સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,362 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
મનાન્ય આતાજી,
પ્રણામ. આ મારી બહુ ગમતી કવિતા છે. નિશાળામાં પ્રાર્થના વખતે બહુ ગાતા.
હજુ આજે ૬૮ ની ઉમરે આ પ્રાર્થના મનને બહુ શાંતિ આપે છે
“વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી ..મહાનલ એકજ દે ચિનગારી “.
પ્રિય વિમલા બેન
આ કવિતા ગાંધી બાપુને પણ બહુ ગમતી એમની પ્રાર્થના પોથીમાં આ કવિતા છે .વિમલાબેન તમેતો મારા દીકરા કરતાં પણ નાની ઉમરનાં છો . તમને તો મારે દીકરી કેવાં જોઈએ . બેન કહેવાને બદલે . આતા ના શુભાશિશ
પ્રિય વિનોદભાઈ
મહાનલની એકજ ચિનગારી તો બસ થઇ પડે . જીવન પ્રકાશિત થઇ જાય .
હરિહર ભટ્ટ ભાવનગરના એક મંદિર નાં રાતના વખતે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે આ હૃદય સ્પર્શી કાવ્ય લખવાની સ્ફૂરણા થએલી .
મને પ્રિય ભૈરવી રાગનું સ્વ. હરિહર ભટ્ટ લિખિત આ સુંદર કાવ્ય મને પણ બહું ગમે છે.
સૂર્ય જેવા મહાનલ ભગવાનના પ્રકાશની એક માત્ર ચિનગારી પણ જો મળી જાય તો ભયો ભયો.
હાઈસ્કુલમાં હતો ત્યારે સ્કુલના વિદ્યાર્થીઓના હસ્ત લિખિત સામયિકનું નામ ચિનગારી રાખ્યું હતું
અને હું એનો તંત્રી હતો એ યાદ આવે છે .
શ્રધાંજલિ રૂપે આપે રજુ કરેલ કાવ્ય તો દિલમાં ધરબી જાય તેવું છે. પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે આને પ્રાર્થના રૂપે ગાતા. ત્યારે તો શબ્દોને સમજતા નહિ પણ લયને સમજીને ગાતા ખુબ આભાર આતા.
પ્રિય રીતેશ ભાઈ
થોડા વખતમાં હું તમને એક ગજલ મોકલીશ , બહુ જૂની છે . કદાચ તમે સાંભળી પણ હશે . જે ઉર્દુ , અને હિન્દી , અક્ષરોમાં મેં લખી છે અને એનો અર્થ ગુજરાતીમાં લખ્યો છે .મને લાગે છે કે તમને વાંચવી ગમશે .
ચોક્કસ મોકલશો મેં આપને ઈમેલ કર્યો છે જેના જવાબ બદલ આભાર.
મને લોકોને જવાબ આપવો ગમે છે। ક્યારેક ભુલીજવાય છે .એ વાત પણ ખરી છે .
આદરણીયશ્રી આતાજી
સાદર જયયોગેશ્વર
સૌના હૈયે મઢેલી આ પ્રાર્થના થકી કેટલીય પેઢીને શાતા મળી છે. આપતો વટવૃક્ષ જેવા બહોળા પરિવાર સાથે નેટ જગતે મીઠડો લ્હાવો દઈ રહ્યા છો.
રમેશ પટેલ(આકાશદીપ)
प्रिय रमेशभाई
આતાના જય યોગેશ્વર હું સ્વાધ્યાયમાં હમણાથી નથી જઈ શકતો મેં એક મારા મનના આંનંદ માટે સ્વાધ્યાયની કવિતા બનાવી છે . જોકે મને તમારા જેવી ગોવિંદ ભાઈ જેવી સરસ કવિતા બનાવતાં નો આવડે એટલે મારા કાવ્યને આપ જોડિયું કહેવાય .
સ્વાધ્યાયનો પરિવાર આખા જગમાં ફેલાણો જો
ગીતાનો સંદેશો હૈયે ધારીરે યોગેશ્વર પ્રભુની કૃપા એના માથે જો
સ્વારથ વિણ સેવાનો બોધ ગીતામાંથી લીધો જો
માનવીની માનવતા વિક્સાવીરે યોગેશ્વર પ્રભુની કૃપા એના માથે જો
દુહો == સ્વાધ્યાય કેરા સંગથી પામર પડછંદ થયો
ઉદાસીન અર્જુન પણ મેદાન મારી ગયો