રામ રાવણ વચ્ચે યુદ્ધ થયુંજ નો તું .

એવું ડાયા (દોઢ ડાયા )માણસોનું કહેવાનું છે કે   રામ રાવણ વચ્ચે થવા નોતું દીધું . કેમકે તે વખતે રાવણનો પ્રધાન કુશળચંદ નામનો  કાઠી યાવાડ નો વાણિયો હતો ,કુશળ ચંદ પોતાની બુદ્ધિ ચાતુર્યથી  રાવણને  સીતાને રામને સોપી દેવા સમજાવી શક્યો હતો  . અને યુધ્ધના ઘેરએલા  વાદળો વિખરાવી શક્યો હતો .

જયારે રાવણ સીતાને લઇ આવીને લંકા ભેગી કરી પણ અશોક વાટીકામાં બહુ માનભેર રાખી .સીતાનો પડ્યો બોલ જીલવા માટે અને સીતાનું રક્ષણ  કરવા માટે પરિચારિકાઓ રાખેલી ,જેમાં ત્રીજટા  નામની  પરિચારિકા બહુ સેવા કરતી .

રાવણની બેન સુર્પણ ખાએ  જયારે લક્ષ્મણ પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો . ત્યારે  ગુસ્સે ભરએલા  લક્ષ્મણે તેના નાક કાન કાપીને કુરૂપ બનાવી એ વાતની રાવણને ખબર હતી તે છતાં  રાવણે સીતા સાથે કોઈ યોગ્ય વર્તાવ નહિ કરેલો .

રાવણ જયારે સીતાને લઈને લંકામાં આવ્યો . ત્યારે લંકા વાસીઓએ  ઘરોમાં રોશની કરીને ભવ્ય ઉત્સાહ મના વેલો ફક્ત વિભિષણ ,મંદોદરી જેવાએ જશ્ન નહી મ નાવેલો .થોડી ક્ષણો પછી મંદોદરીએ કુશળ ચંદ ને પોતાના ક્ક્ષ માં બોલાવ્યો .અને તેને વાત કરીકે તમે રાવણને સીતાને રામને આપી દેવા માટે સમજાવો . કુશળ ચંદે  મંદોદરીને હૈયા ધારણ આપીકે હું રાવણ સમજાવવામાં જરૂર સફળ થઈશ . કુશળચ દે મનોમન નિશ્ચય કર્યોકે  જો હું  સીતાને રામને પાછી સોંપી  દેવા માટે નો સમજાવી શકું તો હું ડાહી માનો  દિકરો  નહિ .

સવાર પડ્યે  રાવણે સભા ભરી  ખુશામત ખોરો  અભિમાની રાવણ નાં અભિમાનમાં વધારો કરવા લાગ્યા .કુશળ ચં દ પણ શરૂઆતમાં  લોકોની સાથે લોલે લોલ કરીને  રાવણનાં  વખાણ કરવા માંડ્યો .પછી ધીમે રહીને રાવણને કીધું કે  તું સીતાને હ રી લાવ્યો એ  તું સીતાના સ્વયંવર વખતે  શિવ ધનુષ ઉચકી નો શક્યો એનો બદલો બરાબરનો વાળ્યો કહેવાય .હવે તું તું સીતાને રામને  સોપીને એની સાથે મિત્રતા કરીલે  એ સૌ ના હિતમાં છે .લડાઈ થાય એમાં તું ભલે જીતે પણ જબરી માણસોની અને બીજી ખુવારી થશે . રામ પણ સાધારણ વ્યક્તિ નથી .અયોધ્યાનો રાજકુમાર છે .રાવણ ને કુશળ ચદની વાત ગળે ઉતરી .  કુશળ ચં દે રામ વિષે બીજી પણ ઉત્તમ વાતો કહી .આથી રાવણ રામના પ્રભાવ હેઠળ  આવ્યો .પછી રામને લંકા માં બોલાવવા માટે વિભિષણ ને મોકલ્યો  વિભિષણ  રામને બોલાવી લાવ્યો .આ સમયે રામનો 14 વરસનો વનવાસ પણ પૂરો થઇ જવા આવ્યો હતો . રાવણે  રામને કીધુકે તમારા સત્સંગથી હું બહુ પ્રભાવિત થયો છું .એટલું બોલી રાવણે સીતાને રામ પાસે બેસાડી .અને પોતાનું વિમાન તૈયાર કર્યું .અને રાવણે  પોતાના પુત્ર મેઘ દૂત ને કીધુ  કે હવે તું લંકાની રાજગાદી સભાળી  લે અને હું હવે રામ સાથે અયોધ્યા જાઉં છું અને  મારું છેલ્લું આયુષ્ય હું રામની સેવામાં વીતાવીશ

