एक पत्थरको जब भगवानकी मूर्तिमें तब्दील करदिया गया. तब वो बुतसाज़ (मूर्ति बनाने वाला )को अश्क बहकर कहता है.

क्यों बनाया भगवान  बनाके मेरा  क्यों किया अपमान
बुतसाज़ क्यों बनाया भगवानजी    १
 पहाड़ोकी छोटी पर था जब मन था मसतानजी   
पंछी मुझ पर बैठ करके गाते मधुरे गान  … बुतसाज़   २
कायाको क़ुर्बान  कर  बनाने देतो मकानजी
हरी होनेके बाद  मुझको  लेने पड़ते दान। …बुतसाज़  ३
काट कुटके खड़ा किया  मुझे पूजने लगे इन्सानजी
मेवा मिसरी भोग लगाके  मांगने  लगे वरदान। …बुतसाज़  ४
चन्दन पुष्प चढ़ाके मेरा खूब किया सनमानजी
हीरा मोतीके  जेवर  डाल मुझे कर दिया  बंदीवान। … बुतसाज़  ५
फिरसे मुझको  पत्थर होना  नही चाहिए सनमानजी
“आता श्री ” मेरी बिनती  सुनो  मुझे रहने  दो पाषान  … बुतसाज़  ६
बुतसाज़= मूर्ति बनाने वाला

4 responses to “एक पत्थरको जब भगवानकी मूर्तिमें तब्दील करदिया गया. तब वो बुतसाज़ (मूर्ति बनाने वाला )को अश्क बहकर कहता है.

  1. pravinshastri ડિસેમ્બર 30, 2014 પર 8:31 પી એમ(pm)

    મેં તમારી આ પોસ્ટ ફેસબુક પર શેર કરી છે.

  2. pragnaju ડિસેમ્બર 31, 2014 પર 7:40 એ એમ (am)

    चन्दन पुष्प चढ़ाके मेरा खूब किया सनमानजी
    हीरा मोतीके जेवर डाल मुझे कर दिया बंदीवान। … बुतसाज़ ५
    फिरसे मुझको पत्थर होना नही चाहिए सनमानजी
    “आता श्री ” मेरी बिनती सुनो मुझे रहने दो पाषान … बुतसाज़ ६

    वाहवाहवाह
    ………………………………..
    वाह री दुनिया
    करते है मोल भाव भगवानकी मूर्ति खरीदते वक़्त ,
    और फिर उसी मूर्ति से घर मेंकरोडो मांगते है!

    • aataawaani ડિસેમ્બર 31, 2014 પર 8:58 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન
      આપણામાંના ઘણા લોકો ભગવાનને પોતાના જેવો સમજે છે ,એટલે એમને લાંચ આપીને પોતાનું કામ કરાવવા માગે છે .એક મારા જેવો ગણપતિદાદાને મંદિરે ગયો .એક નાળીયેર લેતો ગયો અને ભેગી એની ગ્રેટ ગ્રાન્ડ ડોટર જીઆના ને લઇ ગયો .અને સુરેશ જાની જેવાએ મંત્ર શીખવેલો એ બોલ્યો ,आवाहनं न जानामि न जानामि तवार्चनम् .અને પછી શ્રીફળ વધેર્યું .ત્રણ ચાર નાનકા કોપરાના કકડા મૂર્તિ આગળ મુક્યા . અને થોડી વાર પછી એ ક્ક્ડાને લઈ લેવા માટે કીધું .ગીગી આ શેષા લઇ લે . અને પછી બોલ્યો હે ગણપતિ દાદા હું તો સાવ અજ્ઞાની ગતા ગમ વગરનો માણસ છું . પ્રભુ મારા ઉપર કૃપા કરો અને મને વોલ્વો કાર અપાવો . અને પછી દાદા મૂર્તિમાંથી પ્રગટ થયા અને પોતાનું સુંઢ થી ભગતની ગરદન પકડી ,અને બોલ્યા એલા હું ઉંદર ઉપર હરું ફરું છું . અને તુને વોલ્વો માંગતા શરમ નથી આવતી ? અને પાછો કહે છે કે હું કાલા ઘેલો છું . તું જો કોપરું મારી મૂર્તિ આગળ મુકીને કાચલીયું ઘેર લઇ ગયો હોય તો હું માનું કે તું કાલા ઘેલો છો . એવું બોલી દાદાએ સુંઢ થી આઘો હડસેલી મુક્યો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: