સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,436 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાજી, સરસ બોધદાયક વાત કહી .શોધવા જઈએ તો સમાજમાં ભાદરવાના ભીંડા બહુ મળી આવે.
સાચી મગરૂરી જરૂરી છે પણ ભાદરવાના ભીંડા જેવી પાયા વગરની મગરૂરી બરાબર નહિ . વડ હોય એને શી પરવા છે .એને તો ભીંડાની દયા ખાવાની, બીજું શું ! અધુરો ઘડો છલકાય ઘણો .
તમારી વાડીનો ભીંડો સરસ તાજો દેખાય છે . ભીંડા અને બેસન નાખી બનાવેલી રગડા જેવી કઢી અને બાજરીનો માખણ લગાડેલો રોટલો હોય તો વાહ ભાઈ વાહ !
તાડના થાંભલા જેવી કેળાની લૂમ જોયા કરીએ એવી છે. ખાઓ પછી એટલા બધા કેળાંનું શું કરો છો ?
ભીંડાના ચિત્રમાં એક મોટો ભીંડો અને એક નાની ભીંડી જોઇને એમ થયું જાણે એક મા એના બાળકને ઉછેરી રહી છે ! કહેતી હશે બેટી ભીંડી , જલ્દી જલ્દી હું જતી રહું એ પહેલાં મોટી થઇ જા ! ભીંડાને વધતાં વાર નથી લાગતી. અમારા બેક યાર્ડ માં પણ એક વાર ભીંડા વાવ્યા હતા. પથરાળી જમીનને લીધે બહુ થતા ન હતા.
ભીંડો ભાદરવા તણો, વડને કહે : “સુણ વીર,
સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.”
“તું જા સરવરતીર”, સુણી વડ ઊચર્યો વાણી,
“વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.”
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.દલપતરામના આ કહ્યા બાદ અમારા વૈદ્ય કાકા કહે
ભીંડા ફક્ત એક શાકભાજી જ નહી પણ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરનાર આર્યુવેદિક ઓષધી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ભીંડામાં વિટામિન એ, બી, ઈ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને મેગ્નેશિયમ, પોટેશિયમ. કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. ભીંડાનુ સેવન કરવાથી આપણુ શરીર અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે.
ભીંડામાં રહેલા ચીકણા રેસાદાર ફાઈબર આપણા શરીરને સ્વસ્થ રાખે છે.
ભીડાનુ સેવન કરવાથી પેટ સંબંધિત રોગો જેવા કે પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટમાં ભારેપણુ અનુભવવુ જેવી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે અને સાથે આપણી પાચન ક્રિયાને પણ ઠીક કરવામાં મદદ કરે છે.
ભીંડાનુ સેવન કરવુ ડાયાબીટિશના રોગીઓ માટે પણ ફાયદાકારી સાબિત થાય છે.
ભીંડાના શાકનુ સેવન કરવાથી નેત્ર દ્રષ્ટિ તેજ થાય છે અને આંખો સંબંધિત રોગોમાંથી રાહત મેળવી શકાય છે.
વાળોની સારી કંડીશનિંગ માટે ભીંડાને પાણીમાં ઉકાળીને એ પાણીમાં લીંબુના કેટલાક ટીપા નાખીને વાળમાં લગાવો.
ભીંડામાં રહેલા લસદાર ફાઈબર અને કેલ્શિયમ હાડકાઓ માટે ફાયદાકારી હોય છે અને સાંધાના દર્દમાંથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
ભીંડામાં એવા એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે જે આપણી ત્વચા માટે ફાયદાકારી સાબિત થાય છે. ભીંડાનુ સેવન કરવાથી ચેહરાના દાગ-ધબ્બાથી રાહત મળે છે અને ચેહરાની કરચલીઓમાંથી રાહત મળે છે.
ભીંડાનું સેવન કરવાથી યુરીન ખુલીને આવે છે અને બળતરા પણ ઓછી થાય છે.
ભીંડા વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. તેનુ સેવન કરવાથી વજન ઘટવુ શરૂ થઈ જાય છે.
એક લૂમ કેળા કરતા જુઓ0:06
#YTBillionare: BANANA WALL
YouTube Billionaire with AronChupa દ્વારા
6 મહિના પહેલાં35 વાર જોવાઈ
This video is a part of the YouTube Billionaire project by Aron Chupa. Visit http://www.youtubebillionaire.com to turn your YouTube ..
રવિવારે બપોરે આતાનો ફોન આવ્યો. ભિંડાની વાત નીકળી. એમણે થોડું ગાઈ સંભળાવ્યું. કહેતા હતા કે સુરેશ જાની વગર એમની આતાવાણી સૂકાઈ જાય છે. સુરેશ જાનીની દાઢી માં વારંવાર હાથ નાંખવો પડે છે. હવે સવાલ એ છે કે સુરેશભાઈને દાઢી જેવું છે ખરું? આતા ય ખોટી ખોટી વાત કરતા થઈ ગયા છે. અમને બધાને ખબર છે કે જાની અમે દોઢ કલાક માથું ખજવાળીયે તોયે ના સમજાય એવું કોમપ્યુટરનું કામ અડધી મિનિટમાં કરી આપે છે. આતા બ્રહ્મભોજન કરાવી દો.