Daily Archives: જાન્યુઆરી 30, 2015

शराब पीनेसे तबीयतमे रवानी आए , इसको आता अगर पीले तो जवानी आए .

DSCN0997DSCN0075

મૃત્યુ પછી મારા મોઢા ઉપર અત્તરને બદલે
મારી માશુક્ના  આંસુ   છાંટ્યા એ #2ફોટો
અને મને ચેમ્બરમાં મુકીને અગ્નિ દાહ દેવા માટે
જે છોકરીએ વીજળી બટન દબાવ્યું એ મારી પોત્રી તાન્યા  ફોટો #1

मेरे अज़ीज़ अहबाब  , आज  मैं एक दूसरेसे खिलाफ  मेरे दो वसीयत नामा आपकी  खिदमतमे  पेश  करता हुँ १ मेरे शराबके खिलाफ दोस्तोके लिए  २ मेरे मयक़श दोस्तोके लिए  .
ये मेरा वसीयत नामा मेरे शराबके  खिलाफ  दोस्तोके लिए
मर जाउँ जब मैं यारो मातम नहीं मनाना
उठाके जनाज़ा मेरा chamber तक लेजाना
लाके chamber में मुझको उल्फतके साथ रखना
कोई एक लड़की आके  बिजली बटन दबाना
समंदरमें  मेरी अस्थि सब मिलके दाल देना
बच्चोको   तोफा देना गरिबोको दान देना

“आता ” को भूल जाना  समझो वो था फ़साना
उल्फत  तुम्हारी लेके  उकबाको  चला जाना
#२ ये मेरा वसीयत नामा मेरे मयक़श  दोस्तोके लिए है
मर जाऊं जब मैं यारो मातम नहीं मनाना
उठाके जनाज़ा मेरा नग्मा सुनाते  जाना       जैसे  न हरममे  न   सुकूँ  मिलता है  बुतख़ानेमे
चैन  मिलता है  साक़ी तेरे मयकानेमे
लाके लहदमे मुझको उल्फतके साथ  रखना
इत्तरके  बदले   मुंह  पर  माशुकका   अश्क छिड़कना         मेरे मरनेके बादमे  मातम  न मानना  ऐसा मैंने  खातों है  .  मगर मेरी  महजबीं माशूक  मेरी फुरकत  न सहन करनेके  कारण  बहुत रोएगी  उसकी आंखसे  सावन भादो
बरसेगा  वो अष्कका एक जाम भरके  मेरे मुँह पे छिड़कना  અરે રામનું નામ લે  એ તારી પ્રેમિકા  દેખાડો કરવા  બે આંસુડા સારશે અને પછી બીજા પ્રેમીની શોધના વિચારમાં ગરકાવ થઇ જશે  .  સાત ખોટનો  દીકરો મરી  ગયો હોય એની મા પણ  થોડા દિવસ  રો કકળ કરશે અને પછી હતી એવીને એવી થઇ જતી હોય છે  . આતા તું તારો પોતાનોજ વિચાર કરને ?
તારી અતિશય પ્રેમાળ પત્ની  ભાનુમતી  પરલોક ગઈ ત્યારે  તું એકાદ વરસ અર્ધા ગાંડા જેવો રહેલો અને પછી  ક્રુઝમાં સમુદ્ર યાત્રાએ ગયો  અને તેં  પ્રેમિકાઓ નોતી ગોતી કાઢી અને એની શેર શાયરી  નોતો  બનાવવા મંડી ગયો ?
क्रूज़मे  मिल माशुकने ऐसा  जादू किया
बीबी गुजर जानेका  जो गम था भुला दिया   .
तुर्बतमे मेरी आना शम्मा नही जलाना
अबे अंगूर भरके  सागर उछाल देना
“आता ” को याद करना  बाद: से जाम भरना
सागर बदल बदलके  पिलेना और  पिलाना
માતમ =  મૃત્યુ પાછળ રો કકળ કરવી   /// જનાઝા = અર્થી ///ઉલ્ફત = પ્રેમ //
ફસાના =વાર્તા ///  ઉક્બા = પરલોક //  તોહફા = ભેટ //  નગ્મા = ગીતો /// લહદ= કબર //
ઈત્તર = અત્તર /// માશુક = પ્રેમિકા  // અશક = આંસુ //તુરબત = સમાધિ  .કબર //શમ્મા = દીવો   // આબે અંગુર = લાલરંગની શરાબ // સાગર  = વાડકો  , છાલિયું //બાદ:= શરાબ //