મેઘદૂત કહે  તારા પછી રાજગાદીનો અધિકાર  તમારા પિતાના બીજા દીકરાનો છે મારો નહિ .માટે આપ કાકા કુમ્ભકર્ણ અથવા કાકા વિભિષણ ને રાજ સોંપો  કુંભ કરણ  કહે મને ખુબ ઊંઘવા જોઈએ છીએ એટલે રાજ્કારોબાર હું ન સંભાળી  શકું પછી લંકાનું રાજ  વિભિષણ ને સોંપ્યું .અને રાવણ પણ સીતારામ નાં ચરણ પાસે વિમાનમાં બેસી ગયો . અને રામ સાથે અયોધ્યા ગયો .

લોકોને આ વાતમાં બહુ રસ પડ્યો નહિ એટલે વાલ્મિકી  ઋષિને  રામાયણ લખવા વિનંતી કરી ,એક વખત વાલ્મિકી  નદીએ સ્નાન કરવા જઈ  રહ્યા હતા ત્યારે એક પારધીએ સારસની જોડી માંથી એકને મારી નાખ્યું .આ દૃશ્ય જોઈ વાલ્મીકી ઋષિના મુખમાંથી એક શ્લોક સારી પડ્યો આ શ્લોક એ સંસ્ક્ર્ત  સાહિત્ય નો પહેલો  શ્લોક અને વાલ્મીકી ઋષિ એ સંસ્કૃતના આદિ  કવિ  આ પછી વાલ્મિકી  ઋષીએ રામાયણ ની અદ્ભુત રચના કરી .પછી હજારો વર્ષ વીત્યા પછી  તુલસીદાસે  લોકભાષામાં રામાયણ લખી  અને આશરે સોએક વર્ષ પહેલાં  પંડિત બ્રીજ્નારાયને  કે જેનું ઉપનામ ચક્બસ્ત છે .તેણે  ઉર્દુભાષામાં  રામાયણ લખી .હવે કોક બ્લોગર ભાયડો  રામ રાવણ નું યુદ્ધ

22 responses to “રામ રાવણ વચ્ચે યુદ્ધ થયુંજ નો તું .

  1. pragnaju જુલાઇ 25, 2013 પર 7:55 પી એમ(pm)

    દોઢ ડાહ્યા તો કહે રાવણનું ખરું નામ રાભણ છે અને કહે
    भकार कुंभकर्णे च भकार च विभीषळे
    तस्य मद्य भ्रातस्य भ कारो किं नास्ती ?
    આમ ખરો ખોટી વાત જોડે
    …………………………………….
    પં બ્રજનારાયણ ‘ચકબસ્ત’.
    બારડોલીના સ્મશાનની દિવાલ પર …

    શુક્રીયા યહાં તક લાનેકા દોસ્તો,
    યહાંસે હમ ખુદ ચલે જાયેંગે

    फ़ना का होश आना ज़िंदगी का दर्द-ए-सर जाना
    अजल* क्या है खुमार-ए-बादा-ए-हस्ती उतर जाना
    [अजल=death, मौत]

    मुसीबत में बशर के जौहर-ए-मरदाना खुलते हैं
    मुबारक बुजदिलों को गर्दिश-ए-किस्मत से डर जाना

    बोहत सौदा रहा वाएज़ तुझे नार-ए-जहन्नुम का
    मज़ा सोज़-ए-मोहब्बत का भी कुछ ए बेखबर जाना

    ચહકને તો ચાહીએ હમે તો એક શાખ (ડાળી),
    કૌન કહેતા હૈ સય્યાદ (શિકારી) ગુલશનમે (બાગ) ના રહે…

    ”સબ યે ગમ એક તરફ, એક તરફ ગમ અપના,
    જિસ સે દુનિયા નહીં વાકિફ હૈ, વહ હૈ માતમ અપના.”

