સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
https://aataawaani.wordpress.com
ગાય બચ્ચાંને ચાટે એમ દૂધ આવતું જાય અને દૂધનું બોઘરું ભરાય જાય …..
આને કહેવાય દોહાઈ. ગાયને ખબર પણ ન પડે અને ગોવાળ એની પાસેથી દુધ લઈ લે. આ બધા ધર્મગુરુઓ એજ દોહાઇ તો કરે છે. આપણે ઠગાઈ ગયા તે પણ ખબર ન પડે. વાહ ગોવાળ…..
આવા દોહાય વાળા ધર્મ ગુરુઓ માટે ગામોગામ યુવા મંડળ સ્થાપવું જોઈએ કે જે આવા લોકોના આગમનનો વિરોધ કરે . વોરા ભાઈ મારો આ વિચાર કેવો લાગ્યો ? Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
માનવની વસતી કરતાં પશુધનની વધુ વસતી ધરાવતા કચ્છ જિલ્લામાં દૂધાળા ઢોરમાંથી દૂધ નીચોવી લેવા માટે વપરાતા ઓકિસટોસિનના ઇન્જેકશનનું પ્રમાણ
વધ્યું છે !દૂધાળા ઢોરમાંથી ખેંચવામાં આવતું આવું દૂધ પીવાથી આડકતરું ઝેર શરીરમાં પ્રવેશે છે. એક મેડિકલ રાજ્યસ્તરના અહેવાલ મુજબ ૧૦ વર્ષ પૂર્વે પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ ૨૩ ટકા હતું જે હાલમાં ૨૮થી ૩૦ ટકા જોવા મળ્યું છે તો લગ્ન બાદ ગર્ભધારણ વિલંબમાં પણ ૩૨ ટકાનો વધારો થયો છે. પુરુષોમાં જોવા મળતો છાતીનો ઉભાર, છોકરીઓમાં નાની ઉમરમાં પરપિકવતા જેવા લક્ષણો ઓકિસટોસિનથી મેળવાયેલા દૂધ પીવાનું પરિણામ છે.
ઓકિસટોસિનના ઇન્જેકશનનો ઉપયોગ ગેરકાયદે છે ખાસ કરીને ભેંસને વધુ પ્રમાણમાં અપાતા આ ઇન્જેકશનથી લાંબાગાળે તે પશુ કતલખાનાને લાયક બની જાય છે.
યુરિયા, કપડા ધોવાનો ડિટરજંટ પાઉડર અમુક જાતનું કેમીકલ વિગેરે હાનીકારક વસ્તુઓના મિશ્રણથી તૈયાર કરેલ દૂધ નાના મોટા શહેરોમાં વેચાઈ રહ્યાના સમાચારો વહેતા થયા છે જે બહુ ચંિતાજનક બાબત છે. વાતમાં તથ્ય જરૂર છે. કારણ કે દેશની આઝાદી પછી નેવું કરોડની વસ્તી વધીને આજે એકસોવીસ કરોડની થવાથી અને પશુપાલનના ધંધાનો ખાસ એવો વિકાસ થયો નથી. તેમ છતાં હજુ સુધી દૂધની તંગી વર્તાઈ નથી. શા માટે? કારણ કે દૂધની વધારાની માંગને આવા બનાવટી દૂધથી સેતાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પ્રજ્ઞા બેન હું દૂધ કે એવી દુધની બનાવટની વસ્તુ નથી ખાતો એ ઉત્તમ વાત કહેવાય ખરું ? Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
અમે તો પાપી લોકો છીએ અમે તો પાપ કરતા રહેવાના પણ આપ પતિત પાવન છો માટે અમને ક્ષમા કરતા રેજો .
————
ઉપરવાળો મૂરખ છે ?!
પ્રિય રાજાભાઈ તમે મારી અને મારા ભજનની કદર કરી .તમારો હું આભાર માનું છું. આતા