સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ગજબની શાયરી લઈ આવ્યા. નમ્રતાની પરાકાષ્ટા.
અરે ભાઈ આ મારો માસ્તર મને નિશાળમાંથી કાઢી ન મુકે એટલા માટે મારે અજબ ગજબની શાયરી એના ચરણમાં મુકવી પડે મને એણે ઘણું શીખવ્યું . છતાં હું ભૂલી જાઉં તો તો પછી નિશાળમાંથી કાઢી મુકવાની ધમકી મળે કે બીજું કાંઈ ? એટલે મેં કાનની બુટ પકડી અને એનું શીખવેલું યાદ રાખ્યું .અને એ ખુશ થાય એવું લખાણ આતાવાણીમાં વેતું કર્યું .
યાદ
દલપતરામ ની કવિતા
ભીંડો ભાદરવા તણો, વડને કહે : “સુણ વીર,
સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.”
“તું જા સરવરતીર”, સુણી વડ ઊચર્યો વાણી,
“વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.”
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો. આપણે સહુ જાણીએ છીએ એમ પ્રાથમિક કક્ષામાં આપણ ને આ કવિતા ભણવામાં આવતી અને મોઢે કરીને ગાતાં પણ.ભાદરવા મહિનાના ભીંડા વખણાય,અને તેનું મહત્વ ભાદરવા મહિના પુરતું જ હોય.આ ભીંડો અભિમાનમાં ફુલાઈને વડ ને ખસવાનું કહે છે,પોતાને વિકસવા માટે.પણ તે જાણતો નથી પોતાની ક્ષણ ભંગુરતા.અને તે જાણતો નથી વડની મહત્તા.અને તેથી જ તે આવી મુર્ખ અજ્ઞાની ની જેમ વાત કરે છે.અને વડ !ગોળ અને ગંભીર વડ સઘળું જાણે છે,માટે ભીંડાના અહંકારના જવાબમાં હું આ સમયે ખસી જઈશ કહીને તેને વાસ્તવિકતાનું ભાન બહુ સરસ રીતે કરાવે છે.આજે આટલા વર્ષે પણ આ કવિતા વાંચીને બાળપણમાં ડોકિયું કરી લીધું.
‘કાસે મંદાનલે વાતે પીનસેષુ વિનિંદિતમ્’ એમ કહીને ‘નિઘંટુસંગ્રહ’ નામના ગ્રંથમાં ઉધરસ, મંદાગ્નિ, વાયુના રોગો, જૂની શરદી (પીનસ-સાઈનસ)ના દરદી માટે ભીંડો વિશેષ નિંદિત હોવાથી તેવા દરદીએ ન ખાવો તેવું કહ્યું છે.
ટૂંકમાં, ભીંડો સદા પથ્ય શાક ન હોવા છતાં, જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેવા અને વાયુપ્રકૃતિવાળા, પરણેલાં, શ્રમજીવી ગરીબ યુવાનો માટે અવારનવાર ખાવા જેવા ખરા, જેથી તે શ્રમહર, બલ્ય, પૌષ્ટિક અને પરં વૃષ્યતાનો ગુણ ઓછા ખર્ચે મેળવી શકે.
પ્રિય પ્રજ્ઞાબેન
હવેતો નદીયુંના પટમાં ભીંડા વગેરે શાકભાજી શિયાળા અને ઉનાળામાં પણ મળે છે .
બારાડીમાં શિવા અને કાટ્કોરા ગામ છે .ત્યાની નદીયુંના પટમાં ભીંડા ઉનાળામાં થાય છે . ત્યાના ભીંડા ટ્રકો ભરાય ભરાયને અમદાવાદમાં વેચાવા આવતા હજી પણ આવતા હશે ,
હું તમારી કવિતાઓ મને ગમીજાય તો લખી રાખું છું . લખી લઉં છું આ દલપત રામ વાળી ભીંડા કવિતા મેં ભૂસી ન નાખી હોય તો સારું નહીતર તમને ફરીથી મોકલવાનું કહેવું પડશે .