સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,313 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આંખમાં પાણી આવે એવી વાત. મારી મોટી બહેન આજે આ દુનિયામાં નથી. મારે માટે એ માતૃતુલ્ય હતી. આજે મારા ભાણેજો મારે માટે પુત્ર સમાન છે અને મને પિતા સમાન માન અને પ્રેમ મળે છે. અન્ય કઝીન બહેનોની લાગણી પણ મારા પર ઘણી વરસી છે. એ બાબતમાં હું નશીબદાર છું.
જુવો હિમ્મતભાઈ:
આ તમેજ અનુભવ કર્યો
“આવી છે એક ભાઈ અને બહેના પવિત્ર પ્રેમ સંબંધની અને એક માની દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની વાત કે જે દીકરો બીમાર માની ખબર અંતર પણ ન પૂછવાની પણ દરકાર નાં કરતો હોય ! આનું નામ હળાહળ કળજુગ .ઘણીવાર માણસો પ્રેમનાં નહી પણ પૈસાનાં ભૂખ્યા હોય છે . ભગવાન સૌનું ભલું કરે .”
આટલા માટેજ તમને ચેતવ્યા હતા કે ઘરની બાબતમાં વકિલની સલાહ મુજબ વ્યવસ્થા કરજો.જોકે તે પછી તમારો કોઈ પ્રતિભાવ જોયો નહી. -કનક્ભાઈ
Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
રક્ષા બંધન આજે
જનોઈ બદલવાનો દિવસ,સમુદ્રપૂજનનો દિવસ
અને
બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ
येन बद्धो बलि राजा दानवेंद्रो महाबली।
तेन त्वामभिबध्नामि रक्षे मा चल मा चल।।
આતા તરફથી અભિનંદન અને આતાના સૌને આશીર્વાદ
અમને પ્રેરણા આપશે
પ્રિય વહાલી પ્રજ્ઞા બેન તમારી કોમેન્ટ મને બહુ ગમી શાસ્ત્રી ભાઈને પણ મેં ભાગ્યશાળી કીધા છે .કેમકે તેઓને બહેનો ભાનેજ્ડાઓ ની જબરી હૂફ છે .હું પણ ભાગ્યશાળી છું કેમકે મારી સગી બેન એકજ છે .પણ બે હદ હેત મારા ઉપર વરસાવે છે . બાકી તમારા જેવિયું અનેક બેનોની મને હૂફ છે .એલિઝાબેથે (મારા ભાઈની ગોરી પત્ની )મારા ઉપર અને મારી મા ઉપર ખુબ પ્રેમ વરસાવ્યો છે .મારી મા એની સાથે સાત વરસ રહ્યા પછી સ્વર્ગે ગયા છે .એલીઝાબેથ મારીમાના સત્સંગથી ભલ ભલા જૈન થી વધી જાય એવી શાકાહારી છે .દૂધ કે એમાંથી બનતી કોઈ વસ્તુ ખાતી નથી .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
એક ભાઈ અને બહેન ના પવિત્ર પ્રેમ સંબંધની અને એક માની દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની આતાજીના
જીવનમાં બનેલી આ સત્ય ઘટના બે ઘડી વિચાર કરતા કરી મૂકે એવી છે અને સૌને માટે બોધ લેવા જેવી પણ છે .
રક્ષા બંધન ના પવિત્ર દિવસે એમણે જે આ પ્રસંગ કહ્યો છે એમાં આતાજીની એકની એક બહેન ઉપરનો પ્રેમ
વ્યક્ત થાય છે .
આતાજી કઈ બહુ માલદાર માણસ નથી . મહેનત મજુરી કરીને ભેગી કરેલી બચતમાંથી બહેનના દુઃખમાં
ભાગીદાર થવા માટે મોટી રકમો મોકલવી એમાં એમની દરિયાદિલીનાં દર્શન થાય છે . બાકી અત્યારે આ
કળીયુગમાં તો સૌ સ્વાર્થનાં સગા હોય છે .ચમડી તૂટે પણ દમડી નાં છૂટે એ રીતનો વર્તાવ રાખતા હોય છે .
આતાજીને ધન્ય્વાદ ઘટે છે એમણે દર્શાવેલા નિસ્વાર્થ અને પવિત્ર ભગીની પ્રેમ માટે અને એમની દરિયાદિલી માટે .
પ્રિય વિનોદભાઈ
મેં મારી દીકરીના દીકરા જયદીપને ઘણા વખત પહેલા સુરતમાં 12 લાખ રૂપિયાનું મકાન લઇ દીધું ,આજે એની કીમત 80 લાખથી વધુ બોલાય છે .જયદીપની બેન વંદનાને ગાંધી નગરમાં મકાન લેવા માટે 9 લાખ રૂપિયા આપ્યા . મારી બેનની દીકરી ઉમાને વર્ષો પહેલા 1 લાખથી થોડા ઓછા રૂપિયા ઘર લેવા માટે આપ્યા .એનું ઘર કોઇમ્બતુરમાં લેવાઈ ગયું .બેનના બીજા દીકરાને 50 હજાર રૂપિયા આપ્યા દીકરી નૂતનને વસ્તુ ખરીદવા 50 હજાર રૂપિયા આપ્યા . અને અહી લાખો ડોલરના હિસાબે પૈસા આપ્યા .દાન કર્યું એ કહેવું ન જોઈએ પણ લોકો પ્રેરણા લ્યે એના માટે કીધું હાલ મારી પાસે પૈસા બહુ નથી .પણ રહેવા માટે પોતાની માલિકીનું મકાન છે .
Very nice.it’s superb.