ખેતી કરનારને દાખડો પડે , વેપાર કરે ઈને વીતે “આતા ” ક્યે સુનો મારા બ્લોગર ભગવાં પેરે ઈ જીતે

bobcat-stephan-lins-dpc
 मुंड मुंडाए तीन गन  मिठे सरकी खाज
खानेको लड्डू मिले  लोक कहे महाराज
અમેરિકન સરકારનો એવો કાયદો છે કે  કોઈબી વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર કરવા અમેરિકામાં  આવી શકે  છે  .  આ  કાયદાનો લાભ લઇ  ભગવાં પહેરોકે ન પહેરો   કોઈ બી માણસ અમેરિકામાં    આવી  શકે છે પોતાને સાધુ  કહેવડાવતો  હોવો જોઈએ   . અને બીજું  તમે મંદિર મસ્જિદ કે  કોઈ પણ ધાર્મિક સ્થળ  બાંધો તો  એના માટે કોઈ પ્રોપર્ટી ટેક્સ  ભરવો પડતો નથી   .  આ કાયદાનો લાભ લઈ  અમેરિકામાં  વિશાળ મન્દિરો બની ગયા છે   . અને હજુ પણ બની રહયા છે  . ન્યુ જર્સી સ્ટેટમાં  એક સ્વામિનારાયણ મન્દિર  બની રહ્યું છે   . તે વિશ્વના  તમામ સ્વામિનારાયણ  મંદિરો કરતાં ભવ્ય હશે   .  બીજું  અમેરિકામાં  કથાકારો  .  ડાયરો કરવા વાળાઓ  વગેરે આવે છે  અને  નાણાના ખિસ્સા ભરી  સ્વદેશ જાય છે  .  અને આવા કથાકારો નાટક મંડળીઓ  ગઝલ  ગાવા વાળાઓને તેડાવનારાઓ પણ  ટિકિટ રાખી કમાઈ લ્યે છે  .  અને ડાયરા વાળા  પોતે અમેરિકા જઈ આવ્યો છે  એવી બડાઈ પણ દેશમાં જઈને કરી શકે   .

