સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
Pingback: ભાનુમતીના જોક | હાસ્ય દરબાર
હવે તો ઘેર બેઠે રોટલો ને બક્કી બેય ખાવ છ. ભારે નસીબના બળિયા.
આતાજી અને ભાનુબેનની જોક વાંચીને મજા આવી ગઈ , પ્રસન્ન દામ્પત્યમાં આવી એક બીજા માટેની જોક
ની છૂટ હોય તો સંસાર અસાર નથી બનતો , હળવાશથી જીવાય છે.
વાહ ભાનુમતી વાહ તુંતો સ્વર્ગમાં બેઠી બેઠી એ જોક સંભળાવે છે અને મિત્રોને રાજી કરે છે .હવે મને તારો જોક કહેવા દે .
એક વખત હું રેશ્નીન્ગની દુકાને કેરો સીન લેવા લાઈનમાં ઉભો હતો અને મારી સાળી અને મારી ભાભી ઘરે આવતાં હતાં . એ મને જોઈ ગયાં મારી સાળી બોલી તમે આ ભાવેસરના બાવા નાં જેવી દાઢી મુછ રાખી છે ભૂંડા નથી લાગતા .જવાદ્યો મને ઘરે મારી બેનને કહું કે બેન તમે મારા બનેવીને કંઈ કેતાં નથી .કેટલા ભૂંડા લાગે છે .
એ ઘરે ગયાં અને હું નજીકની વાણંદ ની પેઢીએ ગયો અને લાખા વાણંદ કીધું લાકા શું કયો છો કાકા આ દાઢી નાંખ્ય કાઢી નહીતર આજે બે વીજળીઓ મારા ઉપર ખબકવાની છે લાખો અસ્ત્રો સજાવવા માંડ્યો મેં કીધું એલા ભાઈ ખાલી મશીનજ ફેરવી દે કે જેથી અઠવાડિયાથી દાઢી નો કરી હોય એવું લાગે . હું તો આવીને કેરોસીનનું ડબલું લઈને લાઈનમાં ઉભો રહ્યો એટલામાં ઘરવાળી .સાળી અને ભાભી આવીયું . મને જોઇને ઘરવાળી એની બેનને કહે . ક્યા દાઢી ઇતો આલ્સુના પીર છે એટલે અઠવાડિયાથી દાઢી નથી કરી એટલે એવા દેખાય બાકી મને પૂછ્યા વિના દાઢી નો રાખે . મારી સાળી અને ભાભી બંને જનીયું ઝાંખી ઝપટ થઇ ગયું .ઘરે આવ્યા પછી મારી ભાભી હું એકલો મળ્યો ત્યારે બોલી આ તમે ખરી મારી દેરાણીને શીશામાં ઉતારી છે મેં કીધું ભાભી ત્રણ વરસ થયા તમારી દેરાણીએ મારા મોઢા સામું જોયું હોય તો ખબર પડેને કે દાઢી છેકે નથી .
મિત્રો મેં એક લેખ વર્ષો અગાઉ ગુજરાત ટાઈમ્સમાં લખેલો “પ્રસન્ન દામ્પત્યનાં મધુરાં રમુજી સ્મરણો ” જે દર્પણમાં પણ પસિદ્ધ થએલો જો યાદ હોય તો વિજય શાહને ખબર હશે ,
‘પ્રસન્ન દામ્પત્ય’ના સંદર્ભમાં પરંપરાગત વિચારોને ઝાઝું મહત્ત્વ ન અપાય. કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ પૂર્ણ ન હોઈ શકે, પણ પ્રસન્ન દામ્પત્ય માટે પાયાની વસ્તુને પરસ્પર પ્રત્યેની વિશુદ્ધ પ્રીતિ, નિર્મળ લાગણી, સુખી થવા માટે થોડુંક જતું કરવાની તૈયારી, ક્ષમાભાવ, અહંકારનો ત્યાગ, અધિકાર પ્રિયતાને બદલે અનુકૂલન.જીવન જીવવું એ પણ એક મહાન કલા છે અને દામ્પત્યને મધુરતા બક્ષવી એ પણ એક અનુપમ કલા છે.તે આતાજીના જીવનના આવા રમુજ દ્વારા માણી શકાય
મારા ગુરુ કહેતા, “જ્યારે ”હિન્દુ મુસ્લીમ ભાઈ ભાઈના નારા લગાવવામાં આવે ત્યારે સમજવું કે હિન્દુ મુસલમાનો વચ્ચે સંબંધો સારા નથી અને એટલે જ નારા લગાવવામાં આવે છે. નહીંતો નારા લગાવવાની કોઈ જરુર નથી.” ક્યાંક આ મધુર દાંપત્યજીવનના નારા પણ…..?
