સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાએ જીવતો સાપ પકડેલો એ જાણેલું. આજે એમની ઘોડેસ્વારી જોવા મળી! તમારી આજની હાકલથી ઘનું જાણવા મળશે. તમને અને તમારા આ કામને બિરદાવું છું; આભાર સાથે!
સાચી શ્રધ્ધાંજલી
આપણા ગુજરાતી બ્લોગ જગતમા રીડગુજરાતી પણ આ રીતે ચાલુ છે
ડૉ ચંદ્રવદનભાઇ ની માંદગી બાદ તેમનો બંધ પડેલ બ્લોગ ચાલુ રહે તો સારુ
અમે તો બને ત્યારે એકે એક પોસ્ટમા પ્રતિભાવ આપતા…
અમારા જુ’ભાઇએ તો તેમની સાથે ઇ-મૅઇલની પોસ્ટ બનાવી છે
તે પણ પ્રગટ કરશો,
અમારી વાત કરવી હોય તો
યાદ કરી કહીએ
હરિ પર અમથુ અમથુ હેત
હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત…
મારી બબ્બે વેંતની વ્હાલપથી અંગૂઠા જેવડી હું ની શ્રધ્ધાંજલી
બાકીનુ જેવું આવડે તેવુ લખશુ
કનક ભાઈનો સંદેશ…
“આતાવાણીને” વહેતી રાખવાનું બીડું ઉપાડી લેવા માટે ધન્યવાદ.
તમારી પહેલ અને ધગશ આવકાર્ય છે .તેની પાછળ તમારો તેમની સાથેનો પ્રેમ
અને નિકટતા રહી છે. વડીલબંધુ હિમ્મતભાઈને આજ યથાર્થ તર્પણ કહેવાય ”
આભાર. વડીલ બંધુ.
આતાજીનું દુખદ અવસાન એ આતાવાણીનું અવસાન ના બને એ માટે એને સૌના સહકારથી ચાલુ રાખવાનો ંસુરેશભાઈ નો સ્વયંભુ સંકલ્પ અને નિર્ણય પ્રસંશનીય છે.આતા ઉપરના સુરેશભાઈ ના અસીમ પ્રેમની એ સાક્ષી પૂરે છે.મારા પર આતાજીએ લખેલ કેટલાક મને ગમેલા ઈ-મેલ મેં ફોલ્ડરમાં સાચવી રાખ્યા છે એ હું મોકલીશ .એ તમને ગમે તો એને આતાવાણીમાં મુકશો.આ ઈ-મેલોમાં આતાજીએ એમના સ્મરણમાંથી ઘણી સમજવા જેવી વાતો લખી છે.એમાં એમના જીવનની અંગત વાતો પણ છે.આતાવાણીને જીવતું રાખવા માટે મારાથી બનતો સહકાર હું આપતો રહીશ.
suresh bhai and all close friends of aata ji, we are happy to know that this site will continue further.
asking dev–few recent pictures can be put.
i informed in earlier mail– that his gmail- google site is also made along with his face book..i donot know now who is operating.
its best idea to give him this Homage.
સદ્ ગત હીમ્મતલાલ જોશી ‘અતાઈ’ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ‘ઈ.બુક’ પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. ‘ચાર્વાકદર્શન’ની લેખમાળાના બે લેખ હવે મુકવાના બાકી છે. તે પુરું થતાં જ ‘ચાર્વાકદર્શન’ની ઈ.બુક પ્રકાશીત થશે અને એ ઈ.બુક આદરણીય આતાદાદાને અર્પણ કરીને ‘અભીવ્યક્તી’ પરીવાર તેમને ઈ.અંજલી આપશે.