સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 144,224 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
રતિલાલ તેલનું ભરેલું બોઘરું અર્ધા નાળિયેર ભરેલો કોથળો અને સાકરની ભરેલી થેલી લઈને ઘરે આવ્યો .
——
આતા, હેંડો પાછા અમદાવાદ … અને આ વેપલો શરૂ કરી દઈએ. તમે ગરુજી અને હું ચેલો!
પ્રિય સુરેશ ભાઈ
તો પછી હું ભગવો અરબ જેવો લમ્બો રોબ પહેરી લઉં અને અમદાવાદ તમે અને હું જઈએ અને સરદારનગરમાં અડ્ડો જમાવીયે તમે ઇંગ્લીશમાં અને નગુજરાતીમાઁ પ્રચાર કરવો કે એક મહાત્મા હિમાલયથી ખાસ આવ્યા છે તેઓ દિન દુ : ખિયાના તમામ જાતના સંકટો દૂર કરશે ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય કોઈએ મેલી વિદ્યા અજમાવી હોય . તે પણ દૂર કરશે . કોઈને પતિ કે પત્ની સબંધી મન મેલ નહોય એનો મન મેળ કરાવી આપશે . વિદ્યાર્થીએ સારા ટકાએ પાસ થવું હશે . તો સારા ટકાએ પાસ કરાવી આપશે . અને વધુ અસર ઉભી કરવા માટે એવો પ્રચાર કરવાનો કે મહાત્મા સોનાચાંદી કે ચલણી નોટોને હાથ લગાડતા નથી . પછી કોઈ आंखका अँधा गांठका पूरा और लोभी कंजूस आ जाय तो હું એને કહું કે આબાબત તમારે સુવર્ણ પૂજન કરવું પડશે . જેટલું વધારે સોનુ હશે એ પ્રમાણે વધારે પ્રશ્નોનો નિકાલ થઇ જશે . સોનુ લાલ કપડાંની પોટલીમાં બાંધી લાવવાનું હિમાલય બાબા તો તેને હાથ પણ લગાડવાના નથી . ફક્ત મંત્ર મારશે બસ પછી એવી પોટલી તમારે કાચના ટુકડા કાંકરા ભરીને તૈયાર રાખીને મારી પાછળ તે લોભી ન જુવે એવી રીતે બેસવાનું અને હું એને મારાથી દૂર પણ હું જોઈ શકું રીતે ઘરેણાની પોટલી મુકવાનું કહીશ અને અને બે સેકન્ડ માટે બાબા તમારો જય જય કર હો એવો આંખો વિંચીને મન્ત્ર બોલવાનું કહીશ એટલામાં તમારે પોટલી લઈને એની જગ્યાએ તમે લાવ્યા હોય એ કાંકરાની પોટલી મૂકી દેવાની આંખો ઉઘાડીને મારી સામું જોશે એટલે કહીશ કે આ પોટલી તમારા ઘરમાં કોઈ ન જુવે એવી રીતે મૂકીને પાંચ મિનિટ બાબા તમારો જય જય કર હો એવો મન્ત્ર વહેલી સવારે ત્રણ દિવસ સુધી બોલીને પોટલી ખોલીને ઘરેણા ઘરેણાંને ઠેકાણે મૂકી દેવા આતંક વખતમાં તો બાબાનો અને બાબાના ચેલાનો જય જય કર થઇ ગયો હોય .
બોલો તો પછી જલ્દી અમદાવાદ જઈએ અને લોકોના કલ્યાણ કરી નાખીએ
આ બન્ને જોગી ક્યારે અમદાવાદીઓનો ઉદ્ધાર કરવા પહોંચે છે તેની અમદાવાદીઓ રાહ જોઇ રહ્યા છે તો
“शुभम् करोति शिघ्रम् ” અને પાછા અમેરીકા આવો તો નાની-નાની પોટલીઓ ભેળી લેતા આવજો…
પ્રિય વિમલા બેન
ગુરુ ચેલાએ સુવર્ણ પૂજનની ત્રણ દિવસની મુદ્દત આપી હોય એ પહેલાં અમેરિકા ભેગું થઇ જવું પડે . નહિતર ગુરુ ચેલાનાં હાડકાં ખોખરાં થઇ જાય .
હનમાનજતીની જે સાથે આતાજીની પણ જે, કેમકે આ કથા વાંચનાર સૌને આતજીના આશિર્વાદ મળ્યા છે.
આતાના આશીર્વાદ હૃદય માંથી નીકળેલા હોય , એટલે ફળયા વગર રહેજ નહીં ,