સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,361 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાજી, વિશ્વામિત્ર,મેનકા શકુંતલા કણ્વ ઋષિ ,દુષ્યંત અને ભરત (જેના નામ પરથી ભારત નામ પડ્યું ) એની વાર્તા ટૂંકમાં તમે સરસ સમજાવી દીધી હવે આ વાર્તાને આગળ વધારી શકુંતલા વિદાય માટે પણ લખો.
પ્રિય વિનોદભાઈ
હમણા હું મારા પગની સર્જક્રિને લીધે હું બેસી શકતો નથી . કોઈની મદદ વગર હું પથારીમાંથી બહાર પણ નીકળી શકતો નથી . બહુ થાકી જવાય છે .. હવે હું આગાળ ઉપર શકુંતલાને વિદાય વેળાની વાત લખીશ . આજકાલ માં હું ફીજીકલ થેરેપી માટે જવાનો છું .
પ્રિય વિનોદ ભાઈ
મને હવે થાક લાગે છે ઘણી વખત ખુબ લખેલું મારાથી ખોટું બટન દબાવવાના કારણે ભુસાઈ જાય છે . એટલે મારી તમને વિનંતી છે કે હવે શકુંતલાની વિદાય વેળાની વાત વિનોદ વિહારમાં લખો . અને હું વાંચીને એટલો ખુશ થઈશ કે કાલિદાસનું અભિનવ શાન્કુન્તાલ પોતાના માથે મૂકી જર્મન ગેટે નાચ્યો હતો . .
આતા, કાવ્ય બાદ હવે મહાકાવ્ય……? ખુબ સરસ !!!
મહાભારતની એક એક કથાઓ રસ જગાડે તેવી છે. મહાભારત ગ્રંથમાં જેટલા જીવન પ્રેરણા લક્ષી મેસેજ છે એટલા કદાચ બીજા કોઈ ગ્રંથમાં નથી. બાકી તો સિક્કાને બે બાજુ હોય જ !
પ્રિય રીતેશ
તારી વાત તદ્દન સાચી છે . વિશ્વનો કોઈ ગ્રંથ મહાભારતની બરોબરી કરી શકે એમ નથી . આ મુવીમાં ઈંગ્લીશ titlen હોવાથી ડેવિડ ને પણ ખુબ ગમે છે . મારી તંદુરસ્તી દિવસે દિવસે સારી થતી જાય છે . તમારા જેવા સ્નેહિઓઇનિ પ્રાર્થના નિષ્ફળ નહી જાય .