સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,294 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
માનન્ય આતાજી,
પાયલાગણ.
માનવતા અને પ્રામાણિકતાની મહેક પ્રસારાવતો આપનો લેખ બહુ ગમ્યો.
આપણા દેશના આવા ગ્રામ્ય સંસ્કારો ઍ દેશને જીવતો રાખ્યો છે. ભાઈ રિતેશ
આપની વિનંતિનો જરૂર અમલ કરશે. ને ેવુ થાય ત્યારે ઍમનુ કામ અમારા સુધી જરૂર
પહોંચાલશો ઍ અમારી વિનંતી.
haa ben hu jarurthi kahish
નણંદનાં દિકરાને પોતાનું સ્તનપાન કરાવી..
ધન્ય છે !
અમે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવતા અને સ્તનપાન અંગે પ્રચાર કરતા. હજુ પ્રસંગ આવે ત્યારે પ્રચાર કરીએ છીએ.સ્તનપાન નવજાત શિશુની મુખ્ય આવશ્યકતા છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તન પાન જ કરાવવુ જોઈએ. ઉપર થી આ સિવાય કોઈ પણ અન્ય પદાર્થ કે વસ્તુ કે પાણી પણ ન આપવા જોઈએ. વળી પ્રથમ બે વર્ષમાં શિશુનો શારીરીક અને ખાસ કરી માનસિક વિકાસ પણ ખૂબ ઝડપી રીતે થશે. આવા સમયે શિશુનું પોષણ યોગ્ય રીતે થાય તે ખૂબ જરુરી છે. સ્તનપાન આ તમામ જરુરીયાતો પ્રથમ છ માસ માટે પૂરી પાડે છે.ક્યારેક કોઇની સલાહ મુજબ પોતાના ધાવણની પૂર્તતા પર શંકા કરે છે. મુશ્કેલીની સાચી શરુઆત ત્યારે થાય છે જયારે આ નકારાત્મક વિચારો અને ચિંતાની અસરથી સ્તનમાં દૂધના ઉત્પાદન માટે જરુરી અંતઃસ્ત્રાવો નો મગજમાંથી સ્ત્રાવ ઘટી જાય છે અને ખરેખર દૂધનુ પ્રમાણ ઘટી જાય છે.બાળક જન્મ્યા પછીના થોડા સમયમાં સ્તન દ્વારા થોડું જાડું, પીળાશ પડતું દૂધ સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રમ કહે છે.આ પ્રવાહી અતિશય ઉપયોગી છે.કોલોસ્ટ્રમક મા દુધ કરતાં વધારે પોષણરક્ષણ હોય છે કારણ કે એ વધારે પ્રોટીન, વધુ ચેપ- રોધક ગુણવતા ધરાવે છે જે શિશુના જન્મ પછી તરત લાગતા ચેપના જોખમ સામે રક્ષણ આપવા ખૂબ મહત્વ રહે છે.એમાં વિટામિન ‘એ’નું પ્રમાણ પણ ઉંચુ હોય છે.-
તાજેતરના સમયમાં મોટાભાગની મહિલાઓ બાળકોને સ્તનપાન વધારે સમય સુધી કરાવતી નથી. વ્યાપક જાગૃતિ ઝુંબેશ અને તબીબોની સલાહ છતાં મહલાઓ સ્તનપાનમાં ખચકાટ અનુભવ કરી રહી છે.આપે લખ્યું તે પ્રમાણે
મહિલાઓને તેમની ખૂબસુરતીની ચિંતા છતાવી રહી હોવાના અહેવાલ મળ્યા છે.
અમને એક નિષ્ણાત તબીબ પાસે જાણવા મળ્યું કે સરોગસી દ્વારા બાળક મેળવનાર કે બાળકને દત્તક લેનાર મા બાળકને જન્મ આપી શકતી નથી, પરંતુ અડૉપ્ટિવ લૅક્ટેશન નામની પ્રોસેસની મદદથી તેને પોતાનું દૂધ તો પીવડાવી શકે છે.
…………………………………………
नाम रह जाएगा…
जब नाम नहीं धा, तब भी हम थे है
जब नाम मही रह जाएगा, तब भी हम होगे ।
अभी भी रात सो जाते है तो नाम मिट जाता है-समाज भी मिट जाता है ।
વાહ… આતા તથા પ્રજ્ઞાબહેન. આપના લખાણો વાંચ્યા વગર રહેવાતું જ નથી.
ઘણું સરસ તમને મારા લેખો ગમે છે .એ જાણી ધન્યતા અનુભવાય છે .
આતા,
આપના સુચન મુજબ મેં પહેલું ચેપ્ટર થોડું મોટું કર્યું છે. આ હેમકુંવર બેન વાળું ચેપ્ટર સોનામાં સુંગંધ ભળે તેવું સાબિત થશે. મેં મારા વિચાર અને લેખન સૂઝ પ્રમાણે લખ્યું છે. આપ તેને કાપકૂપ કે ઉમેરો કરીને વધુ આકર્ષક બનાવી શકો છો. તમે જે બ્લોગમાં લખો છો તે મને મોકલવાની જરૂર નથી. હું મારી રીતે ચેપ્ટર ઉમેરતો જઈશ.
ખાસ તો સાચા યશભાગી તમેજ છો. આશા રાખું કે દેશીંગાના દરબારમાં બુક દશ દિવસમાં પૂરી થઇ જાય. પછી તમે એને પબ્લીશ કરવા માટે મોકલી શકો છો.
વિમલાબેન ગોહિલ,
બુક તૈયાર થશે એટલે આતા આપણે મોકલી દેશે. નહીતો મને તમારું ઇમેલ એડ્રેસ આપશો તો આતાની રાજા લઈને હું મોકલી આપીશ.
પ્રિય રીતેશ
તું લખીશ એ બિલકુલ બરાબર હશે મારે એમાં સુધારો વધારો કરવાની જરૂર મને લગતી નથી .