાં ગોળેગોળા અને કાંકરી કાઢીને બતાવે કાનમાંથી.
હાહાહાહાહાહા
મેં પણ કાનમાંથી ખજૂરના ઠળિયા જેવડો મેલ એક માણસના કાનમાંથી કાઢેલો જોયો છે . જરૂર એને કસબી કહેવાય ..
હવે પછીના લેખમાં આવા કલાકારો વિષે લખવાનો છું . અને એપણ તસ્કર વિદ્યાજ છે . એક વાત ભૂલી જતાં પહેલાં તમને કહી દઉં .
હું મારા મોઢા ઉપર કાળા વીંછીને હરતો ફરતો દેખાડું છું મારા મુખની અંદર પણ મૂકી શકું છું .
એક વખત પોલીસ હેડ ક્વાટર માં કાળી મુસળી ધોળી મુસળી , કસ્તુરી વેચનારો આવ્યો . એણે એક લોઢાના ચોરસા ઉપર તેલ ચોટાડ્યુ અને તેની બીજી બાજુ તેલ નીકળેલું દેખાડ્યું .
બીજી એક વસ્તુ દેખાડી અને કીધું કે આ વસ્તુથી સાપનું ઝેર વિછીનું ઝેર ઉતરી જાય છે , મેં એને મારી પાસેનો કાળો વીંછી દેખાડીને કીધું કે હું તુને આ વીંછી કરડાવું અને પછી એનું ઝેર તું આ તારી દવાથી ઉતારી બતાવ એ એકદમ ભાગી ગયો .
હાહાહાહાહાહાહાહાહાહાહા તમેય આતા એરું પકડવાના ધંધા કરો છો હો… રોડ રસ્તા ઊપર ખેલ કરતા મદારી નો એક કિસ્સો કહું. ખેલમાં એની સાથે એક નાનું છોકરું હોય એને મારીને પછી એના પર ચાદર ઓઢાડી દે. ત્યાર બાદ બધાને કહે કે હવે હું આને જીવતું કરીશ એટલે તમે કોઈ હોથ કે પગ ને આંટી મારીને ના ઊભા રહેતા. પછી મંત્ર બોલે પણ જીવતું ના થાય એટલે ફરીથી કહે કે હજુ કોઈએ હાથ કે પગની આંટી મારેલી છે. પછી બીજી વાર મંત્ર બોલે અને છોકરું જીવતું. પોતાના મોઢાની અંદર ચપ્પુ મારે અને લોહી કાઢે(ગુલાબી કલરનું હાહાહાહાહાહાહાહ) એવા લોહીના બે છાંટા એકવાર મારા હાથ પર પડ્યા હતા અને પંદર દિવસ સુધી એ ડાઘ રહ્યા બોલો. પછી કહે કે ચાલું ખેલમાંથી કોઈ જતું રહેશે તો પછી એને કંઈ થાય તો મારી જવાબદારી નહી. મે પોલીસ સ્ટેશન માં પણ આ ખોલ બતાવેલા છે મારી પાસે સર્ટીફિકેટ છે. કોઈ મરી જાય તો મારી કોઈ જવાબદારી નહી.
અને હું દરવખતે ચાલું ખેલમાંથી મદારીની નજર મારા પર પડે ત્યારે જ ચાલતી પકડું.
પ્રેમ પરખંદા
કોઈ એવું સમજતો હોય કે મંત્ર તંત્ર મુઠ ચોટ એ ને ભણેલા મોટી ડીગ્રીઓ વાળા નહિ માનતા હોય તો એ એની ભૂલ છે .
એક વખત એક ગેજેટર ઓફિસરને ત્યાં સાપ નીકળ્યો . ઘરમાં જવાના પગથીયા નીચેના પોલાણમાં બેઠો હતો . મેં ત્યાં જઇને પોલાણમાં ફૂંક મારી . સાપને એમ થયું હશે કે અહી હવા ક્યાંથી ? ભયનો માર્યો સાપ બહાર નીકળ્યો . અને મેં મારા ખુલ્લા હાથે પકડી લીધો . સાહેબ બોલ્યા , આજદી સુધી હું એવું માનતો હતોકે મંત્ર તંત્ર જેવું કંઈ નથી . પણ આજે મારે કબુલ કરવું પડે છે કે મંત્ર તંત્ર જેવું છે ખરું .
એક આપણા બ્લોગર ભાઈને મેં મારા સાપ પકડવાના ધંધા બાબત પૂછ્યું . કે ભાઈ તમે હું જે રસ્તે ચાલ્યા જતા સાપને મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું . એ બાબત હું મંત્ર જાણું છું .એવું તમે માનો છો ? એ ભાઈ કહે હા , હું એ મિત્રનું નામ જાહેરમાં આપવા માગતો નથી .પણ એ ભાઈને હું વિનંતી કરું છું કે એ ભાઈ પોતાનું નામ સૌ ની જાણ ખાતર આપે .
લોજીક વગર કંઈ પણ સ્વિકારી લેવાની આપણી જન્મજાત આદત જ આપણને મુરખ બનવા તરફ ધકેલે છે.
https://maulika7.wordpress.com/2013/03/11/i-love-surat/
સાચી વાત છે આપને પોતાની બુધ્દ્ધીનો ઉપયોગ કરતા નથી અને કોકના દોરવાયા દોરાઈ જઈએ છીએ .
જન્મે અમુક જાતિ કે ધર્મ કે રંગના હોવાને કારણે કોઇ સારાં કે ખરાબ નથી તે પણ યાદ રાખવા જેવું છે, નહીં તો પોતે જ આવી દલીલોમાં ફસાશે.
બ્રિટીશરોએ એક નવી જ્ઞાતિ જન્માવેલી અને એ હતી .”ગુન્હેગાર જાતી ” ભારતમાં ક્યાં ઓછી જાતિ ઓ હતી ?
પણ અંગ્રજોએ પોતાના તરફથી એક જાતી ઉમેરી .
હું પણ ક્યારેક કોઈનો દોરવાયો દોરવાઈ જાઉં છું . અને ખત્તા ખાઉં છું .