गुरु बृहस्पति के और बचन पढ़िए

ગુરુ બૃહસ્પતિ એ  તે વખતના  ટીલાં ટપકાં કરનારાઓને  ખુબ ઉતારી પાડેલા  .  જનતામાં પુજ્ય ગણાતા  અને વિદ્વાન તરીકે  પોતાની જાતને ઓળખાવતા  લોકોને  બૃહસ્પતિએ  અક્કલ વગરના  . આળસુ  અને જેઓને પુરુષાર્થ કરવો ગમતો નથી  . તેવા લોકો માટે ટીલાં ટપકાં એ આજીવિકાનું  સાધન છે  .  એવું કહેતા  . બૃહસ્પતિ  મોટી સભા ભરી  ભાષણ  નોતા આપતા  .કોઈ પ્રશ્ન પૂછે એને જવાબ આપતા હતા. પોતાની બુક  “ચાર્વાક દર્શન ” વાંચી જવાનું કહેતા  કદી દલીલ બાજીમાં ઉતરતા નહી  .  હું કહું છું  . એ સાચુજ છે  . એવો આગ્રહ    રાખતા નહી  .  કોઈ જિજ્ઞાસુએ  પ્રશ્ન કર્યો કે  સમર્થ પરાશર ઋષિના પુત્ર  વ્યાસ મુની  કે જેઓએ  વેદને ચાર વિભાગમાં વહેંચ્યો  ; 18 પુરાણ  18  ઉપ પુરાણ લખ્યાં  .  ભાગવત લખ્યું .    છ શાસ્ત્ર માનું એક શાસ્ત્ર  લખ્યું  . મહાભારત લખ્યું  . સ્વર્ગ નર્ક  નાં નામો  શોધ્યાં  . ક્યા સ્વર્ગમાં  કેવા પ્રકારની સુખ  છે એ વિષે લખ્યું  .એવી રીતે નરકમાં  ક્યા નરકમાં  કેવી કેવી યાતનાઓ છે  . વગેરેનું વિગતવાર  વર્ણન કર્યું  .  એ બધું ખોટું અને તમે કહો છો એ સાચું ?બૃહસ્પતિએ જવાબ આપ્યો કે  વ્યાસ મુની ત્યાં જાતે જઈને  તપાસ કરી આવ્યા હશે  . હુંતો પરમેશ્વરે  જે બુદ્ધિ આpi છે તેનો ઉપયોગ કરી મને જે ઠીક લાગ્યું છે  એ મેં લખ્યું છે , ફરી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે  તમે પરમેશ્વરનું  અસ્તિત્વ સ્વીકારતા નથી  . ઉત્તર  આપ્યો કે પરમેશ્વર એ  એક એવું શક્તિ શાળી તત્વ છેકે  જે ને  કોઈ ની ઉપમા આપી સહાય નહી કેમકે તે અનુપમ છે  , અને એનામાટે આપણે એને પરમેશ્વર  એવા નામથી ઓળખીએ છીએ  .
1 અખિલ બ્રહ્માંડ નો રચનાર અને એનું સંચાલન કરનાર  પરમેશ્વર  એક છે  .
તે સર્વવ્યાપી સર્વ શક્તિમાન  સર્વજ્ઞ નિરાકાર છે  .
3 તે સ્તુતિ નિંદાથી પર છે  ,
4 તે કોઈનું સંતાન નથી તેમજ  તેને કોઈ સંતાનનથી
5 તે જડ ચેતન  સર્વને  સ્વયમ  પ્રેરણા આપે છે
6 તેને કોઈ સહાયકની આવશ્યકતા  નથી  .

2 responses to “गुरु बृहस्पति के और बचन पढ़िए

  1. સુરેશ ડિસેમ્બર 23, 2015 પર 6:36 એ એમ (am)

    જો બ્રાહ્મણિયા ટેરરિસ્ટોએ બૃહસ્પતિ અને ચાર્વાકના વિચારોનો નાશ ન કર્યો હોત તો… કોલમ્બસની પહેલાં સૂરતના ખલાસી અને વેપારીએ અમેરિકા સર કરી દીધું હોત.

    • aataawaani ડિસેમ્બર 23, 2015 પર 6:57 એ એમ (am)

      પ્રિય સુરેશ ભાઈ તમારી વાત તદ્દન સાચી છે . અને હાલ કમ્પ્યુટર યુગમાં ઈંગ્લીશ ભાષાનું સ્થાન સંસ્કૃત ભાષાએ લઈ લીધું હોત , હું કોમેન્ટ નાખાનામાં મુકવા જાઉં છું તો વર્ડ પ્રેસ મારો પાસવર્ડ માન્ય નથી રાખતું એટલે તમને રીપ્લાય કરીને સતોષ માનું છું .

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: