સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 134,033 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
દુનીયામો ચોરી ચારે કોર
વાલ્મોથી રતી ચોરે સોનીડો પણ ચોર ,
ગજ કપડે ખીસું ચોરે દરજીડો પણ ચોર
દુનીયમો ચોરી ચારે કોર ,
વ્યાજની વાણીમાંથી મુદલ ચોરે ,શાહુકારો પણ ચોર
તોલ માપ માં ઓછું તોલે વેપારી [ગાંધીડો ] પણ ચોર
દુનીયામો ચોરી ચારે કોર
વાત માં થી વાત ચોરે આ, કવીઓ લેખકો પણ ચોર
ઘર્મોમાં ધાડ પાડી લક્ષ્મી ચોરે , સાધુ સંતો પણ ચોર
દુનીયામો ચોરી ચારે કોર
એકબીજાનો , રાજ ચોરે , અરે , રાજાઓ પણ ચોર
રૈયત , રૂઠે , કર ચોરે , આ ,પ્રજા ,પણ છે ચોર
દુનીયામાં ચોરી ચારે કોર
માખણ ચોરે , મટકી ફોડે ,આ કનૈયો પણ ચોર
દ્રોપદી ને વસ્ત્રો પૂરે ગોપીઓનાં વસ્ત્રો ચોરે,કાનજી ચોર
દુનીયામાં ચોરી ચારે કોર
माशूक़ आशिक के दिलको चोरे वोह भी पक्की चोर
प्रज्ञा बहन आपका कॉमेंट मुझे हमेंशा ताजगी बक्षता है . शुक्रिया
પોસ્ટ અને કોમેન્ટ બંને જોરદાર.
તમારો આભાર
પ્રેમ પરખંદા
આતો ઠીક પણ તેમાના કેટલાક યુવાનોએ નવી જીંદગી શરુ કરી તે વાતો પણ ઉમેરો.દા.ત., માનસીંગ છારા જેને તમે અને હું જાણિયે છીયે. તે બાપુ (રવિભાઈ) પાસે કેવો ચિત્રકાર થયો તે ઉમેરો -કનક્ભાઈ Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
From: આતાવાણી To: kanakr@yahoo.com Sent: Saturday, April 4, 2015 9:58 PM Subject: [New post] ચોરી કરવી એ પણ એક જાતની કુશળતા છે અને જોખમ પણ છે .AC #yiv3184366265 a:hover {color:red;}#yiv3184366265 a {text-decoration:none;color:#0088cc;}#yiv3184366265 a.yiv3184366265primaryactionlink:link, #yiv3184366265 a.yiv3184366265primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3184366265 a.yiv3184366265primaryactionlink:hover, #yiv3184366265 a.yiv3184366265primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3184366265 WordPress.com | aataawaani posted: “આપને ખબર હશે કે બ્રિટીશરોએ ગુન્હેગાર જાતિઓ તરીકે જેને લેબલ મારેલું એમાંના છારા , કેકાડી , વગેરે લોકો ચોરી કરવી એ પોતાનો જન્મ જાત ધંધો સમજતા હોય છે જેમ વસવાયાં વગેરે સોની ,લુહાર , સુતાર વગેરે લોકોનો પોત પોતાનો ધંધો એ જન્મ જાત હોય છે .એક છા” | |
છારાનગર પાસે સંસ્કાર કેન્દ્ર ચાલ્યું હતું એમાં છરાના છોકરા ભણતા હતા . શંકર શેરિય પટાવાળો હતો .તે 12 વખત જેઇલ્મા જી આવેલો તેને એક વખત સંસ્કાર કેન્દ્ર પાસેથી કીમતી વસ્તુ મળી એ એણે સંસ્કાર કેન્દ્રના હેડને સોંપી દીધેલી .
એક પારુ ગુલાબ નામનો એક જમાનામાં છારાઓનો મુખી હતો એણે એક વખત એક ગુન્હેગારને ફાંસી આપી દીધેલી આ વાત જયારે છારા ભટકતું જીવન વિતાવતા ત્યારની વાત છે . એનો દીકરો જાલમો અને એની જૂની વાઈફના દીકરાએ એક માજીની પર્સ તફડાવેલી જેમાં પુષ્કળ દાગીના હતા .
જાલ્માની નવી વાઈફનો દીકરો કિશન સંસ્કાર કેન્દ્રમાં ભણતો એને એક વખત ચાંદીનો કંદોરો મળ્યો એ કંદોરો એણે કેન્દ્રમાં સોપી દીધેલો .
માનસિંહ નામનો એક છારો યુવક કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્ર કામ શીખતો અને કુશળ ચિત્રકાર બનેલો . નાનું કરસન નામના એક છારાની દીકરી સંસ્કૃત ભણતી
આ નાનુએ જુનાગઢ નજીકના કોઈ ગામડાની ખેડૂતની દીકરીના ઘરેણા લઇ લીધેલા .એમાં એને સજા થયેલી .એની સાથે મારા કુટુંબી ભાઈનો ખાસ મિત્ર આલો ઓડેદારો જેલમાં હતો આલો મારો પણ મિત્ર હતો . આ નાનું કરિયાણાની દુકાન ચલાવતો .આલાના કુશળ સમાચાર નાનું મને ઘણી વાર પૂછતો .
બચુ નામનો છારો કાપડની દુકાન ચલાવતો .
છગ્નીયા ધનિયા નામનો છારો યુવાન એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો પણ તે વખતના પો ઈ બારોટે તેને પોલીસ સ્ટેશન સિવાય બહાર નોકરી આપેલીજ નહિ . જોકે થોડા વખત પછી એણે નોકરી છોડી દીધેલી પછી તે છરા લોકોમાં આગળપડતો ભાગ લીધેલો અને જુનું નામ ભુસાઈ ગએલું અને છગન ધનજી થઇ ગએલું .આ કોમેન્ટ હું ડો . કનક રાવળે મને યાદી અપાવેલી એટલે લખી શક્યો છું .