સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૦

aataa

સાભાર – ડો. કનક રાવળ

          મુ.હિમ્મતભાઈની ખોટ આપણને  સૌને પડી ગઈ.
       મારે માટેતો તે એક  વડીલભાઈ  રહ્યા હતા. તેમનો જિવરો સ્વભાવ ખૂબ માણ્યો છે. અઠવાડિયાથી ફોન કરવા વિચાર ચાલતો હતો અને તેમના  અંતિમ  પ્રયાણના  આગલા દિવસેજ તેમની ઇ-મેલ આવી  હતી.

” પ્રિય કનક ભાઈ:

 બાપુજી અને ઝવેરચંદ મેઘાણીની  મિત્રતાની વાત જાણી આનંદ  થયો .”

       સૌના  “આતા” સાથેનો મારો સબંધ મોટાભાઇ -નાનાભાઇનો. વર્ષો પહેલાં ‘ગુજરાત ટાઇમ્સમાં’ તેમના વિવીધ લખાણોથી અંજાયેલો એટલે તેના લેખક હિમ્મતલાલ જોશીનો સંપર્ક કરવા તેના તંત્રી હસમુખ બારોટ પાસેથી  હિ.જો.નો ફોન નંબર મેળવી વાત કરી. બે મિનીટમાંતો જૂના કૌટુંમ્બિક સબંધો ઉપસી આવ્યા અને અનાયાસનો ટેલિફોન કૉલનો પરિચય મૈત્રીમાં પલટાઈ ગયો.
      પછીતો તેજ સમયમાં મિત્ર બનેલા સુરેશ જાની સાથે હિ.જો.ના લખાણો અને વ્યકિત્વની વાત થઈ. એવો તો  નદીનાવ સંજોગ જામ્યો કે તેમાથી ‘આતા વાણી’ જન્મી, અને બાકીનો તો ઈતિહાસ।
      ભણેલો નહીં પણ સંસારની  યુનિવર્સિટીથી ગણેલા તે માણસે કવિઓ અને લેખકોને  વિચાર કરતા કરી દીધા.
ક્યારેય મોળી વાત નહીં .
ભડ માણસ !
હવેતો ઉપરવાળા સાથે પણ 
ડાયરો જમાવ્યો હશે
અને નવી  ‘દિવ્ય આતાવાણી’  સર્જાવી હશે.
હજારે એક તેવા વડીલ બંધુની ખોટ વણપૂરેલી રહેશે”
hari_om

One response to “સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૦

  1. dave joshi ફેબ્રુવારી 3, 2017 પર 9:43 પી એમ(pm)

    Thank you all for such nice Smaranjali for my father.

    Pls. continue adding to the Khazana of Aatawani.

    DEV, The Original ” D J ” of Indian radio in New Jersey, USA

    ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: