સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,433 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
બહુ સુંદર, જૂની અને મીઠી વાતો
પ્રિય રિતેશ
તને નહીં ગમે પણ મારે બે ભાષામાં અને બે રીતની વસિયત નામા જેવી ગઝલો લખવી પડશે . ફક્ત મારા મનો રંજન માટે
इतना तो करना यारब जब रूह बदनसे निकले
साक़ी हो मय पिलाती जब रूह बदनसे निकले અને બીજું આ રીતે
इतना तो करना यारब जब रूह बदनसे निकले
गीताका शब्द लबोपर जब रूह बदनसे निकले
આતા, હું આશા રાખું કે રબ તમારી હાર એક ઈચ્છા પુરી કરે.
પ્રિય રિતેશ તારી ભાવના મને ગમી
ઘણી જાણીતી,કેટલીક અણજાણી તો કેટલીક તમારા સ રસ વ્યંગની વાતો વાંચી મઝા આવી
સાથે વિનંતિ કે વેબ ગુર્જરી પર અમારા ન.પ્ર.બુચજી (સ્વ નથી લખતા-તેઓ અમારા હ્રુદયમા જીવે છે) માટે વિસ્તારપૂર્વક લખશો.
મારો પ્રતિભાવ
સુંદર વ્યંગકાવ્યો
હાસ્યરસને અનુકૂળ એવી ભાષાશૈલીમાં અહીં પ્રગટ્યું છે. લેખકનો નર્મમર્મ પાછળનો ફિલસૂફ ચહેરો ગુજરાતી સાહિત્યમાં આજ દિન સુધી અપૂર્વ છે.એમણે પોતાના વિષે રમુજમાં ઘણું લખ્યું છે. તેમનો પોતાનો પરીચય…
[અનુષ્ટુપ] —ન.પ્ર.બુચ.
પ્રભુનો પુત્ર એ પામ્યો ક્રોસ અંત્ય કસોટીએ
ગણાઈ પૂર્ણ ઉત્તીર્ણ, ગયો શાશ્વત સ્વર્ગમાં;
પ્રભુનો પુત્ર હું પામ્યો ક્રોસ અંત્ય કસોટીએ
ગણાઈને અનુત્તીર્ણ રખાયો એ જ વર્ગમાં !
આવી જ સંગીત સમારંભને અંતે ગવાતી ભૈરવીમા આનંદથી છૂટા પડતા ગેય રચના-
યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.
ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.
ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.
ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.મેં ગાઇ છે.
આવા મુઠ્ઠી ઉંચેરા શિક્ષકો હોય તો પાયાની કેળવણીનો પાયો મજબુત બને.
તેમને કોટી વંદન
પ્રિય પ્રજ્ઞા બેન
સ્વ . ન . પ્ર બુચજીનનો ભેરવી છંદ મને ગમ્યો અને તેની કાવ્ય લખવાની શૈલી પણ ગમી . એના જવાબમાં લખવાનું કે
માગી માગીને ચીનગારી માગી એમાં શું કરી તેં કમાઈ
શિવ શંકર જેવો ભોળો નથી હું સ્તુતિથી જાઉં ફુલાઈ …સંતો ભાઈ સમય બાદ હરજાઈ …104
વાહ, આતાજી, મહાનલ પાસે માંગેલ એક નાનીસી ચિનગારીનૂં તત્વગ્નાન વ્યંગ-હાસ્યમા આપે સરળતાથી સમજાવી આપ્યું!!!
પ્રિય વિમળા બેન
થોડા વખતમાં એક ગઝલ તમારા માટે અને થોડાક બીજા મિત્રો માટે મોકલીશ જે હું મારી પ્રેકટીશ માટે બે લિપિમાં લખીશ .
તમારી કોમેન્ટ ઉત્સાહ વર્ધક હોય છે મને બહુ ગમે છે .તમે મને આનંદથી મારી વૃદ્ધા અવસ્થા પાર કરાવશો એવું લાગે છે .