Daily Archives: જૂન 2, 2016

બધાજ કવિઓ સત્યવાદી હોય છે ખરા ?

IMG_1189
 જુના વખતમાં  જેસોજી અને વેજોજી  સરવૈયા  નામના બે બહારવટીયા  થઇ ગયા  . આ વાત મહમદ બેગડાના  સમયની કહેવાય છે   . જેસાજીના બાપનું નામ ક્વ્ટોજી હતું   . એના દુહા  છે  ,  દુહા બનાવવા માટેના નિયમ હોય છે  . દુહો  ચાર ભાગમાં હોય છે , દરેક ભાગમાં એક અક્ષરનો ઉચ્ચાર  સરખો  હોવો જરૂરી છે    , અને આ કારણે દુહામાં મીઠાશ આવતી હોય છે  .  દુહામાં  છેલ્લો પ્રાસ મળવો જરૂરી નથી   ,
 તેં માર્યા દળ મામદના  . ખૂટવયા  ખાગે
જેસા  લોબાન જે   , કીધો  મોંઘો  કવટા   ઉત (સુત  , પુત્ર )
એનો અર્થ એ છે કે  હે  કવટાજી ના   દીકરા  જેસા તેં મામદના  લશ્કરના  સિપાઈઓને    એટલા બધા મારી નાખ્યા છે કે  તેની કબરો ઉપર  ધૂપ  કરવા  માટેનો લોબાન  મોંઘો  થઇ ગયો છે  . લોબાન   ની માગ  વધી  ગઈ   , એટલે એના ભાવ વધી ગયા   .
તેં માર્યા દળ   મામદના  . ત્રણ્સેને   ઉપર  ત્રીસ  
પછી વધારી વિઘાવીસ   , કબ્રસ્તાનું કવટા   ઉત
  હવે  હિન્દી ભાષી કવિ  નો છંદ  આપને વાંચવા આપું છું   .
जदन  बाण राम गृह्यो तब ध्यान  छूट गया मुनियन को
खग पशु भे भए  अरु  जिव अकलायो जलको
तज गई  सननरि सेज  तेज भानन  में न रह्यो
इतनो काम रामे कर्यो  जदन बाण   रामे  ग्रह्यो
 સીતાના સ્વયમવર  વખતે  રામે શિવ ધનુષ્ય  જ્યારે ઉચક્યું  . ત્યારે  સૃષ્ટિમાં  કેવો ઉલ્કાપાત  મચી ગએલો  . તેનું વર્ણન  કવિએ કર્યું છે  . કે   ત્યારે  ઋષિ મુનિઓની  સમાધી તૂટી ગએલી  .અને પશુ પંખીઓ  ભયભીત થઇ ગએલા  એટલુંજ નહી    પાણીના જીવ જંતુઓ માછલા  વગેરે અકળાય ગએલા  ;.અને પોતાના પતિ  સાથે  સુતેલી   સ્ત્રી  પથારી  છોડીને ભાગી નીકળેલી     , અને સૂર્ય  નારાયણ  તેજો હીન થઇ  ગએલા ઝાંખા પડી ગએલા  .     આ કવિ જ્યાં ન પુગે રવી  ત્યાં  પુગે કવિ  .
અને  મહાભારતની  ચોપડા  વાળી  મુવી ઈંગ્લીશ title    ને    લીધે વિશ્વમાં  વધુ જોવાય છે  ,અને આ  લખનાર  કવિ વ્યાસ મુની છે  . કે જે  માછી મારની  કુંવારી દીકરી અને   પરાશર  ઋષિ નું   વર્ણ સંકર  સંતાન છે  .   હવે થોડું ટીખળ
દારુ પીધે દુ :ખ  ઘટે  સુખના ઉઘડે દ્વાર
 “આતા ” ક્યે એક બાટલો  પીજો સાંજ સવાર
આતાનું કહ્યું માનતા નહિ   ,  એની બુદ્ધિ  તેઓ 60  વરસના હતા  ત્યારથી  વૈ ગઈ  છે  . પણ   આ ડાહ્યા માણસ  નું  સાંભળજો
ग़लत  है  जाम दिलोंको  करार देता है
 वोतो  पिने वालोको   बे मोत मार देता है