સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 144,334 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આદરણીય વડીલ શ્રી આતાજી
જેઠાકાકાએ ભેર ભેર બહુચરમાતાની બોલાવી પાખંડીને
પાશેરનો કરી દીધો.
વાહ આતાજી વાહ
પ્રિય ગોદડીયા ચોરાના અધિષ્ઠાતા
તમારા જેવા વાર્તાકાર , કવિ ,ચિત્રકાર માણસને મારા જેવા વયો વૃદ્ધ માણસનું લખાણ ગમે એનાથી વિશેષ મારે બીજું શું જોઈએ ધન્યવાદ સાથે આભાર
યાદ આવે
મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.
– મૂકેશ વૈદ્ય
પ્રિય પ્રજ્ઞા બેન
મુકેશ વૈદ્યની વાત વાંચી
ગામડામાં મેં એક ભાઈ પાસેથી સાંભળ્યું .
ચેતન જડને જાચવા બેઠું કે તું મને કૈક દે ( પછી જડને વાચા ફૂટી ) તેં બેસાડ્યું હું બેઠું તારી એક ફૂટીકે બે
આવે નાગપાંચમ નાગદેવ પૂજે ગારાના નાગલા બનાવેજી
જીવતો નાગ જો નીકળે ઘરમાં તો બંધુક વાલાને તેડાવે જી
આતાજી આપની વાતના દરેક ફકરા અને દરેક ફકરાની દરેક પંક્તિ એવો રસ જમાવે છે કે જાણે રહસ્ય કથા વાંચતા હોઈએ અને હવે શું થશે એ જાણવાનો તલસાટ વધે. ૨૦૧૫ના પ્રારંભ કાળે આપને સાદર વંદન.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
આપ જેવા સમર્થ લેખકને મારા જેવાની વાતો ગમે છે .એથી રૂડું મારા માટે બીજું શું હોઈ શકે >?.
બહુજ ઉત્સાહ પ્રેરક કોમેન્ટ કહેવાય .