    રાહ-એ-વફ઼ા કી મન્જ઼િલ-એ-અવ્વલ હુઈ તમામ॥
    મન્જ઼ૂર થા જો માઁ કી જ઼િયારત કા ઇંતજ઼ામ।
    દામન સે અશ્ક પોંછ કે દિલ સે કિયા કલામ॥!॥

    • aataawaani જુલાઇ 26, 2013 પર 4:58 એ એમ (am)

      યામિની બેનના ગીતની કોમેન્ટ નો મોકલી શકાય , કોમ્પુતેર  કહે કઈક  ભૂ લ છે .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. pravinshastri જુલાઇ 26, 2013 પર 6:38 એ એમ (am)

    કાઠીયાવાડ સંતો અને ભક્તોથી ઉભરાયું છે. કાઠીયાવાડમાંથી જ ઘણાં ગપ્પીદાસ બાપુઓ કથા કરી મિલિયોનેર થઈ ગયા છે. હવે આતાજી, એ ટોળકીમાં ઘૂસ મારે છે. મારો એમને ફુલ સપોર્ટ છે. બોલો પરમ પુજ્ય, રામ/રા’વન પરમ ભક્ત, શ્રી આતાજીની જય. હવે પછીની કથામાં આતાજી, સુર્પણખા લક્ષમણને છોડીને આતાજીની ગર્લફ્રેન્ડ કેવી રીતે બની અને આતાજીએ કેવી રીતે છૂટકારો મેળવ્યો તે કહેશે. પ્રવીણ શાસ્ત્રીના બ્લોગની મુલાકાત ન લો તો ચાલશે, પણ આતાજીની કથા વગર મજા નો આવે હોં.

    • himmatlal જુલાઇ 26, 2013 પર 9:02 એ એમ (am)

      પ્રવીણભાઈ
      ઈ તમારી વાત સાચી સુર્પર્નખા બિચારી લક્ષ્મણે નાક કાન કાપ્યા પછી દોડતી મારી પાસે આવી .અને મેં ગિરનારની જડીબુતિથી નાક કાન સાજા કરી દીધા . પછી એ મારે ગળે પડી .મને કહે તમારી ઘરવાળી સ્વર્ગમાં છે તો તમે મને અપનાવો હું તમારી ઘરવાળી તરીકે ઉત્તમ સેવા કરીશ . મેં જવાબ દીધોકે તારી સાથે હું લગન કરું તો મારા બ્લોગર મિત્રો મારી મશકરી કરે કે આતા આ ઉમરે તમને આ શું સુજ્યું .એમ કહેને મેં એને એક દોહરો સંભળાવ્યો બોજ ઉપાડે બળદિયો અભણ કરે રાજ , ઘરડો પ રણે બાયડી ઈ ત્રણેય પરને કાજ.
      તો એ બોલીકે હું તુને લંકાની જડી બુટી ખવડાવીશ કે જે ચ્યવનપ્રાશ થી પણ વધુ પાવર ફૂલ હશે . તું વીસ વરસની ઉમરનો થઇ જઈશ . તો મારા વ્હાલા બ્લોગર મિત્રો મારે આ પરિસ્થિતિમાં શું કરવું .બ્લોગર સ્ત્રી મિત્રોને પણ મારી વિનતી છે કે મારે શું કરવું ? hemataata2001

      • vkvora Atheist Rationalist જુલાઇ 26, 2013 પર 6:29 પી એમ(pm)

        લકાંની જડી બુટી બધાને મળવી જોઈએ. પછી બીજી કોમેન્ટ…..

        • હિમ્મતલાલ જુલાઇ 26, 2013 પર 8:40 પી એમ(pm)

          વોરા ભાઈ
          સુરન્પન્ખા મને મળવા આવશે ત્યારે એને કહીશ કે વધારે જડી બુટીયું લેતી આવે મારા સ્નેહિભાઇઓને આપવા કામ લાગે અને તારી વાંઢીઓ બહેનોને પણ લેતી આવે . અને વાંઢીયુ બેનપણીયુ ને પણ લેતી આવે . અહી એમનું સ્વાગત કરવા વાળા ઘણા ભાઈઓ છે .

        • vkvora Atheist Rationalist જુલાઇ 27, 2013 પર 10:33 એ એમ (am)

          દાદા, મારું પણ ધ્યાન રાખવા સુપર્ણખાને જરુર કહેજો….

        • aataawaani જુલાઇ 27, 2013 પર 8:28 પી એમ(pm)

          વોરા ભાઈ  હું ત્રણ જુદા જુદા રૂપમાં  સુર્પન્ખા તમને દેખાડું છું .

            Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          ________________________________

        • હિમ્મતલાલ જુલાઇ 27, 2013 પર 8:50 પી એમ(pm)

          વોરાભાઇ મેં ત્રણ ફોટા મોકલ્યા છે .એમાં #1 ફોટો જડીબુટી ચોપડીને સુર્પન્ખાના કાન નાક ઉગાડ્યાં તે ફોટો છે #2વધુ પડતી જડીબુટી ખાઈ જ્વાને કારણે જરાક પાતળી થઇ ગઈ ત્યારનો સુપર્ણખા નો ફોટો અને પછી ખાસ જડી બુટી ગોતવા ગીરી કંદરાઓમાં રખડીને ગોતી કાઢી અને તે પછી સુર્પન્ખા ને ખવડાવી અને 16 વરસની સુંદરી બનાવી દીધી તે વ\ખાતનો ફોટો .
          હવે મને સુર્ણ પખા મળશે ત્યારે એની વાંઢી બેનો અને વાંઢી બેનપણીઓને સાથે લાવવાનું કહીશ પણ એ ફોટા #1 માં દેખાય છે એવી હશે એટલે જો તમારે ઋષિ વિશ્વામિત્રનું બ્રહ્મચર્ય ખંડિત કરી નાખે એવી બનાવવી હોપ્ય તો મારી સાથે જડીબુટીઓ ગોતવા માટે ગીચ જંગલોમાં ભટકવું પડશે તો એ તયારી હોય તો કહે જો નહીતર ફોટા #1માં દેખાય છે .એવી થી ચલાવી લેજો . please

  3. pravinshastri જુલાઇ 26, 2013 પર 11:34 એ એમ (am)

    आताजी आप आगे बढो….हम तुम्हारे साथ है…..रा’वनकी बहेन बोलीवुडसे आई है….बधाई हो बधाई हो.
    અરરે, મજા આવી ગઈ.

  4. હિમ્મતલાલ જુલાઇ 27, 2013 પર 1:36 પી એમ(pm)

