સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાજી આપની આ પોસ્ટનો લેખ ગમ્યો . જે નજરે જોયું એને સુંદર રીતે લખ્યું .
આ દુનિયામાં કોણ ડાહ્યું અને કોણ ગાંડું એ જલ્દી પરખાતું નથી .
એક કહેવત છે . જે ફાવ્યો એ ડાહ્યો અને જો ન ફાવ્યો તો ડાહ્યો હોય તો પણ ડફોર !
કોયલડીને કાગડો એ વાને વર્તાય નહીં
જીભલડીમાં જવાબ સાચું આતાજી કહે !.
પ્રિય વિનોદ ભાઈ
તમારી વાત સાચીછે
ફાવ્યો હોય ઈ મુરખો હોય તોય ડાયો અને બહુ સમજદાર હોય પણ કોઈ કામમાં ફાવે નહીતોઈ ડફોર
જો હિટલર ફાવ્યો હોત તોએનીજ બોલ બાલા હતી . અને આપણે સ્વસ્તિક વાલા તો કુદકા મારત
ઝીણા સાહેબ સુવારનું માંસ ખાતા હતા . દારૂપિત હતા . કદી નમાજ પઢતા નહિ રોજા રાખતા નહિ હજ પઢવા ગએલા નહિ .છતાં એને પાકિસ્તાનનું સર્જન કરવામાં સફળતા મળી બસ પછી વખણાઈ ગયા
સંસ્કૃત ભાષા એટલી સચોટ છે કે જેમાં કંઈ ગોટાળો નહી અને અંગ્રેજી ભાષામાં જરૂર વગરના શબ્દો પણ ઘાલેલા છે ઘણામાં લખવું પણ તેનો બોલવામાં ઉપયોગ કરવાનો નહિ કારનું નામ શેવરોલેટ છે તેમાં ત નો ઉચાર કરવાનો નહિ . તે છતાં અંગ્રેજ અને તેની ભાષા ફાવી ગઈ અને પાણીની બાપડા પાછા પડી ગયા અને સિંહ ની ભાષાનો અખતરો કરવા ગયા એમાં સિંહે ફાડી ખાધા
આતાજી’
ઘણા વર્ષો પહેલાની વાત છે. મારો દીકરો ટિનેજર હતો. એનો એક દોસ્ત પણ સીગારેટ પીતો હતો. મેં મારા દીકરાને કહ્યું તું કેમ એને સીગરેટ ના પીવાનું કહેતો નથી. મારા દીકરાએ મને જવાબ આપ્યો મારો દોસ્ત મને સીગરેટ પીવાનું કહેતો નથી, મારે શા માટે એને સીગરેટ ન પીવાનું કહેવું જોઈએ? એ એનો બિઝનેશ છે. એ કામ એના ફાધરનું છે. ભારતની સંસ્કૃતી અને અમેરિકાની વાતમાં આટલો ફરક.
શાસ્ત્રી ભાઈ તમારા દીકરાને સમજદાર કહેવોપડે કેમકે એ સિગારેટ પીનાર તેના દોસ્તને સિગારેટ ન પીવાનો ઉપદેશ આપવા માટે એનેથોડા કોઈ પૈસા આપવાનું હતું ?
આતાજી સાદર વંદન. કહેવાનો મતલબ એ છે કે આપણા દેશનો મિત્ર ધર્મ અને અમેરિકન યુવનોનો મિત્રધર્મ જૂદો છે. આપણે માત્ર થોડી ઓળખાણમાં જ ગુરુ બનીને બીજાની અંગત વાતોમાં સલાહ આપવા બેસી જઈએ છીએ. અહીંની પ્રજા મૈત્રીમાં ડોન્ટ આસ્ક ડોન્ટ ટેલ માં જીવવા વાળી છે.
બીડી સીગરેટ તમ્બાકુના બંધાણીઓને ઘણાં ફાયદા હોય છે એ સમજાવો જેમકે વૃદ્ધાવસ્થા ન આવે. કમર જલ્દી વળી જાય. લાકડીથી ચાલવાથી કુતરા ન કરડે. રાતે ખાંસી ખાવાથી ચોર ન આવે…..
ઈ વાત તમારી સાચી છે
તમાકુના બંધાણીને ઘડપણ નો આવે ક્યાંથી આવે ? જુવાનીમંજ એ હાલ્યોગ્યોહોય કુતરા ન કરડે કેમકે તે લાકડી લઈને હાલ્તોહોય એટલે લાકડીની બીકે કુતરા ધુક્ડા નો આવે અને આખી રાત ખાંસ ખાંસ કર્તોહોય જાગતો હોય એટલે ચોર્પણ નોજ આવે ને ?
યૌવન, ધનસંપત્તિ, સત્તા, તુમાખી અને અહંકાર આ બધાં લક્ષણો ભેગાં થાય છે ત્યારે અનર્થ સર્જાય છે. આવા માણસો કોઈ ને કોઈ તબક્કે ગાંડપણમાં સરકી જતા હોય છે. કોઈ પણ માણસને ડાહ્યો ઠરાવવા કરતાં પાગલ ઠરાવવાનું કઠિન છે. કોઈને ડાહ્યો કહીએ તો તે સ્વીકારી લેશે, કારણ કે એ પોતાને ડાહ્યો જ સમજતો હોય છે, પણ કોઈને ગાંડો કહીએ તો આપણું આવી બને. આ કહેવાતા ડાહ્યા માણસો બીજાને નાસમજ, અબુધ અને ગાંડા સમજતા હોય છે. ધન, સત્તા અને કીર્તિ પાછળ દુનિયા પાગલ બનીને દોડી રહી છે. આ માયાવી તત્ત્વો છે, તે હંમેશાંનાં કોઈનાં રહ્યાં નથી. રાજાને રંક બનતા વાર લાગતી નથી. સત્તાનું સિંહાસન હવાની એક લહેરખીમાં ઉથલી પડે છે, લક્ષ્મી ચંચળ છે. આ બધું સમજવા છતાં માણસ તેની પાછળ પાગલ છે. ધર્મ અને પ્રેમમાં દીવાનગી સારી છે, પરંતુ ગાંડપણ સારું નથી. ગાંડપણ અને ઝનૂને ધર્મને સાચા અર્થમાં ધર્મ રહેવા દીધો નથી. હૃદય ધર્મથી રંગાયેલું હશે તો બહારના બીજા કોઈ રંગની જરૂર નથી. માણસને માણસ બનાવે એ સાચો ધર્મ