સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આ દીકરી કોની? એનું નામ લખો તો અમે પણ એને અંગેજીમાં બ્લેસિંગ આપીએ ને?
પ્રિય સુરેશ ભાઈ
આ દીકરી મારા મોટા દીકરા દેવના દીકરા ડેવિડ ની છે , મારી પ્રપૌત્રી giaana જેને હું ज़िया નાં ટૂંકા નામે બોલવું છું .જે મૂળ અરબી શબ્દ છે , જેનો અર્થ સૂર્યનો પ્રકાશ થાય છે . આ રણચંડી ज़िया એના મોટા ભાઈને મારી ભગાડે છે .મને બહુજ વ્હાલી લાગે છે . એનો મોટોભાઈ બહુ ડાયો દીકરો છે મારું કામ એ દોડીને કરે છે . જ્યારે जिया મનમાં આવે તો કામ કરે નહિતર જવાબ પણ નો આપે .
મેં એક દિવસ એને દેખતાં ફૂલ ઉપરથી લઈને ભમરો મારા મોઢામાં મુક્યો . અને રણચંડીની રાડ ફાટી ગઈ અને તે ધ્રુજી ગઈ .
બધા કવિઓની વાત તો ખબર નથી પણ હિમ્મતલાલ જોશી નામના એક કવિને હું ઓળખું છુ. એઓશ્રી પરમ સત્યવાદી છે. હરિશચંદ્રને પણ અસત્યવાદી છે એવા જ્ઞાની પણ છે. વારંવાર અસત્ય કહીને સત્ય ઠરાવી શકે એવા ચતુર પણ છે. એઓશ્રીની ઉમ્મર, દાઢી, મહિલાઓ પ્રત્યેની માયા બધું જ સત્ય છે. એઓ માત્ર એક જ અસત્ય ઉચ્ચારે છે. કોઈ શાસ્ત્રીની વારતાઓના ખોટા વખાણ કરવાની કુટેવ પડી છે. બાકી એ કવિરાજ સત્યવાદી જ છે.
પ્રવીન્કાંત શાસ્ત્રીની વાર્તાઓના ખોટા વખાણ કરવાની ટેવ પડી હશે . તો મારે કાઢી નાખવા માટે હિંમતલાલ જોશીને કહેવું પડશે . .