    પ્રિય વોરા ભાઈ
    સુર્ણ પંખા નાં મેં ગિરનારી જડી બુટિ થી એના નાક કાન તો નવાં બનાવી દીધા .પછી એણે મને ધતૂરાનાં ફૂલની વરમાળા પહેરાવી દીધી . પણ તે ગમે તેમ તોય રાક્ષસણી એટલે એનો કદાવર બાંધો .મોઢું વિકરાળ એટલે મને થયું કે આવીને લઈને હું હાથમાં હાથ ઘાલીને ફરવા નીકળું તો તમારા જેવા ,પ્રવીણ કાંત શાસ્ત્રીજેવા જુવે તો એમ માને કે આતા આમાં શું મોહી પડ્યા હશે ? એટલે મેં એને રીતસરનો ઠાવકુંળો બાંધો બનાવવા માટે ગીરનાર બરડા ડુંગર ,ગીર .ઓસમ વગેરે ઠેકાણે થી જડીબુટી લઇ ભાંગરો વાટ્યો અને એના રસમાં બધું મિક્ષ કરીને એને ખાવા આપ્યું .પણ એ વધારે પડતી ખાઈ ગઈ એટલે એ દુબળી પાતળી થઇ ગઈ , જે ફોટો હું મોકલીશ એ તમે જોજો . પછી કંઈક નામની દેખાય એના માટે શંખ પુષ્પીની દવા ચાલુ કરી એટલે એ સોળ વરસની નમણી સુંદરી થઇ ગઈ એ ફોટો પણ તમને જોવા મોકલીશ .
    સુર પર્ણખાસે જબસે મુહબ્બત શુરુ કિયા હૈ , લ ન્કાકી ઔષ ધિ ને જવાં મર્દ બનાદિ યા હૈ ..
    પછી મારે એને વિનંતી કરવી પડી કે મને તેં મને લંકાની જડીબુટી ખવડાવીને 20 વરસના છોકરા જેવડો કરી મુક્યો .એ તે ખોટું કર્યું કેમકે હું આતા છું એ મને મારા પ્રેમાળ મિત્રોને લાગે પછી એણે મને બીજી ઔષ ધી દેવતાઓના વૈદ્ય પાસેથી લાવીને આપી એ મેં ખાધી અને મારું મન શારીરિક શક્તિ વીસ વરસના છોકરા જેવી રહી પણ મારો દેખાવ હું પહેલા દેખાતો હતો એવો રહ્યો . ભરાવદાર દાઢી મૂછો વાળો

    • vkvora Atheist Rationalist જુલાઇ 28, 2013 પર 5:59 એ એમ (am)

      જોયું !! રામ રાવણનું યુદ્ધ બાજુમાં રહી ગયું.
      એ જમાનામાં રામે થોડીક હીમત કરી સુર પર્ણાને હા પાડી દીધી હોત તો મેં અને આતાદાદાએ નવી જ રામાયણ રચી નાખી હોત….

      રામચંદ્ર કહે સુનો સીયાજી

      ઐસા સત યુગ આયેગા

      આતાજીકો સુર પર્ણા મીલેગી
      નયી રામાયણ હમ લીખેંગે….

      • aataawaani જુલાઇ 28, 2013 પર 7:29 એ એમ (am)

         વોરા ભાઈ તમારી વાત તદ્દન સાચી છે . રામને એવો વિચાર આવવો જોતોતો કે મારા બાપને ત્રણ રાણીઓ  હતી તો મારે આ  બીજી હોય તો કંઈ વાંધો નહિ .વળી આ સુર્ણપંખા  જેમતેમ નોતી  રાવણ   જેવા શકિતશાળી રાજાની બેન હતી .કે રાજાએ લોકોને છેતરનારા  પાખંડી ઓનો નાશ કર્યો હતો . અથવા દેશનિકાલ કર્યા હતા તમે કહોછો એમ  રામને થોડીક  હિમ્મત કરવાની જરૂર હતી .અને સુર્ણ પંખા ની વરમાળા સ્વીકારી લેવાની જરૂર હતી .તો પછી  આપને બે જણા ભેગા મળીને “આતા વોરા  રામાયણ ” લખત  જે વાલ્મિકી રામાયણથી પણ વધારે લોક પ્રિય નીવડત .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

        ________________________________

  5. સુરેશ જુલાઇ 28, 2013 પર 7:47 એ એમ (am)

    આ મહાન ગપ તો ધ્યાન બહાર જ ગયું!
    જડીબુટ્ટી વાળી વાત કેટલે આવી?
    જો કે, આ લખનારને એની જરૂર નથી ! ‘ બની આઝાદ’ ના પ્રયોગોમાં ઘણી બધી તાકાત મળી જ જાય છે !