મારાં બે પ્રકારનાં વસીયત નામા જોયા પછી શરાબના વિરોધી મિત્રો  બોલ્યા  .આ તમે બે પ્રકારનાં વસીયત નામા બનાવ્યાં એતો અમારા અને તમારા શરાબી મિત્રો વચ્ચે ઝઘડો ઉભો કર્યો કહેવાય  .શરબી મિત્રો કહે અમને આતા એ વસીયત નામામાં   ચોખ્ખું લખ્યું છે કે મને મારા મૃર્યું  પછી  મારા નશ્વર શરીરને દાટી દેવું  . અને અમને શરાબના વિરોધી મિત્રોને કહ્યું છે કે મારો અગ્નિસંસ્કાર કરવો  . આતા પણ કેવી વિચિત્ર ખોપરી છે આવા વસીયત નામા કોઈ દિ હોતાં હશે ? એક મિત્ર બોલ્યો આતાને મરવા તો દ્યો  . ત્યારે બધું થઇ પડશે  .  એમાં હું એક દિવસ મરી ગયો  , સજ્જન અને દુર્જન બધા મિત્રો ભેગાથયા  . અને મારી અંતિમ વિધિ માટે ઝઘડો થયો  .શરાબી મિત્રો કહે અમને શબ સોંપી દ્યો અમે એને દાટી દઈશું  .અમે એમના માટે સ્ટેનલેસ સ્ટીલની પેટી  પણ  તૈયાર રાખી છે  . શરાબના વિરોધી સજ્જન મિત્રો કહે શબને અમને   લઇ   જવા દો અમે આતાની મરણોત્તર  વિધિ અમે કરીશું  . અને પછી બાપુ રાજકીય પક્ષો ક્યારેક મારામારી અને ગાળા ગાળી  નથી આવી જતા એનું ઝઘડાએ મોટું રૂપ  લીધું પણ એક મારો મેક્ષિક્ન હતો એને વચ્ચેનો રસ્તો કાઢ્યો  .એ બોલ્યો  આટાના મૃત શરીરના  જરાસંધની જેમ બે ફાડિયાં કરો  એક ફાડિયું શરાબી મિત્રો લીજૈને ભલે દ્ફ્નાવે અને અર્ધા ફાડીયાનો શરાબના વિરોધી મિત્રો  ભલે અગ્નિ સંસ્કાર કરે  આ વિચાર બધાને ગમ્યો અને એ વિચાર અમલમાં મુક્યો  હવે આટાના શરીરના બે ભાગ કરવાનો કોઈનો જીવ નોટો ચાલતો એટલે એ કામ મેક્ષિક્ને કર્યું  એ chainsaw   લાવ્યો  . અને અટના મૃત શરીરના બે ભાગ કરી નાખ્યા  એકભાગ દારૂડિયાઓ લઇ ગયા અને બીજો ભાગ  સજ્જન મિત્રો લઇ ગયા એક જણ બોલ્યો સાધારણ રીતે મેક્ષિક્ન લોકો જાડી બુધ્દ્ધીના  કહેવાય છે  . એને આવો ડહાપણનો  વિચાર કેવી રીતે આવ્યો   . મેક્ષિક્ન્જ બોલ્યો સુરેશ જાનીની સંગતથી  હું બુધ્દ્ધી શાળી થઇ ગયો છું  . એક વખત ગોદાડીયે ચોરે  રમેશ પટેલ આકાશ દીપ વાળા  , કનક રાવળ  , વિનોદભાઈ પટેલ  વગેરે મિત્રોને ગોવિંદ પટેલે જેસરવા વાળા એ પોતાને ગોદડીએ  ચોરે ભેગા કરેલા  એમાં ચર્ચા અનેક પ્રકારની થતી હતી  .એમાં એક ભાઈ બોલ્યો  . આપને આતાને  મૃત્યુ લોકમાં પાછા બોલાવી લઈએ  અને એના માટે ચિત્ર ગુપ્તનો સંપર્ક એ મેલ દ્વારા સપર્ક સાધ્યો  ચિત્ર ગુપ્ત કહે આતા નાં  જીવ   નું શું કરવું  સ્વર્ગમાં મોકલવા   કે નરકમાં કે કઈ યોનીમાં મુકવા એની વિચારના ચાલે છે એટલે હાલ આતાનાં  જીવને કામચલાવ સ્વર્ગ અને નર્ક  વચ્ચે થોડી જગ્યા છે  ત્યાં રાખ્યા છે  .હવે એને પાછા મૂળ ખોળીયામાં તો નહિ મૂકી શકાય  કેમકે એનું અર્ધું શરીર તમે લોકોએ બાળીને ભસ્મ કરી નાખ્યું છે  . પણ એક ઉપાય છે એમને હું ભૂત બનાવીને પહેલા હતા એવાજ દેખાય  એવા બનાવીને એમને ઘરે phoenix  પાછા મોકલી શકું એમ છું  ,  બધાને એ ચિત્ર ગુપ્તનો વિચાર ગમ્યો અને  એટલે ચિત્ર ગુપ્તે ભૂત બનાવીને  આતાને ઘર ભેગા કર્યા  .