સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
તમે તરછોડશો જેહને જગતમાં તેને ત્રણ લોકમાં કોણ તારે
ગૂઢ જ્ઞાન……કેવી સહજતાથી
પ્રિય પ્રજ્ઞા બેન
મારે આ છંદ માં એક ચિત્ર મુકવું હતું પણ મેલ નો ખાધો ચિત્ર એવું મુકવું તું કે રામ હાથમાં પાનકો (પત્થરો )લઈને ઉભા હોય અને હનુમાન ઝાડીમાંથી ડોકિયું કરીને જોતા હોય .
થોડી વાર પેલા મેં શ્રીમતી કામિની સંઘવીને મારું બનાવેલું સ્ત્રી સ્તુતિ ગીત એના ઈ મેલ ઉપર લખ્યું છે
હનુમાન ભણેલો ગણેલો હતો. બધા પત્થર ઉપર જયશ્રી રામ લખવાથી પત્થર તરતા હતા. એ હીસાબે રામ અભણ કહેવાય. લખતા વાંચતા કયાં આવડતું હતું? રામને કોણ સમજાવે?
રામ અભણ હતા અને પાછા આંટી ઘૂંટી વિનાના સીધા સાદા હતાઅને એટલેજ હનુમાનની કદર નો કરી શક્યા અને એને બિચારાને તેલ આપ્યું કે તે માલીસ કર્યા કરે અને ઓલા ખૂટલ વિભીષણ કે જે પોતાનાં ભાઈના દુશ્મન રામનો જાસુસ બની ગયો એને લંકાનું રાજ અર્પણ કરી દીધું
દુલા કાગ નો પરિચય…
http://sureshbjani.wordpress.com/2006/07/12/dula_kag/
સુરેશ ભાઈ
ચારન ઘણી જાતના હોય છે ઝવેર ચં મેઘાણીએ ચારની સાહિત્ય ભેગું કર્યું છે એમાં દુહા છંદ વગેરે ચારન લોકોએ બનાવેલા છે એ ચારન જુદા દુલાભાયા કાગની જાતિમાં કોઈ કવિ પેદા નહિ થયો હોય દુલા કાગ એક અપવાદ કહેવાય બાકી આ જાતના ચારનો એવી ભાષા બોલતા હોય છે ઢોર ચોરીનો ધંધો કરતા બીજા જામનગર રાજ્યમાં વસનારા તુમ્બેલા ચારન કહેવાય છે આ લોકોની ભાષા કચ્છી હોય છે વાઘેર લોકો અને એના ગોર બ્રાહમનો પણ એવી ભાષા બોલેછે તુબે લા ચારન ડાકુ ગીરી પણ કરી લ્યે ચારનો પોતાને દેવી પુત્ર કહેવડાવે છે જયારે તુમ્બેલા ચારન દેવી પુત્ર નથી કહેવડાવતા
ભાવનગરના રાજકવિ પીન્ગલ્શી પાત્યાભાઈ એ ઘણા ગીતો બનાસ્વ્યા છે
એના કાવ્યની છેલ્લી લીટી તમને વાંચવા આપુંછું
નાખાધુ કે ન ખવડાવ્યું દુખી થઈને રલ્યાથી (કમાયા )શું
કવિ પિંગળ કહે પૈસો મુવા વખ તે મળ્યાથી શું
દુલા ભાયા કાગનું એક વાક્ય મને બહુ ગમી ગયું છે એ આ છે —-
લોકો હખી (સુખી ) થવા હારું દખી (દુખી ) થાય છે .
દુલા કાગની વાત પણ ખરી છે આપને સુખી થવાની દોડમાં દુખી દુખી થઇ જવાય છે એ આપના સહુનો અનુભવ છે બાકી ખરું પૂછો તો વિનોદભાઈ સુખ દુખ એ બધા મામ્નાજ કારનો છે એટલે તો શ્રી કૃષ્ણ ને ગીતા માં કહેવું પડ્યું કે મન એવ મનુંશ્યાનામ કારનમ ન્બંધ મોક્ષ્યો :