Daily Archives: ડિસેમ્બર 24, 2016

પ્રસ્તુત છે . હરજાઈ કવિતાની કેટલીક કડીઓ

gty_debate_clinton_trump_as_161019_12x5_1600

મેં હરજાઈ કવિતા બનાવી  એમાં संतो भाई समय बड़ा हरजाई    થી શરૂઆત કરતો હતો   . પણ આપણા જેવા શાણા  માણસોએ મને કીધું કે  આ ભજન  કબીર સાહેબનું હોય એવું લાગે છે   . માટે એમાં કંઈક  ફેરફાર કરો  , અને  મેં  એ ભાઈનું માન
 રાખ્યું અને  આમ લખ્યું  . दोस्तो वक्त बड़ा हरजाई  , वक्तका कैसा भरोसा भाई   , दोस्तो वक्त बड़ा हरजाई   .  भक्त कवि  सुरदासका प्रसिद्ध  भजन  ”   मैया  मोरी मैं  नही माखन खायो  ”  इस ढंगसे  आपसे  गाया  जा सकेगा   .
 माशूक़ मील  तूं आशकारा मूझको  ,   लोग  न देखे सच्चाई  
बग़ैर  तुहमतसे  छोड़ा नही है  मरियम सीता माई  
दोस्तो वक्त बड़ा हरजाई  वक्तका कैसा भरोसा भाई
 यारो वक्त बड़ा हरजाई   १
 औरतसे बाज़ आये  अमेरिकाने चूंटणी  मॆ औरत  हराई
दो हज़ार सोलहकी चुटनी हुई तो  ट्रंपने  हिलरी हराई  …यारो  वक्त  २
आफत आने पर चिंता न करना  चिंतासे आफत न जाई
आफत समये उद्यम  करना    उद्यम आफत खा जाई  …यारो वक्त   ३
कम खाना कम बोलना  ज्यादा : पानी पीना भाई
मत देखो तुम बुरी नज़रसे  औरत  जो हो पराई  ..यारो वक्त  ..४
फूल तेरा काम खिल जानेका  महक देना प्रसराई
 भ्रमरतो  अपने आप आएंगे  मत ढुँढंको जाई  ..यारो वक्त ५
महज़ूज़  हयोगी घरमे औरत घर  जन्नत  हो जाई
गर औरत  ग़मगीन   रहेगी   घर दोज़ख  हो जाई  …यारो वक्त   ६
बे शऊर मत बन नादाँ तूं  बालोने सफेदी दिखाई
कुड कपट   करताही रहेगा   अंत समय  पछताई  …यारो वक्त   ७
इक शार्क कोथी ऐसी आदत  कथा कारो खा जाई
आता ” डाला उनको खानेको   दौड़के  शार्क  चली जाई  …यारो वक्त   ८
मेरा ब्लॉग आतावाणीमे थोड़ा जुट और सच्चाई
फिरभी लिखता  अपने मगजका  किसीका न लेता चुराई   ..९
इब्तेसाम औरतको  देखोतो  ग़मग़ीनी  चली जाई
उनके नाज़ नखरे  देखनेसे  मन मसरूर हो जाई। ..यारो वक्त   १०
हरजाई =  जिसका कोई भरोसा नही
माशूक़ = प्रेमिका    /// आशकारा= नि : संकोच  //महज़ूज़ = प्रफुल्लित
 बे शऊर = मुर्ख /// इब्तेसाम  = स्मित //  मसरूर =   प्रफुल्लित

કડી#8  ની વિગત  શાર્કનો માલિક  નિયમિત શાર્કને કોઈ વાર્તા કાર  , કથાકાર કોઈ સંત મહાત્માનો દાવો કરતો  કોઈ અમેરિકા આવે  દેશી ભાઈઓનું કલ્યાણ કરવા   અને  એ રીતે ડોલરથી પોતાનું ખિસ્સું ભરવા આવે  એવાને પકડી લાવીને શાર્કને ખવડાવે  એક દિવસ ઓલા આતાવાણી વાળા આતાને ભટકાણો  આતાને પૂછ્યું તમે કથાકાર છો કોઈ સંત મહાત્મા છો  ?  આતા કહે હું એમાંનો કોઈ નથી  .  હું તો ફક્ત  સાપ વીંછી જેવાં જેરી પ્રાણીઓને  મારા હાથમાં રાખું એને રમાડું  એને મારા મુખમાં જવું હોય તો જવાપણ દઉં   . મને શંકર દાદાનું વરદાન છે કે  મને તે કરડે તો પોતે   મરી  જાય   . એટલે તો કોઈ છોકરી મરી જવાની  બીકે  આતાને ચુંબન  કરવા નથી દેતી  પોતે આતાને ધરાઈને ચુંબન કરે છે  .  ઓલો શાર્ક  નો   માલિક  આતાને શાર્કને ખવડાવવા માટે લઇ ગયો   .  આતાને  શાર્ક ના હોઝમાં આતાને  નાખ્યા   . આતાને જોઈને શાર્ક દોડીને ભાગી ગઈ   .  એક માણસ શાર્ક ના માલિકને વાત કરતો હતો કે મારે ઘરે ઈન્ડિયાથી એક યોગી આવેલા તેણે મારી ઓસરીમાં બેઠાં  બેઠાં  ફૂંક મારી તો મારા ખેતરમાં પવન ચક્કી ફરવા મઁડી  ગઈ   . ઈ માણસને પોતાને ઘરે લઇ ગયો  . આતા પાસે ઓસરીમાં બેસાડીને ફૂંક મરાવી તો  પવન ચક્કી   જમીન માંથી નીકળીને  દૂર ફેંકાય ગયેલી  .   જય   ગણેશ