સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 133,869 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
પહેલો પહોરો રૈનરો દીવડા ઝાકમ જોળ
પીયુ કાંટાળો કેવડો અને પ્રિય કંકુની લોળ
મઝાની રચના યાદ કરી .
કવય: કપય: ચાપલમ માત્ર વિરદતિ. કહેવાતા કવિમાં માત્ર ચાપલ્ય જોવા મળે છે. કાલીદાસ વિલાસી કવિ છે. તેઓ રસિક, સૌંદર્યવાદી, સંસ્કૃતિસંવર્ધક, પ્રેમી કવિ છે. . કવિ અને ચોર સરખા છે. કવિ રાત્રે કાવ્ય ચોરે છે. તે શબ્દાર્થની ચોરી કરે છે અને કવિતા સર્જે છે. જ્યારે ચોર ધનની ચોરી કરે છે. કવિતામાં ભાષા સારી-લાલિત્યપૂર્ણ, કર્ણાનંદ આપનારી-સાંભળવામાં સારી લાગે એવી અને નવ રસ પ્રચુર હોય એ અપેક્ષિત છે. ઉપરાંત અલંકાર તેમજ રચના સૌષ્ઠવ પણ હોવા જરુરી છે.
પ્રભાતે વદતે કુકૂ ચવૈતુહી ચવૈતુહી
આ કાવ્ય નથી. કવિતા એ તો કવિહૃદયનો ભાવપુર્ણ આવિષ્કાર છે. કવિતામાં રચનાસૌંદર્ય, શબ્દસૌંદર્ય તેમજ કલ્પનાસામ્રાજ્ય અનિવાર્ય છે. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રમણીયાર્થ શબ્દ પ્રતિપાદક: કાવ્ય: – કર્ણમધુર, દિલને પરિતૃપ્ત અને દિમાગને સંતુષ્ટ કરે એ કાવ્ય
કાલીદાસની બુકો માની એક બુક “અભિનવ શાન્કુન્તાલ” જયારે જર્મન કવિ ગેટે એ વાંચી અને તે એટલો ભાવ વિભોર થઇ ગએલોકે એને બુક પોતાના મસ્તક મૂકી નાચવા મન્ડેલો .