સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
નથી એને શરમ જરીપણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે?
કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે?
સલામ આ વાણીને
.પડઘાય
પૂ દાદા ધર્માધિકારીના વિચારકાંતિના પ્રવચનો.કેટલાક વિચારો તો ચિતમા જડાઇ જાય…જેવા કે શરીરશુદ્ધિ અર્થે જલમ.
ચિત્તશુદ્ધિ અર્થે સંતવચનમ.
બુદ્ધિ પ્રક્ષાલનાર્થે મૌનમ અને
આત્મભાવ જાગરણાર્થે ધ્યાનમ
સાંપ્રત કાળમા આપણા વિચાર ડગે તેવી સ્થિતીમા પણ આ વિચાર પડકાર છે જીવનમૂલ્યોના પરિવર્તનનો. આર્થિક મૂલ્ય, રાજનૈતિક મૂલ્ય. તમામ ક્ષેત્રોમાં મૂલ્યોને બદલાવવાનાં છે. આપણા પોતાના નાનાં નાનાં એકમોમાં, નાનાં નાનાં સંગઠનોમાં જ મૂલ્યોને નહીં બદલીએ તો આગળ ઉપર શું થશે ? આ ભારે મોટો પડકાર છે – સમગ્રતાની ક્રાંતિનો, દષ્ટિકોણની ક્રાંતિનો, સમસ્યાઓના વિશ્લેષણ અને શાબ્દિક અભિવ્યક્તિમાં ક્રાંતિનો રસ્તો તેમણે કાઢવાનો છે. પરિવર્તનની પ્રક્રિયા માટે વ્યવસ્થાઓ બદલવી છે પરંતુ વ્યવસ્થા બદલનાર વ્યક્તિઓના જીવનમાં મોટાભાઇ જેવું પરિવર્તન આવવું જોઈએ.
પ્રિય દિનેશભાઈ
કવિ દા દ નું ગીત સરસ છે મને ભાઈ સુરેશ જાની બહુ મદદ કરે છે। અરે ભૂલી ગયો ભાઈ જાની નહિ દીકરો જાની
હવે વૈષ્ણવ જણતો તેનેરે કહીએ “ગાંધી બાપુનું પ્રિય ભજન કે જે નરસિંહ મેહતાએ લખ્યું છે . હવે આતા બાપુનું “{રાજકીય જન તો તેનેરે કહી એ “વાંચો
રાજકીય જન તો તેનેરે કહીએ જે પીડી બીજાને જાણે રે
પર દુ:ખે જલસા કરે તોએ મનમાં દુ”ખ નવ આને રે
સકલ લોકને છેતરે તોએ પરવા ન કરે એ કેની રે
કોભંડો એ કરી બહુ જાને અભાગણ જનની એની રે
ચુ ta naa પેલા સેવકનો દંભ કરવાનું નવ ચુકે રે
જીભથી કોઈડી સાચું નવ બોલે ખોટા બન ગા ફૂંકે રે
મોહ માયાથી મન ભરપુર પણ દૃઢ વૈરાગ્યની વાતું રે
રામ નામ ને ઈ વેચી ખાએ (ભલે ) થતું હશે એમ થાતું રે
કાળું નાનું ને કોભાંડો કરવામાં નિષ્ણાત રે
ભણે” આતા ” ઈને ભરોસે ર્યો તો તો કરવો પડે આપ ઘાત રે રાજકીય જન તો તેને રે કહી એ
બેશક, સુરેશભાઈ જાની નું યોગદાન મોટા ગજાનું છે. અમારા જીવતો બે0એક શબ્દો ચીતરી નાખે પણ એમાં રંગ પૂરી, નીખારીને એને જનતા સામે મુકવું આ અઘરુકમ છે. ઘટઘટ અભિનંદન સુ.જા. સવ્તાન્ત્રતા ના રથ નો સારથી ગાંધીજી આજે તમે લખ્યું છ ઈજ ગાત, કારણ 1600 વરસ પેલા મારા અઢારમી પેઢીએ દાદા “નરસીહ મેહતાએ આતા તમે લખ્યુંછ ઈજ લખ્યું હોત.