સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 133,869 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
“I LOVE YOU”
અહીં “હું તેને પ્રેમ કરું છું” માં થી જો “I” એટલે કે “હું” ને અને “YOU” એટલે કે “તું” ને કાઢી નાખીએ તો માત્ર “LOVE” એટલે કે“પ્રેમ” જ રહે. અહી પ્રશ્ન ફક્ત હું અને તું નો જ છે; પ્રેમમાં હું અને તું હોય જ નહિં; ફક્ત પ્રેમ જ હોય.
……………..પુજ્ય મોરારી બાપુની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલું સુત્ર.
* * * * * *
ઓશો રજનીશના પુસ્તકમાંથી એક ઓશો સંન્યાસીએ પ્રેમ વિષે સંકલિત કરેલા કેટલાક અંશ નીચે મુજબ છે.
હ્નદય જ્યારે પ્રેમ પૂર્ણ બને છે ત્યારે જ વ્યક્તિત્વમાં એક તૃપ્તિનો ભાવ-એક રસ પૂર્ણ તૃપ્તિનો ભાવ જન્મે છે. જ્યારે તમે કોઈના માટે જરા પણ પ્રેમ પૂર્ણ થાઓ છે એ જ તૃપ્તિની ક્ષણો હોય છે. ત્યારે પ્રેમની કોઈ શર્ત હોતી નથી.
આપણો પ્રેમ જેમ જેમ વધતો રહે તેમ તેમ જીવનમાં કામની સંભાવના ઘટતી જાય છે.
પ્રેમ અને ધ્યાન બંને મળીને ઈશ્વરનું દ્વાર ખોલી નાખે છે.
પ્રેમ + ધ્યાન = પરમાત્મા
પ્રેમને ધ્યાનનો સંયોગ થાય છે ત્યારે પરમાત્મા ઉપલબ્ધ થાય છે અને આ ઉપલબ્ધિ જ બ્રહ્મચર્ય રુપે ફળે છે
પ્રિય પ્રજ્ઞાબેન તમે વાંચવા આપેલી મોરારી બાપુની અને ઓશોની પ્રેમ વિશેની વાત વાંચી .
મારો પૌત્ર રશિયા ફરવા ગયો . ત્યાં એને મોસ્કોમાં રશિયન યુવતી મળી એને ઈંગ્લીશ આવડતું નોતું પૌત્રને રશિયન ભાષા આવડતી નોતી . પણ એકબીજા વચ્ચે એટલો બધો પ્રેમ થઇ ગયો કે એક બીજાને પકડેલા હાથ છુટા પાડવાનું મન નોતું થાતું . વખત જતાં છોકરી અમેરિકા આવી , ચાર મહિના પછી લગ્ન કર્યાં હાલ તેઓ એક 8 વરસના દીકરાના માબાપ છે . દીકરો જયારે ગર્ભમાં હતો ત્યારે સૌ પ્રથમ તેઓએ મને ખબર આપી કે દાદા અમે તમને પર દાદા બનાવવાના છીએ .આઅ પણ પ્રેમ
આતાજી તમે પ્રેમ કરીને લગ્ન કરેલા કે લગ્ન કર્યા પછી પ્રેમ કરેલો? કેટલી ઉમ્મરે લગ્ન કરેલા? તમને પ્રેમ કરતાં કેવી રીતે આવડેલું? તમે ભાનુબા સાથે કઈ પહેલી સિનેમા જોયલી?
શાસ્ત્રી ભાઈ
મારા લગ્ન હું 16 વરસ કરતા થોડી વધુ ઉમરનો હતો ત્યારે મારા લગ્ન થઇ ગએલા। મને મુવી જોવાનો બહુ શોખ નોતો એટલે બહુ મુવી જોએલી નહિ ટી વી પણ હું બહુ જોતો નથી . તમારાં ભાનુબના મૃત્યુ પછી સોહામણી યુવતીઓ જોવાનો શોખ જાગેલો અને યુવતીઓ પણ મને બહુ ખુશ રાખતી . અને એ કારણે હું પ્રફુલ્લિત પણ રહેતો . મારી હરી ભરી તંદુરસ્તીનું આ એક રહસ્ય પણ છે . તે છતાં આ ઉમરે આવું શોભે નહિ માટે એ પણ મેં પડતું મુક્યું . લોક લજ્જાનું પણ ધ્યાન રાખવું પડે છે .
એક વાત તમને પૂછવાની છેકે કઈ ક્રુઝમાં મુસાફરી કરવી સારી છે .?
कभी रूठते हैं, कभी मान जाते है!
ऐसा भी होता है ।
પ્રિય સુરેશ ભાઈ
તમારી જાદુઈ ભાષામાં હું કશું સમજી શકતો નથી .