સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સ્વાગત
અખતરો હોય કે ખતરો, સાહસ કરો. અમે તો આતાદાદા પાસેથી શીખીએ છીએ…
હું શીખું છું કોઈ છબરડા થાય છે એ તમારા જેવા જુવાનીયા વધાવી લે છે એથી મને ખુશી થાય છે .
તુફાનસે ડરને વાલેસે નોકા પાર હો નહિ સકતી
કોશિશ કરને વાલેકી કભી હાર હો નહિ સકતી
મને અખતરાનો શોખ
મારો અખતરો પહેલી ટ્રાયમાં તો ૧૦૦ ટકા નિષ્ફળ જ જાય, પણ તોય હું નવી ચીજો બનાવતી રહું; કારણ કે એક વાર બગડશે. બીજી વાર તો એમાં સુધારા કરીએ એટલે સારું બનવાનું જ છેને! હોટેલમાં ખાધેલી કોઈ ડિશ હોય કે બુકમાં વાંચેલી, હું ટ્રાય જરૂર કરું. ખાતરી હોય કે એ પહેલી વારમાં બગડવાની છે, પણ ટ્રાય તો કરું જ. હું ચાઇનીઝ, ગુજરાતી, પંજાબી બધી જ ટાઇપની વાનગીઓ બનાવું છું.
priy પ્રજ્ઞાબેન
હું તમારી જેમ અખતરા થી કંટાળતો નથી હું અનેક જાતના નિ માળા બનાવું છું .કોફીના બી ની ખજૂરના ઠળીયા।હમણાં મેં નાના ચણા(કાબુલી નહિ )ની માળા બનાવી છે . જોનારા આશ્ચર્ય ચકિત થઇ જાય છે . એક શેર તમને કહું છું
ગેબ સે જો હર મદદ હોતી હૈ હિંમત ચાહીએ
મુસ્ત ઈદ રહીએ મુકદ્દર આજમાને કે લીએ
બનતુ નથી કોઇ નું મુકદ્દર અલી વગર,
સૂનો છે મા’રેફત નો સમંદર અલી વગર,
અલ્લાહ લા મકાન નથી રેહતો કા’બા માં,
કા’બા માં કોણ છે પછી અંદર અલી વગર,
સિંચ્યું ન હોતે મૂળ માં ખૂને હુસૈન તો,
ઇસ્લામ દી’ નુ થાતે ન ચળતર અલી વગર,
અંતર ને પૂછીએ એના અંતર ની વાત કે,
જીવન મરણ માં કેટલુ અંતર અલી વગર,
સજદા કરો ખુદા ને હજારો મગર જનાબ,
મળતું નથી નમાજ નુ વળતર અલી વગર.
કાગજ ની નાવ માં કરે દરીયા માં એ સફર,
જેને મળ્યા જીવન માં રહેબર અલી વગર,
“મોમીન” ને કેહવુ’તુ ફકત એટલુ જ કે,
જીવન નુ થાય ના કદી ઘડતર અલી વગર,
પ્રિય પ્રજ્ઞાબેન
એક વખત મેં ખજુર ના ઠળિયા ની માળા એક માળા ડોકમાં નાખેલા ભાઈને બતાવી એ બોલ્યા આવી માળા ફેરવવાથી ભગવાન પ્રસન્ન નો થાય . મેં તે વડીલને કહ્યું ભાઈ માળા ફેરવીને ભગવાનના નામની આપણે ગણતરી રાખીએ છીએ ભગવાનને કંઈ માળાની પડી નથી .ક્યાં કોઈદી કોઈને તુલસીની માળા ફેરવવા વાળાને ભગવાન પ્રસન્ન થયા છે એવું મેં સાંભળ્યું નથી .અને નિયમિત માળા ફેરવવા રીબાઇ રીબાઈ ને મર્યા છે અને કદી માળા ન ફેરવવા વાળા માણસને પોતાની ચોથી પેઢી જોયા પછી હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યાનું સાંભળીય છે .