સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,361 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી.
પોલિસ લાઈનમાં એક જમશેદ ખાં કરીને મારા જેવો પોલીસ હતો . તે પોતે અસલી પઠાણ છે . એવું કહેતો હતો . આલોકની વસ્તી ગુજરાતમાં વિસ નગર વડનગર બાજુ છે . તે બિલીમ તરીકે પણ ઓળખાય છે . આ લોકોમાં કન્યાની લેવડ દેવળ પોતાની જાતમાંજ કરે છે . આ લોકોમાં વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શક્તિ નથી . જમશેદ ખાં ઊંચો અને જાડો હતો . એક બીજો પોલીસ વીરજી વિજયનગર બાજુનો આદિ વાસી હતો .વીરજી પાતળો પણ તાકાતવાળો જુવાન હતો . આ લોકો માટે ઘણા લોકો ડુંગરિયા કહીને તોછડાય થી વર્તે છે . એક વખત વીરજી સાથે જમશેદખાં ને બોલ ચાલ થઇ . જમશેદ ખાં એ મને કીધું . હિંમતલાલ તમે વીરજીને સમજાવો કે મારી સાથે ટકરાવામાં મજા નથી . હું પઠાણ છું . હું એ ડુંગરીયાનાં છોતરા કાઢી નાખીશ . મેં વીરજીને કીધું કે તું શા માટે જમશેદ ખાં સાથે હુંસા તુંસી કરેછે . કજિયાનું મોઢું કાળું કરને ? વીરજી કહે જમશેદખાં બહુ વાહયાત કરે છે . મને મારવા માટે હાથ ઉગામે છે . તમે કહેતા હોતો હું એની તોછડાય ભુલાવી દઉં . અને પછી નજીકના લો ગાર્ડનમાં બન્ને જણાએ બાંયો ચડાવી અને મેદાનમાં ઉતર્યા વીરજીએ એકજ સપાટે જમશેદને ભોંય ભેગો કરી દીધો . અને વીરજી માથે ચડી બેઠો અને મોટી લોજમાં લોટ ગુંદાય એમ ગૂંદવા માન્ડ્યો . હું અને બીજા કેટલાય માણસો તમાશો જોઈ રહયા હતા . જમશેદે મને બૂમ મારી કે મને માર ખાવા દેવો છે . છોડાવવો નથી ? પછી મેં વીરજીને કીધું , હવે બસ કર ઘણું થઇ ગયું . અને વીરજી એ જમશેદને મારવાનું બંધ કર્યું .