જો કે અહીં આતાજીની વાત જુદી છે. પત્નીનો વિયોગ લાંબો થાય ત્યારે કડવી યાદો પણ મીઠી લાગે. જેમ બહુ સમયથી પાણીપુરી ખાધી ન હોય ત્યારે પાછું ખાવાનુ મન થાય તે સ્વાભાવિક છે.
ઓ, શરદ બાપુ!
એ પાણી પુરીની યાદ કાં દેવડાવી? ૨૦૦૦ પહેલાં રસ્તાની બાજુમાં ઊભા રહી; સાવ નાની રકાબી હાથમાં ઝાલી, પેટ ભરીને આરોગવાની બધીય મઝાઓ હવે ગઈ, તે ગઈ જ.
હવે તો આ અમેરિકન બની ગયેલા ખોળિયામાંથી બધી ઇમ્યુનિટીયું ભાગી ગઈ છે! સદગત ઇમ્યુનિટીયું !!
આ વખતે અહી આવો ત્યારે પાછી પાણીપુરી ખવડાવીશ. આપણે મિનરલ વોટરમાંથી પાણી બનાવશું.જોઈએ બગડેલી ઈમ્યુનિટી શું બગાડી લે છે? બહુ બહુ તો અહીં માધોપુરમાં મોત આવશે. તો એવું સદભાગ્ય ક્યાં કે જે ભુમિ પર ૨૦-૨૫ સતગુરુઓ આવી ચુક્યા હોય અને એક જીવંત સતગુરુની હાજરી હોય તે સમયે તે ભુમિપર મૃત્યુ આવે? અહીં આશ્રમમાં કોઈ મૃત્યુને વરે તો અમે તેના દેહને અહીં ત્રણ કિલોમીટર દુર મધુબંતી નદી છે જ્યાં ત્રિવેણી સંગમ ઓજત અને ભાદર નદી સાથે થાય છે ત્યાં લઈ જઈને તેના દેહને અગ્નિદાહ આપીએ છીએ જેથી આત્મા સીધો સ્વર્ગે જાય. બોલો પાણીપુરી તમારા સ્વર્ગ મેળવવાનુ કારણ પણ બની શકે છે. મફત પાણીપુરી ખાવો અને મફત સ્વર્ગનો લ્હાવો ઊઠાવો/ બોલો અમદાવાદી જીવને ગમે તેવી વાત છે ને?
એ ભાઈ! ( જરા દેખકે ચલો !!)
એવી પાણી પુરી તો મારી વ્હાલી મને અહીં પણ ખવડાવે જ છે – બહુ પ્રેમથી.
પણ રસ્તાની બાજુમાં .. આપનારના પસીના સાથેની એ અમદાવાદી લિજ્જતની વાત છે !!!
શરદભાઈની વાત ખરી છે કે લાંબા વિયોગ પછી કડવાશ પણ મીઠાશમાં ફેરવાય જતી હોય છે .અને હાલ હું એની યાદો યાદ કરીને મારી શક્તિ ટકાવી રાખું છું .
એ માનતા માને એ પણ ભગવાન રાજી થઇ જાય એવી હોય છે . હું કંઈક ગોતવા ઘરમાં ફાંફાં મારતો હોય તો તે પૂછે શું ગોતો છો? હું કહું પેન્સિલ ક્યાંક આડા અવળી મૂકી ગઈ છે તે હાથ આવતી નથી . એ તુર્ત અમારાં કુળદેવી(ખરેખર તો એ મારાં ગ્રેટ ગ્રાન્ડ મધર હતાં)ની માનતા કરે જોડ નાળીયેર અને જોડ દીવાની અને થોડી વારમાં પેન્સિલ મળી જાય એટલે ભાનુમતી બોલે જોયો ચમત્કાર ?( કુળદેવીને અમે બા માવડી કહીએ છીએ ) બા માવડી તો હાજરા હજૂર છે . બા માવડીએ દાતણ કર્યા પછી સૂર્ય દેવને પ્રાર્થના કરી કે હે સૂર્ય નારાયણ મને આ દુ :ખ માંથી મુક્તિ અપાવ્ય . અને જેવા ઘરમાં પ્રવેશ્યા કે તુર્ત સર્પે દંશ દીધો . એમના દીકરાની માથાભારે વહુ નો (મારી ગ્રાન્ડ મધર ) ત્રાસ હતો .
આવા જોક્સ વાંચવાની બહુ મજા આવી….
હાહાહાહાહાહાહાહાહાહાહા