સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 133,869 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ગાયચારા તો ચરી ગયા બિહારી કલયુગીલલવા લાલુ પ્રસાદ.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
શ્રી કૃષ્ણ યાદવ હતા તેઓ ગાયો ચારીને ગાયોનું પેટ ભરતા ,
આ કલયુગી યાદવ લલ્લુ ગાયોનો ચારો પોતે ખાઈ ગયા અને પોતાનું પેટ ભર્યું .
પણ લલ્લુને એટલા સારા કહેવા પડે કે ગાયોને નથી ખાય ગયા .
વો દિન કહાં? !
અમારા ગ્રેટ ગ્રાન્ડ સન પણ નૈ દેખે !!
પ્રિય સુરેશ ભાઈ હવે ભગવાન અવતાર લ્યે તો એ મનુષ્ય જેવો વર્તાવ વર્તીને લોકોને નહિ શીખવે એવી લીલા નહિ કરે પણ આકાશમાં વાદલાઓથી દેવતાઈ અક્ષરો લખશે જે દરેક માણસને પોતાની ભાષામાં વાંચવા મળશે . અને એમાં બધો ઉપદેશ હશે . અને રાત્રીના વખતે તારાઓની અક્ષરોમાં રચના કરશે . એટલે કથાકારોને કથા કરી કરીને લોકોનું માથું પકાવવાનું નહિ રહે . અને મારા જેવા ને એવું કહેવાનો વારો નહિ આવે કે
બહુ કથાઓ સાંભળ્યા પછી બેડ મારી ગઇ મતિ
સાચી વાતો કમ હતી પણ ખોટી વાતો બહુ હતી