સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 135,735 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માતૃભાષા અને કવિવર ટાગોર ફેબ્રુવારી 21, 2021
- નવલરામ ત્રિવેદી, Navalram Trivedi ફેબ્રુવારી 18, 2021
- ઇંદુલાલ ગાંધી ફેબ્રુવારી 14, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
કોથળામાં પાંચ શેરી !
અમે હેલોવીનમા મઝા કરીએ
ભયાનક ભૂત ડાકણને વધારે ચોકલેટ આપીએ
ભૂત-પ્રેત વિષે જાણવા જેવી વાતો
– આત્માનાં ત્રણ સ્વરૃપ માનવામાં આવે છે જેમાં જીવાત્મા, પ્રેતાત્મા અને સુક્ષ્માત્માનો સમાવેશ થાય છે. જે ભૌતિક શરીરમાં વાસ કરે છે તે જીવાત્મા કહેવાય છે. જ્યારે વાસનામય શરીરમાં જીવાત્માનો નિવાસ થાય ત્યારે તે પ્રેતાત્મા કહેવાય છે. આત્મા જ્યારે અત્યંત સુક્ષ્મ પરમાણુથી બનેલા સુક્ષ્મતમ શરીરમાં પ્રવેશે કરે છે તે અવસ્થાને સુક્ષ્માત્મા કહેવાય છે. ભુત-પ્રેતોની ગતિ તથા શક્તિ અપાર હોય છે. તેમના પ્રકાર પણ અલગ-અલગ હોય છે. જેમાં ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, યમ, શાકિની, ડાકિની, ચુડેલ, ગંધર્વનો સમાવેશ થાય છે.
ભૂતોનાં પ્રકાર – હિન્દુ ધર્મમાં વ્યક્તિની ગતિ તથા કર્મને અનુસાર મૃતકનું વિભાજન કરવામાં આવે છે. ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડા, બ્રમ્હરાક્ષસ, વૈતાલ અને ક્ષેત્રપાલ જેવા તમામ ભૂત યોનીનાં ઉપભાગો છે. આયુર્વેદનાં અનુસાર, 18 પ્રકારનાં પ્રેત હોય છે. ભૂત સૌથી પ્રારંભિક નામ છે..જે કોઈ સામાન્ય વ્યક્તિનાં મોત પછી બને છે. જ્યારે કોઈ સ્ત્રીનું મોત થાય ત્યારે અને તેની આત્મા ભટકે ત્યારે તેને પણ અલગઅલગ નામેથી ઓળખવામાં આવે છે. જેવી રીતે કોઈ ગર્ભવતિ સ્ત્રી અથવા પ્રસુતાનું મોત થાય અને તેની આત્મા ભટકે તો તેને ચુડેલની યોનીમાં સ્થાન મળે છે. જ્યારે કોઈ કુંવારી કન્યાનું અકાળ મોત થાય તો તેની ભટકતી આત્માને દેવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ કુકર્મ આચરતી સ્ત્રીનું મોત થાય અને તેની આત્મા ભટકે ત્યારે તેને ડાયન અથવા ડાકિની કહેવાય છે. આ તમામ પ્રકારનાં ભૂતોની ઉત્પત્તિ પાપકર્મ, વ્યભિચાર, અકાળ મૃત્યુ અથવા શ્રાધ્ધ નહીં કરવાને લીધે થતી હોય છે.
અમે આ બધુ સમજાવી સીધો ઉપાય હનુમાન ચાલીસા કરવાનો કહ્યો
Shree Hanuman Chalisa ( Full Song ) – YouTube
Video for youtube hanuman chalisa▶ 1:31:02
Aug 2, 2013 – Uploaded by Spiritual Mantra
Shree Hanuman Chalisa & Saturday is dedicated to alleviating the bad influence of Lord Hanuman. Talk
આપે મારા પૌત્ર ડેવીડનાં દિકરી દિકરો ના ફોટા જોયા . દિકરી દિકરા કરતાં 13 મહિના નાની છે . તેનાથી તેનો ભાઈ ડરે છે . પ્રભાવશાળી જિયાનાને હું ફક્ત ज़िया નામથી બોલવું છું જેનો અર્થ પ્રકાશ સૂર્ય પ્રકાશ એવો થાય છે , મારી માની મૃત્યુ તિથિ જાન્યુઆરી 18 અને ज़िया ની જન્મ તિથિ જાન્યુઆરી 18 છે . ભાનુમતી કહેતી કે માએ ડેવિડને ઘરે અવતાર લીધો . ઇકબાલનો એક શેર લખું છું .
काबेमे बुतखानेमे है एकसी तेरी ज़िया
मुझे इम्तियाज़े दैरो हरममे फसादिया
इम्तियाज़ =पक्षपात
ज़िया મૂળ અરબી ભાષાનો શબ્દ છે . જે ઉર્દુમાઁ આમ લખાય ضیا
વાહ આતા, ભુવાના બાર વગાડી દીધા !
Super cute…👌