સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 143,486 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
रोटी की तलाश में,
आंखें फैलाये इंसान को।
कभी पशु न समझो,
जब तुम्हारा पेट खाली होगा,
तुम भी ऐसे ही नज़र आओगे।
दरियादिल बनकर देखो,
उपवास और भूख के अंतर को।
तभी समझ नहीं पाओगे,
मेरी रोटी किसने खाई।
आदमी तो मेरे साथ था,
आजादी तो मिल गई।
यह गौरव कहाँ जुगाएगा,
रोटी बेचकर न तो खा जाएगा।
स्वतंत्रता की आजादी रोटी नहीं,
मगर, कहने का कोई शब्द नहीं।
पर कहीं भूख बेताब हुई,
तो आजादी की खैर नहीं।
हो रहे खड़े आजादी को,
जकड़ रहे गुलामी की ज़ंजीरो को।
સવૈયા છંદમાં અમારે ભણવામાં આવતી એક કવિતા યાદ આવી ગઈ.
—
સૂરજદેવે આંખ ઉઘાડી, હિંગળોકશી ઉગતે પ્હોર
બીવડાવીને રાત ભગાડી, મુકી કાજળ કાળી ઘોર.
મારા વહાલા ગુરુ મહારાજ તમારા શીખ્વાડીયા પ્રમાણે આ તમારો ભૂલકણો વિદ્યાર્થી જાતે બ્લોગમાં લખવા માંડી ગયો .એની તમે શાબાશી તો નો આપી ? જરાક ભૂલ કરું તો અંગુઠા પકડાવો છો ,
ખુબ સુંદર રચના આતા… હૃદય સ્પર્શી…. હૃદય દ્રાવક..
પ્રિય યુવરાજ
તારું લખાણ મને બહુ ગમ્યું છે .તારા લખાણનો એકજ શબ્દ અસરકારક હોય છે .
ઘણા વખત પેલાં તે મારી ગજલનો જવાબ આપેલો કે “આતા મસ્ત આતાની ગજલ મસ્ત ”
એ વાક્ય મને હજુ સુધી ભુલાતું નથી .
મેં ગુગલ મારાજને પ્રશ્ર્ન કર્યો અને આતાવાણી લખી શોધવા બટન દબાવ્યો.
Search Results
About 2,230 results (0.28 seconds)
આતાવાણી
https://aataawaani.wordpress.com/
Translate this page
ब्रुहस्पतिका सहायफ़ कहना है कि… वेद, उपनिषद, छ:शास्त्रों, ऐसी किताबें. यकीं करने के काबिल नहीं है । सिर्फ इन्सान की जहन यकीन के काबिल है । जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म हो जाता है । इन्सानके जिस्मसे कोई शे बहार निकलकर जिन्दा नहीं …
પ્રિય વી કે વોરા ભાઈ
બૃહસ્પતિ વિષે થોડું લખાણ જે આતાવાણીમાં છે .તેનો હું ભાવાર્થ લખું છું .
ઇસ્વીસનથી આશરે 600 વર્ષ પહેલાં ભારતમાં એક બૃહસ્પતિ નામે સુધારક (ક્રાંતિકારી ,તત્ત્વવેત્તા )થઇ ગયો .એણે ભારતના છ શાસ્ત્રો ,વેદ , ઉપનિષદ , પુરાણો ,રામાયણ ,મહાભારત , વગેરે બુકોનો અભ્યાસ કર્યો .પછી એક બુક લખી આ બુક લખવામાં તેને લોકાયત નામના માણસે મદદ કરી . જે છ શાસ્ત્રો છે .તે દર્શન તરીકે પણ ઓળખાય છે .બૃહસ્પતિએ જે બુક લખી એને આ શાસ્ત્રોની લાઈનમાં મૂકી દીધી ,અને એનું નામ ચાર્વાક દર્શન રાખ્યું .ઉર્દુમાં બુકને સહાયફ કહેવાય છે , તેમાં બૃહસ્પતિને યોગ્ય લાગ્યું એ લખ્યુંછે
કોઈ માણસે એને કહ્યું કે યજ્ઞમાં જે પશુઓનું બલી દેવાય છે .એ પશુ સ્વર્ગમાં જાય છે .બૃહસ્પતિએ એ માણસને જવાબ આપ્યોકે તું તારા પિતાને યજ્ઞમાં હોમીને શા માટે સ્વર્ગમાં નથી મોકલતો , બીજું કોઈએ કીધું કે અહી બ્રાહ્મણોને ,કાગડા કુતરા ગાયને ખવડાવ વાથી એ ખોરાક સ્વર્ગમાં ગએલાં પિતૃઓને મળે છે , એને બૃહસ્પતિએ જવાબ આપ્યો કે
ભોયતાળીએ રહેતા માણસને ખવ ડાવવા થી ઉપરના માળે રહેતા માણસને ખાવાનું મળી જવું જોઈએ .
વધુમાં પોતે કહ્યું કે મારા ચાર્વાક દર્શનમાં લખેલું બધું સાચુજ છે એવું માની ન લેતા તમારી બુદ્ધિથી ખુબ વિચાર કરી જોવો .અને તમારી બુદ્ધિને યોગ્ય લાગે તોજ માનવું ‘ અને અત્યારે વોરાભાઇ પુરાણો વગેરે ગ્રંથોમાં
ચંદ્ર વિષે શું લખ્યું છે .અને માણસની બુદ્ધ્દ્ધી એ શું નક્કી કર્યું છે .ઉર્દુમાં બુધ્દ્ધીને જહન કહે છે