    • હિમ્મતલાલ જુલાઇ 28, 2013 પર 10:26 એ એમ (am)

      સુરેશભાઈ
      તમારી વાત ખરી છે .ગુજરાતી સાહિત્યોમાં ,ગુજરાતી કાવ્યોમાં ,અને ગુજરાતીઓના અંતર આત્મામાં જબરદસ્ત તાકાત છે .હૂતો એટલે સુધી માનું છુકે આપણે જડીબુટી ઓની જેમ જરૂર નથી .એમ યોગની અટપટી ક્રિયાઓની પણ જરૂર નથી .પરમેશ્વરે માનવ શરીરની એવી અદ્ભુત રચના રચના કરી છે કે કલ્પનાની બહાર છે .બુદ્ધિ આપીને કેવું કેવું મનુષ્ય કરી શકે છે .ખોરાક પ્રથમ મોઢામાં જાય લાળ પીન્ડોમાંથી લાળ વછૂટે દાંત ભૂકો કરે જીભ એને મદદ કરે .પછી એ હોજરીમાં ધકેલાય ત્યાં માની ન શકાય એવાં રસાયણો થી લોહી બને . મનુષ્યથી વધારે લખવાની બુદ્ધિ ચાલે એમ નથી .

  6. Vinod R. Patel જુલાઇ 28, 2013 પર 8:49 એ એમ (am)

    વાલ્મીકી , તુલસીદાસ અને આત્તાજી રચિત રામાયણમાં મને તો આતાજીની ગમી .

    એમની રામાયણમાં રાવણને એક સજ્જન બતાવ્યો છે એ વાત ગમી .

    જડીબુટ્ટી માટે લોકોની માગ સમજી શકાય એમ છે . તમારા લેખોથી બધાને ખુશ કરો છો

    તો જેને જોઈએ એને જડીબુટ્ટી મોકલીને ખુશ કરો . આ લોકોમાં હું નથી . હું સુરેશભાઈની જેમ જે તાકાત છે

    એથી ખુશ છું .

    • હિમ્મતલાલ જુલાઇ 28, 2013 પર 10:55 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ હું તમારા બેઉ જેવો લાગુ છું ? હું પરમેશ્વરને આશરે રહેવામાં વધુ માનું છું .જેમ પ્રાણીઓ રહે છે . બનતા સુધી તંદુરસ્તી માટે પણ પરમેશ્વરને આધીન રહેવામાં મને આનંદ આવે છે .આપણે માના પેટમાં હતા .પરમેશ્વરે કેટલી કાળજી લીધી .એ મનુષ્યના ડહાપણ બહારની વાત છે .
      ન થે દાંત વાકું દિયા દૂધ માકું ખબર હૈ ખુદા કુ સબર જો ધરેગા
      પછી ઘરડા પરમેશ્વરે કર્યા દાંતની જરૂર નથી .કેમકે દાંત હોયતો ગમેતેવો કઠણ ખોરાક ખાઈને પેટમાં હડસેલો પેટને તકલીફ થાય .કેમકે પેટ પણ ઘરડું કર્યું હોય કેમકે પરમેશ્વરને ધીમે ધીમે આ દુનિયામાંથી લઇ લેવાના છે . એટલે દાંતની જરૂર નથી એટલે દાંત પણ ધીમે ધીમે ખસેડવા માંડ્યા છે .હજુ તમને થોડો વખત જીવવા દેવાના છે એટલે નરમ ખોરાક ખાયને પેટમાં મોકલો .

  7. P.K.Davda ઓગસ્ટ 9, 2013 પર 6:37 પી એમ(pm)

    આતાજી હવે હરણમાંથી સીતા બનાવો. સીતાનું હરણ થયું એ તો બહુ સાંભળ્યું, હવે હરણની સીતા થઈ સાંભળીએ તો મજા આવે.

    • aataawaani ઓગસ્ટ 9, 2013 પર 9:09 પી એમ(pm)

      દાવડા ભાઈ તમે મને એક જૂની વાત યાદ દેવડાવી હું ઘણો નાનો હતો ત્યારે મારા ગામમાં એક માણસ રામાયણ વાંચતો હતો ,રામાયણ કથા ઘણા દિવસ ચલાવી કેમકે તો કથાકારને થોડી વધુ આવક થાય એક વડીલ કાયમ કથા સાંભળવા જાય ,ક થા પૂરી થયા પછી એ કથાકાર પાસે ગયો। અને બોલ્યો મહારાજ સીતા બિચારી હરન ને હરણ રહી કે બાયડી થઇ। ઈ વાત તો તમે નો કીધી ,

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: