સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 133,911 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આ અમદાવાદીને ત્રેવડના પાઠ ભણવાના નો હોય, આતા !
પ્રિય સુરેશ ભાઈ
તમારી વાત હું સમજી નથી શક્યો . “આ અમદાવાદીને ત્રેવડના પાઠ ભણવાના નો હોય “
જો ચાર મળે ચોટલા , ભાગે કોઈના ઘરના ઓટલા આ વાતને વાજબી ઠેરવવા માટે અનેક ઉદાહરણ કે કહેવતો મીઠું-મરચું ને કોથમીરની જેમ ભભરાવીને તમારી … અમુક ઘરોમાં તો એવા રિવાજ હતા કે પુરુષ વર્ગ ઘરે હોય તો સ્ત્રીઓ મોટા અવાજે બોલે પણ નહીં
ગોસિપ ઈઝ ધ સ્વોર્ડ ઓફ વુમન તેવું મેન્સ વર્લ્ડમાં કહેવાતું આવ્યું છે. આપણી ભાષામાં પણ એવી અનેક કહેવત છે જે કહે છે કે સ્ત્રીઓને પારકી પંચાત કરવામાં અનેરો આનંદ આવતો હોય છે. જેમ કે મળે ચાર ચોટલા ભાંગે સૌના ઓટલા અને આ વાતને વાજબી ઠેરવવા માટે અનેક ઉદાહરણ કે કહેવતો મીઠું-મરચું ને કોથમીરની જેમ ભભરાવીને તમારી સામે ડીશ ધરવામાં આવે તેથી આપણે પણ તે વાત માની લઈએ કે હા, ભાઈ બહેનો તો બહુ ગોસિપ કરે. સ્ત્રીઓ અને ગોસિપ એકબીજાના પર્યાય છે. જ્યાં સુધી સ્ત્રી ગોસિપ ન કરે ત્યાં સુધી તેને ખાવાનું પચતું નથી. અથવા તો જ્યાંસુધી સ્ત્રીને કોઈ એક વાત કહી હોય તે બીજીકોઈ વ્યક્તિને ન કહે ત્યાંસુધી તેને ખાવાનું પચતું નથી કે ખીર ખાટી થઈ જાય. જ્યાં સુધી સ્ત્રી બીજાના સંસારમાં પલીતો ન ચાંપે ત્યાં સુધી તેને જંપ વળતો નથી તેવા આક્ષેપો વારંવાર થતા હોય છે. પણ વાસ્તવમાં તેવું છે ખરું? શું પુરુષ ગોસિપ નથી કરતો? પુરુષને પારકી પંચાત કરવામાં રસ નથી હોતો? આ સર્વેથી સાબિત થાય છે કે સ્ત્રીઓને જ ગોસિપ કરવું ગમે છે તે ખાલી માન્યતા છે. પુરુષ પણ તેમાં પાછળ નથી. રાધર આગળ છે તેવું કહી શકાય. આપણી મોટાભાગની સ્ત્રીઓ વિશને માન્યાતાઓ ભ્રામક હોય છે. તે વાત અનેકવાર સાબિત થઈ ચૂકી છે તેમાં ગોસિપ જેવો ટોપિક પણ બાદ નથી. રાધર એમ કહેવું જોઈએ કે ગોસિપ કરવું તે બધાંને પ્રિય છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. તેમાં કોઈ જાતિય ભેદભાવ નથી હોતા. હિન્દુ ધર્મમાં આપણાં સૌથી મોટા કોઈ ગોસિપ કિંગ હોય તો તે નારદ હતા. જે દેવોને કે કોઈને પણ લડાવવા માટે અહીંની વાત તહી કરવામાં માહેર હતા. તો પછી આજના મોડર્ન મેન કેમ બાકાત રહે? સમજદાર કો ઈશારા કાફી હે!?
પ્રિય પ્રજ્ઞા બેન
તમારી વાત સાચી છે કેટલાક પુરુષો કોઈની નિંદા કરવામાં ઈર્ષા કરવામાં પાવરધા હોય છે .
મેં ઘણા પુરુષોને કોઈની અદેખાય કરતા સાંભળીયા છે .
અને પોતાની પત્નીની પણ નિંદાની વાતો સાંભળી છે .
પ્રિય વિમળા તમને તમારી કોમેન્ટનો જવાબ લખ્યો એમાં પ્રજ્ઞા બેનનું નામ લખાય ગયું છે . તો સુધારીને વાંચજો .
ભાનુ બાની કરકસરની રીત અજમાવવા જેવી ખરી!!!!!!
એક રીતે વિચારીએ તો આવી ઓટલા પરિષદોમાં સ્ત્રીઓ માત્ર ગોસીપ જ નથી કરતી હોતી
પણ સંસાર સુધારવા કે ટકાવી રાખવાની ચર્ચાઓ પણ કરતી હોય છે.આવી ઘણી વાતો દેશમાં અમારા કાને સાંભળી પણ છે.
પ્રિય પજ્ઞા બેન
અમુક સ્વભાવના પુરુષોને સ્ત્રીઓને વગોવવાની ટેવ હોય છે ,
એક સ્ત્રી કોઈ કારણસર પતિનું ઘર છોડી માવતરે જતી રહી . એનો ઘર સંસાર એક સ્ત્રીએ ફરીથી ચાલુ કરી દીધો . હાલ આ સ્ત્રી બે બાળકોની માતા છે . જેમાં દીકરી 13 વરસની છે .
આતા ના મહિલાઓની ઓટલા પરિષદમાં, માત્ર મહિલા જ જોડાય એવું નથી. માત્ર માથા મોઢા પર પૂરતા વાળ હોવા જરૂરી છે.સુજા એમાં ક્વોલીફાય થાય કે નહિ તે આતા જ જાણે.
મોંઘવારી વધે એટલે કરકસર કરવી જ પડે.
આતાની કરકસર સૈધ્ધાંતિક છે. એ વીગન છે. દૂધ-દહિં- છાસ-માખણ-ઘીનો ત્યાગ કર્યો છે. ઘન્યવાદ આતાજી.
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
અને મને આવું સાદુને પોષ્ટીક ભોજન ખાવાના કારણે અશક્તિ આવી પડી હોય . એવું અનુભવાતું નથી . હું ઇન્ડિયામાં દોઢ મહિનો રહ્યો . બહુ તંદુરસ્ત રહ્યો . મારા ગામમાં પણ મારા આવા ખોરાકથી નવાઈ લાગેલી .એક બેને તો મને કીધું કે બાપા તમે આવો સ્વાદ વગરનો ખોરાક ખાઓ છો છતાં જીવો છો . એજ અમને તો નવાઈ લાગે છે . હું જવાબ આપતો કે પરમેશ્વરે અનાજ , ફળો , વગેરેમાં સ્વાદ મૂકી રાખ્યો છે . આપણને ભાવે એવો તે છતાં આપણે પોતાના તરફથી સ્વાદ ઉમેરીએ છે . એ માં મને પરમેશ્વર પરનો વિશ્વાસ ઉઠી જતો હોય એવું લાગે . અને દૂધ બાબતતો મારી માના સ્તનમાં પરમેશ્વરે મારા જન્મ પહેલાં દૂધ મુકીજ રાખ્યું હતું . અને એપણ હું જયારે મોટો થયો . ત્યારે એ દૂધ ઓછું કરી નાખેલું કેમકે મારે દૂધની જરૂર નોતી . છતાં મને દૂધ પીવાની ટેવ પડી ગએલી એટલે હું માના સ્તનપાન માટે વળગી રહેતો . ત્યારે પરમેશ્વરેજ માને મને આઘો ખસેડવાની બુદ્ધિ આપેલી . અને હવે હું કોકની માના(વાછરું પડરડાં વગેરેના ભાગનું દૂધ ) દૂધ પીવા માંડું એ મને હું પાપ કરી રહ્યો હોઉં એવું લાગે છે , આતો તમે મને પુચ્છ્યું ,એટલે કીધું બાકી હું કોઈને ઉપદેશ આપવા માગતો નથી ,