સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,359 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સુજ્ઞ વ્યક્તિએ જીવનની પ્રત્યેક અવસ્થાના હર એક સ્વરૂપને સ્વીકારવા સમજપૂર્વક પ્રયત્ન કરવા રહે. આતાજીના દેહાવસાન પ્રત્યે આપણો અભિગમ આવો જ હોવો જોઈએ.
આતાજી સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની જિંદાદિલી અને કર્મઠતા દ્વારા સદાયે આપણી સાથે જ રહેશે.
આતાજીના જીવનમંત્રો કે જીવનશૈલી સાથે આપણે સમગ્રતાથી સહમતિમાં ન હોઈએ તો પણ તેમણે જે નિર્વ્યાજ પ્રેમ સૌને વહેંચ્યો છે તે તેમનું વિશિષ્ટ પ્રદાન છે.
સાહેબ, મારી તમને દરખાસ્ત છે કે, તમારા આતા સાથેના અનુભવોને અહીંયા આલેખતા રહેજો.
એ બહાને આતાની કમી પુરી થશે.
તમને આ સ્મરણો ગમ્યા તે માટે આભાર. પણ એક વાતની સ્પષ્ટતા…
૧૫મી ફેબ્રુઆરી સુધી ‘આતા’ના મિત્રો, સંબંધીઓ અને સ્નેહીઓને પોતાના ભાવ વ્યક્ત કરવાની આ તક છે. તમને અને અન્ય સૌ વાચકોને ઉમળકા ભેર આ તકનો લાભ લેવા વિનંતી અને આમંત્રણ છે.
———
એ બાદ મારું કામ સંચાલનનું રહેશે. જેને આતાને ગમતા હતા તેવા વિષયો પર લખાણ, અનુભવો , ફોટા, વિડિયો, ચિત્રો વિ. સામગ્રી મિત્રો સાથે વહેંચવી હોય, તે પ્રગટ કરવાની જવાબદારી મારી અને એ માટે આ મંચ ખુલ્લો રહેશે અને એનું સંચાલન હું કરીશ.
ફરીથી અપીલ દોહરાવું કે, કોઈ મિત્ર તંત્રી પદ સંભાળે એ વધારે ઇચ્છાવાયોગ્ય છે.
મને એ નવાઈ લાગે છે કે આપણને ગુજરાતી લખવામાં સારો એવો ટાઈમ જાય છે, બધાને કમ્પ્યુટરનાં જ્ઞાનના પ્રોબ્લેમ પણ હોય છે. એક આતા જેવા ૯૦ પ્લસ માણસે, અંગ્રેજીનાં ખાસ જ્ઞાન વગર, ખાસ ભણતર વગર આટલું બધું કર્યું એ જ એમની મોટામાં મોટી સિદ્ધિ છે. ઉર્દુ ભાષા અહીં આવીને એ ઉંમરે શીખ્યા એ માનવામાં નથી આવતું. સાચું કહું તો એમના ઘણા ઉર્દુ શબ્દોમાં મને ખાસ સમજ નહોતી પડતી, એવા શબ્દ પ્રયોગ એ કરતા હતા. કોઈ કોઈવાર કોઈ કોઇ બ્લોગોની મુલાકાત લઉં ત્યારે અને મારા પોતાના બ્લોગ વિશે પણ કહું તો આતા જેવી નિખાલસતા નથી. એવી નિખાલસતા લાવવી સહેલી નથી. પોતાના સ્ત્રીઓ સાથેના સબંધો, વિવેચનો આપણે એમના જેટલી નિખાલસતાથી કરી નથી શકતા. સમાજનો ડર બધાને સતાવે છે. બધાનો મોટો પ્રશ્ન “લોકો શું કહેશે” જે એ સંપૂર્ણપણે પચાવી ગયા હતા. તમે એમનો બ્લોગ એમના નામે ચાલુ રાખશો એ જ તમારી એમના માટેની શ્રેષ્ટ લાંબો વખત સુધીની અંજલી છે.