સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,294 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
વાહ! આ અમદાવાદીને અમદાવાદી તાજિયા વિશે આજે જ આટલી બધી ખબર પડી.
પણ… તમારું આટલું બધું ભાષણ આપ્યું અને ઓબામાના ભાષણ વિશે એક શબ્દ પણ નહીં?
પ્રિય સુરેશ ભાઈ
અરે જો મને ઈંગ્લીશ સમજતા આવડતું હોત તો તમારા જેવો હોશિયાર ન હોત ?
આતાજી ,ચાલો અંબા મા ના નહી તો ઓબા-મા નાં દર્શન તો તમને અગવડ વેઠીને પણ થયાં એનો રાજીપો.
આ પણ ગમ્યું ….
ઓબામા જન્યુઅરિ 20017માં “ઉતર્યો અમલદાર કોડીનો ” થઇ જવાનો એક દોહરો છે કે ”
માગણ મેંલે લુગડે વૈશ્યા જોબન વેણ
કામેથી ઉતર્યો કામદાર ઈ લાગે દેખીતા દેણ દેણ = અર્ધું પર્ધુ બળેલ મડદું
અમદાવાદના તાજીયા જોએલા છે પણ એની માહિતી તમારી પએથી જાણી.
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
અનંત આકાશમાં ઊડવાવાળાં પક્ષીઓ અલગ અલગ પ્રકારના હોય છે. પક્ષીઓની આ ભિન્નતા એના રૂપ અને રંગની બનાવટની જ નહીં, પરંતુ એના ઉડાનના સામર્થ્યમાં પણ થોડુંક અંતર હોય છે. આકાશમાં ગરૂડ પક્ષી પણ ઊડે છે અને પતંગિયુ પણ ઊડે છે, પરંતુ ગરુડની ઉડાન ઊંચી હોય છે. જ્યારે પતંગિયાની ઉડાન સાધારણ હોય છે જે જિન ભગવનના ગુણોની સ્તુતિ ગણધરોએ કરી છે અને કવિઓએ પણ કરી છે. પણ એમના અનંતાનંત ગુણોનો પાર ગણધર પણ નહીં પામી શકે છે. તો પછી સાધારણ માણસની તો વાત જ નથી. ભગવાનના ગુણ આપણી બુદ્ધિથી અગમ્ય છે. જે રીતે આકાશ અનંત છે, તે રીતે ભગવાનના ગુણ પણ અનંત છે. એને પાર પામવો કઠિન છે. મેરુ પર્વત પૂરો સ્યાહીનો ઢગ હોય, સમુદ્રને સમાન મોટી વાવ હોય, કલ્પવૃક્ષની કલમ હોય અને પૃથ્વી જેટલો કાગળ હોય તથા લખવાવાળી સરસ્વતી હોય તો તે પણ સાગરોપમ સુધી લખતા રહે ત્યારે પણ પરમાત્માના ગુણોનો અંત નહીં આવી શકે. હરિ અનંત હરિ કથા અનંતા. રામના ગુણગાન કરવા પહેલા તુલસીએ પણ કહ્યું છે કે રામનો ગુણવાદ કરવો મારા માટે એટલો જ અસંભવ છે જેટલો કિડીઓને નદી પાર કરવી. જ્યારે કોઇ રાજા નદી ઉપર પુલ બનાવી આપે તો કિડીઓે પણ શ્રમ વિના નદી પાર કરી શકે છે. ભગવાનની સ્તુતિ કેમ કરવામાં આવે છે? સૂર્યનાં કિરણો જ્યારે કમળ ઉપર પડે છે તો કમળ વિકસીત થઇ જાય છે. તે હસવા લાગે છે અને પોતાની મહેક ચારે બાજુ ફ્ેલાવી દે છે. આ જ રીતે અનંત-અનંત કાળથી આપણો આત્મા કર્મજાળથી બંધાયેલો છે. ભગવાનની સ્તુતિ કરવાથી આપણો આત્મા પોતાના ગુણોથી વિકસીત થવા માંડે છે. એના પર પડેલી કર્મ રજ સાફ થઇ જાય છે. આજે આ એક પ્રશ્ર્ન થઇ શકે છે કે કર્મ પહેલા હતું કે આત્મા પહેલા હતો. આત્મા અનાદિકાળથી કર્મબદ્ધ છે, જે રીતે તલમાં તેલ, પુષ્પોમાં ગંધ અને દૂધમાં ઘીનો સંબંધ છે. આ જ રીતે આત્માથી કર્મનો સંબંધ પણ અનાદિકાળથી જોડાયેલો છે. સાધક ક્યારેક વિચાર કરે છે કે ભગવાન જ અમને સ્વર્ગ કે નરકનો ભેદ બતાવીને સુખ અને દુખમાં નાખે છે. ઇશ્ર્વર અમને દુ:ખ આપે છે. પરિવાર અમને કષ્ટ પહોંચાડે છે. પડોશી અમને સુખી નહીં રહવા દે છે અને ક્યારે આ પણ વિચાર કરીએ છે કે કર્મ જ આપણને નચાવે છે, પરંતુ ભગવાન ફરમાવે છે કે સાધક તારા વિચાર જ તને દુખ આપે છે. સંસારમાં કોઇ એવી શકિત નથી કે જે તમને કષ્ટ આપી શકે છે. કવિ લખે છે: માણસ પોતાના વિચારોથી દુ:ખી અને સુખી થાય છે. જીવ પોતાના કરેલા કર્મની સજા ભોગવે છે. બીજાએ કરેલા કર્મનો સંબંધ આ આત્માથી નથી. કર્મનું સ્વરૂપ ઘણું જ ઉંડું છે. આજે અજ્ઞાન દશામાં જઇને વ્યક્તિ વિચારે છે કે કર્મોના પરમાણું એક બીજાથી ચિપકી જાય છે. પિતાના કર્મ પુત્રને લાગી જતા હશે. અને પત્નીના કર્મો પતિને લાગી જતા હશે. આ વિચાર ગડબડ આત્માના છે. આપણે એક વિચાર કરીએ કે પિતા ભોજન કરે છે તો શું પુત્રનું પેટ ભરાઇ જાય છે. નહીં જે જમશે એનું જ પેટ ભરાશે. આપણે શુભ-અશુભ કર્મ કરીશું તો આપણે જ ભોગવવા પડશે
પમેશ્વર નો કોઈ પાર પામી શક્યું નથી .
એક પરમેશ્વર વિષે સંસ્કૃત શ્લોક છે .
य म ब्र्ह्मा वरुणें न रूद्र मरुत : स्तुन्वन्ति दिव्ये सतावै
વગેરે મતલબનો શ્લોક છે . એ તમને આખો આવડતો હશે .
President Obama Delivers the Rutgers University Commencement Address
May 15, 2016
આતા, પૌત્રીની ખુશીમાં આપ સામેલ થયા એની ખુશી જરૂર દેખાય છે !
વિનોદભાઈ પટેલે મને કોમેન્ટ આપી છે એમાં ઓબામાના ભાષણ નો વિડીઓ મુક્યો છે . જોવો હોય તો જોજે
પ્રિય રીતેશ
તાન્યાને તેની ગ્રેજ્યુએશન્ ખુશાલીમાં ડેવિડે ક્રુઝ યાત્રા પણ કરાવી બહામા અમો સૌ ગએલા .
વાહ, આનંદમાં ઉમંગ ભળ્યો !
મજા આવી ગઈ – દાદા