 ગુજરાતમાંથી એક  ભજન  ગાવા વાળાને તેડાવ્યો   . ગુજરાતમાં દારૂ બંધી એટલે   દારૂ પીવામાં ઘણા જોખમોનો સામનો કરવો પડે  , જ્યારે અમેરિકામાં  દારૂ પીવાની છૂટ  એટલે કથાકારો ભજનિકો  ભાગવા વેશ ધારીઓ છૂટથી દારૂ પી શકે 
  એક વખત   એક ભજનિકને તેડાવ્યો એની સાથે  વાયોલિન વાળો તબલા  વાળો સિતાર વાળો પણ આવે  .  આ ભગતનું નામ જગલ બિલાડો હતું  . આવું નામ રાખવા બદલ એના બાપને પૂછ્યું  તો બાપ કહે અમારા કુટુંબમાં  વાઘ નાગ  ચિત્રો   વગેરે નામો વાળા ઘણા છે  . એટલે  આ મારા દિરનું નામ જગલ બિલાડો   એટલે  જંગલી  બિલાડો  અમેરિકામાં જેને બાબ કેટ કહે છે   .
 એક વિશાળ   હોલમાં  ભજનનો કાર્યક્રમ રાખેલો  .   ટિકિટ પણ મોંઘી રાખેલી  લોકો પોતાનો અહમ પોષવા અને શર્મા શર્મી  મોંઘી ટિકિટ ખર્ચીને આવેલા  .  હોલ ભરચક ભરાય ગયો   . વાજિંત્રો વાળા સ્ટેજ ઉપર બરાબર ગોઠવાઈ ગયાં।  ભજન ગાવા વાળા જંગલ બિલાડા ભાઈ  હજુ આવ્યા નોતા ખુબ વાર લાગવાથી  પ્રેક્ષકો  અધીરા થઇ ગયા હતા   .  જંગલબિલાડા ભાઈ   ખુબ દારૂ પી ગયેલા હતા  . એટલે  બે હોશ જેવા  થઇ ગયા હતા પણ  કેટલાક સેવા ભાવિ યુવાનો ભગતને ઉંચકીને સ્ટેજ  ઉપર લાવેલા પણ તેમને ગાવાનો જુસ્સો   નિશાના કારણે તૂટી ગયેલો , થોડી વારે ભાનમાં જરાક  આવ્યા  .  પછી બોલ્યા  હવે શીતળા માની આરતી  ઉતારો  કોઈકે કીધું કે  શીતળા કોઈ દેવી નોતી પણ એક જાતનો ભયંકર  રોગ હતો  . જેની જડ અમેરિકા અને  રશિયાએ ભેગા થઈને  કાઢી નાખી છે  .   તેઓની વાત સાંભળી  ભગત બોલ્યા  ,   એ લોકો ખોટી અફવા ફેલાવી લોકોને ગેર માર્ગે દોરે છે પણ હું તે લોકોનું સાંભળી  નાસ્તિક થવાનો નથી   . અને પછી  ગદર્ભ  વાહિની શીતળા માની આરતી ઉતારી  ગુજરાતમાં શીતલને બળીયા દેવ કહેતા  સોરઠમાં કાલાવડ ગામમાં  શીતળા માનું મન્દિર છે તેના બે પૂજારી હતા એક મુસલમાન અને બીજો હિંન્દુ નછ મહિના ફકીર પૂજા કરે અને છ મહિના બાવો પૂજા  કરે   ઇસ્લામમાં  મૂર્તિ પૂજાને પાપ ગણવામાં આવે છે   . પણ  अर्थी दोषों   न पश्यति  આખર આરતી   ઉતારી  અને એકજને આરતી લીધી એક જણે  આરતીના પૈસા નાખવા માટે થેલી  અને એક જણે  પ્રસાદ ભરેલ તપેલું લીધું  .  આરતી માં કેટલા પૈસા  નાખવામાં આવે છે , એ પ્રમાણે  પ્રસાદ આપવામાં આવતો  .  આરતીનું કામ પૂરું થયું પછી  નભજન શરુ કરવાના હતા   પણ સિતાર વગાડનાર  બેનને ઝોકું આવી ગયેલું એટલે  પડી જવાયું  એટલે નસિતાર લાગવાથી કપાળમાં લોહી નીકળેલું  એટલે લોકો એમની   પાટા પિંડીની  તજવીજમાં  પડી ગયેલા  એટલે  ભજન ગાવાનું બહુ મોડું થઇ ગયેલું  . અને ભગત નિશામાં હતા  એટલે  ભજન ગાઈ શકે એમ નોતા   પણ તબલા વગાડનાર   હાસમ લંઘો  દારુપીધાં પછી  વધારે   પી  જવાથી ઉલ્ટી   થવાના કારણે   નીશો ઉતરી  ગયેલો એટલે  તે ભાનમાં હતો   . એટલે ભગતે એમને કોઈ  ભજન ગાવાનું કીધું  આ લંઘા લોકો  સરસ ભજન ગાતા હોય છે ,  ઇસ્માઇલ વાલેરા  (લંઘો ) સરસ  દિલ ડોલી ઉઠે એવા ભજનો ગાતો  ભગતનું  માનીને હાસમેં  નરસિંહ  મેહતાનું ભજન ગાવાનું શરુ કર્યું   .
 મેં ગોવાલણ  તોરી કાનુડા તારી મોરલીયે લલચાની રે એ એ 

7 responses to “ખેતી કરનારને દાખડો પડે , વેપાર કરે ઈને વીતે “આતા ” ક્યે સુનો મારા બ્લોગર ભગવાં પેરે ઈ જીતે

  1. pragnaju જાન્યુઆરી 5, 2017 પર 8:33 પી એમ(pm)

    मूँड मुंडाय तीन राज
    सर की मिट गई खाज
    खाने को लड्डू मिले
    लोग कहें महाराज
    जिसकी कृष्ण बात कर रहे हैं, मुझमें है प्रकृति,
    एक कुत्ता भूल से गुफा के भीतर कूद गया।
    वर्षा में कुछ मिट्टी गलकर गिर गई; गङ्ढा हो गया;
    और कुत्ता उसके अंदर चला गया,
    फिर निकल न पाया।
    वहां उसने बहुत शोरगुल मचाया।
    मजदूर जाकर किसी तरह खोदकर कुत्ते को निकाले।
    कुत्ता तो निकल आया, साथ में गुफाओं का आविष्कार हो गया।
    बड़ी गहरी और बड़ी अदभुत गुफाएं थीं।
    मनुष्य के पूरे इतिहास की दृष्टि उन गुफाओं ने बदल दी।
    आताजी को पता चला,
    तो वह इतिहास का विद्यार्थी था,
    उसने तत्काल सब इंतजाम किया।
    विशेषकर वह मनुष्य की हड्डियों का अध्ययन कर रहा था वर्षों से।
    तो उसने सोचा कि ये गुफाएं न मालूम कितनी पुरानी होंगी,
    तो हड्डियां, कीमती हड्डियां इसमें मिल सकती हैं,
    और किसानों ने खबर दी कि बहुत अस्थिपंजर हैं।
    तो आताजी ने सर्चलाइट लेकर गुफाओं को खुदवाया
    और उनमें प्रवेश किया।
    छः दिन तक रोज घंटों वह सरककर गुफाओं में जाता,
    एक-एक हड्डी पर नजर रखता।
    हड्डियां खोजीं उसने बहुत।
    सातवें दिन उसकी छोटी लड़की ने,
    जो सात-आठ साल की लड़की थी,
    उसने कहा, मैं भी अंदर चलना चाहती हूं।
    वह लड़की को ले गया।
    आप जानकर हैरान होंगे कि
    अल्तामिरा की असली गुफाएं उस लड़की ने खोजीं सात साल की।
    सर्चलाइट लेकर वह जो इतिहासज्ञ पिता था,
    वह नहीं खोज पाया। बड़ी अदभुत घटना घटी।
    जब वह लड़की को लेकर गया,
    तो वह अपना सरककर अपनी हड्डियों की जांच-पड़ताल
    में लग गया कि जमीन में एक हड्डी भी चूक न जाए;
    सर्चलाइट पास था।
    अचानक लड़की चिल्लाई, पिताजी, पिताजी, ऊपर देखिए!
    छः दिन से वह जा रहा था रोज,
    लेकिन उसने ऊपर आंख ही नहीं उठाई थी।
    वह नीचे हड्डियां बीनने में इतना व्यस्त था कि
    गुफाओं के ऊपर सीलिंग पर क्या है, उसने नजर न डाली थी।
    सीलिंग पर तो इतने अदभुत चित्र थे,
    जैसे कल रंगे गए हों।
    और ठेठ बीस हजार साल पुराने चित्र निकले।
    अल्तामिरा की गुफाएं सारे जगत में प्रसिद्ध हो गईं
    उन चित्रों के कारण।
    इतने अदभुत चित्र थे कि जिसने भी
    उन्हें बनाया होगा,
    पिकासो से कम सामर्थ्य का चित्रकार नहीं था।
    तो सारा इतिहास बदलना पड़ा।
    क्योंकि खयाल था कि पुराने जमाने में तो
    किसी आदमी के पास इतनी बड़ी कला नहीं हो सकती।
    लेकिन पाया यह गया कि वे जो अल्तामिरा की गुफाओं पर
    जो जानवरों के चित्र हैं, सांड के चित्र हैं,
    वे इतने कलात्मक हैं और इतने अदभुत
    हैं कि आज भी कोई चित्रकार उनका मुकाबला नहीं कर सकता।
    हैरान हुआ आताजी कि
    वह छः दिन से रोज सर्चलाइट लेकर आ रहा था,
    लेकिन सर्चलाइट उसका जमीन पर लगा था।
    वह हड्डियां खोज रहा था कि
    कोई हड्डी चूक न जाए।
    तो ऊपर नजर नहीं गई।
    यह मैं इसलिए कह रहा हूं कि
    हम सब भी जब तक प्रकृति
    में हड्डियां खोजते रहते हैं…।
    बड़ा सर्चलाइट हमारे पास है।
    लेकिन ऊपर सीलिंग की तरफ नहीं उठ पाता,
    वह परमात्मा की तरफ नहीं उठ पाता।
    टू मच आक्युपाइड जमीन पर सरकने में
    और प्रकृति में खोज करने में।
    हड्डियों की ही खोज है;
    कुछ और बहुत खोज नहीं है।
    जब आप शक्ति खोज रहे हैं, तो
    हड्डियों के लिए केवल इंतजाम कर रहे हैं सिक्योरिटी का;
    और कुछ भी नहीं कर रहे हैं।
    प्रकृति में उलझा हुआ मन ऊपर की तरफ नहीं उठ पाता।
    उसे नहीं देख पाता वह,
    जो वृहत वर्तुल है, वह जो ग्रेटर सर्किल है।
    जिसकी कृष्ण बात कर रहे हैं, मुझमें है प्रकृति,
    लेकिन मैं प्रकृति में नहीं हूं।
    उस तरफ नजर नहीं उठ पाती है

    • aataawaani જાન્યુઆરી 5, 2017 પર 11:47 પી એમ(pm)

      बात सही है हम इस संसारमे उलटे सुलटे रहते है आँख उठाकर ऊपर देखतेही नही . और परमेश्वर की अद्भुत क्ले नही देख पाते .
      प्रज्ञाबेन आपका कॉमेंट अद्भुत है धन्यवाद

  2. રીતેશ મોકાસણા જાન્યુઆરી 13, 2017 પર 6:36 એ એમ (am)

    આતા, આપની વાતો એવી હોય છે કે એટલી જૂની હોવા છતાં સાંભળવી ગમે છે અને સાથે મારું એ બાબતમાં જ્ઞાન પણ વધે છે.

  3. dave joshi જાન્યુઆરી 14, 2017 પર 10:52 એ એમ (am)

    Aa vaat sachi chhe ke Aaata ni kalpana manthi aa vaani nikli chhe ?

    DJ

    ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: