સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,362 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
દોઢ ડાહ્યા તો કહે રાવણનું ખરું નામ રાભણ છે અને કહે
भकार कुंभकर्णे च भकार च विभीषळे
तस्य मद्य भ्रातस्य भ कारो किं नास्ती ?
આમ ખરો ખોટી વાત જોડે
…………………………………….
પં બ્રજનારાયણ ‘ચકબસ્ત’.
બારડોલીના સ્મશાનની દિવાલ પર …
શુક્રીયા યહાં તક લાનેકા દોસ્તો,
યહાંસે હમ ખુદ ચલે જાયેંગે
फ़ना का होश आना ज़िंदगी का दर्द-ए-सर जाना
अजल* क्या है खुमार-ए-बादा-ए-हस्ती उतर जाना
[अजल=death, मौत]
मुसीबत में बशर के जौहर-ए-मरदाना खुलते हैं
मुबारक बुजदिलों को गर्दिश-ए-किस्मत से डर जाना
बोहत सौदा रहा वाएज़ तुझे नार-ए-जहन्नुम का
मज़ा सोज़-ए-मोहब्बत का भी कुछ ए बेखबर जाना
ચહકને તો ચાહીએ હમે તો એક શાખ (ડાળી),
કૌન કહેતા હૈ સય્યાદ (શિકારી) ગુલશનમે (બાગ) ના રહે…
”સબ યે ગમ એક તરફ, એક તરફ ગમ અપના,
જિસ સે દુનિયા નહીં વાકિફ હૈ, વહ હૈ માતમ અપના.”
રાહ-એ-વફ઼ા કી મન્જ઼િલ-એ-અવ્વલ હુઈ તમામ॥
મન્જ઼ૂર થા જો માઁ કી જ઼િયારત કા ઇંતજ઼ામ।
દામન સે અશ્ક પોંછ કે દિલ સે કિયા કલામ॥!॥
યામિની બેનના ગીતની કોમેન્ટ નો મોકલી શકાય , કોમ્પુતેર કહે કઈક ભૂ લ છે .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
કાઠીયાવાડ સંતો અને ભક્તોથી ઉભરાયું છે. કાઠીયાવાડમાંથી જ ઘણાં ગપ્પીદાસ બાપુઓ કથા કરી મિલિયોનેર થઈ ગયા છે. હવે આતાજી, એ ટોળકીમાં ઘૂસ મારે છે. મારો એમને ફુલ સપોર્ટ છે. બોલો પરમ પુજ્ય, રામ/રા’વન પરમ ભક્ત, શ્રી આતાજીની જય. હવે પછીની કથામાં આતાજી, સુર્પણખા લક્ષમણને છોડીને આતાજીની ગર્લફ્રેન્ડ કેવી રીતે બની અને આતાજીએ કેવી રીતે છૂટકારો મેળવ્યો તે કહેશે. પ્રવીણ શાસ્ત્રીના બ્લોગની મુલાકાત ન લો તો ચાલશે, પણ આતાજીની કથા વગર મજા નો આવે હોં.
પ્રવીણભાઈ
ઈ તમારી વાત સાચી સુર્પર્નખા બિચારી લક્ષ્મણે નાક કાન કાપ્યા પછી દોડતી મારી પાસે આવી .અને મેં ગિરનારની જડીબુતિથી નાક કાન સાજા કરી દીધા . પછી એ મારે ગળે પડી .મને કહે તમારી ઘરવાળી સ્વર્ગમાં છે તો તમે મને અપનાવો હું તમારી ઘરવાળી તરીકે ઉત્તમ સેવા કરીશ . મેં જવાબ દીધોકે તારી સાથે હું લગન કરું તો મારા બ્લોગર મિત્રો મારી મશકરી કરે કે આતા આ ઉમરે તમને આ શું સુજ્યું .એમ કહેને મેં એને એક દોહરો સંભળાવ્યો બોજ ઉપાડે બળદિયો અભણ કરે રાજ , ઘરડો પ રણે બાયડી ઈ ત્રણેય પરને કાજ.
તો એ બોલીકે હું તુને લંકાની જડી બુટી ખવડાવીશ કે જે ચ્યવનપ્રાશ થી પણ વધુ પાવર ફૂલ હશે . તું વીસ વરસની ઉમરનો થઇ જઈશ . તો મારા વ્હાલા બ્લોગર મિત્રો મારે આ પરિસ્થિતિમાં શું કરવું .બ્લોગર સ્ત્રી મિત્રોને પણ મારી વિનતી છે કે મારે શું કરવું ? hemataata2001
લકાંની જડી બુટી બધાને મળવી જોઈએ. પછી બીજી કોમેન્ટ…..
વોરા ભાઈ
સુરન્પન્ખા મને મળવા આવશે ત્યારે એને કહીશ કે વધારે જડી બુટીયું લેતી આવે મારા સ્નેહિભાઇઓને આપવા કામ લાગે અને તારી વાંઢીઓ બહેનોને પણ લેતી આવે . અને વાંઢીયુ બેનપણીયુ ને પણ લેતી આવે . અહી એમનું સ્વાગત કરવા વાળા ઘણા ભાઈઓ છે .
દાદા, મારું પણ ધ્યાન રાખવા સુપર્ણખાને જરુર કહેજો….
વોરા ભાઈ હું ત્રણ જુદા જુદા રૂપમાં સુર્પન્ખા તમને દેખાડું છું .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
વોરાભાઇ મેં ત્રણ ફોટા મોકલ્યા છે .એમાં #1 ફોટો જડીબુટી ચોપડીને સુર્પન્ખાના કાન નાક ઉગાડ્યાં તે ફોટો છે #2વધુ પડતી જડીબુટી ખાઈ જ્વાને કારણે જરાક પાતળી થઇ ગઈ ત્યારનો સુપર્ણખા નો ફોટો અને પછી ખાસ જડી બુટી ગોતવા ગીરી કંદરાઓમાં રખડીને ગોતી કાઢી અને તે પછી સુર્પન્ખા ને ખવડાવી અને 16 વરસની સુંદરી બનાવી દીધી તે વ\ખાતનો ફોટો .
હવે મને સુર્ણ પખા મળશે ત્યારે એની વાંઢી બેનો અને વાંઢી બેનપણીઓને સાથે લાવવાનું કહીશ પણ એ ફોટા #1 માં દેખાય છે એવી હશે એટલે જો તમારે ઋષિ વિશ્વામિત્રનું બ્રહ્મચર્ય ખંડિત કરી નાખે એવી બનાવવી હોપ્ય તો મારી સાથે જડીબુટીઓ ગોતવા માટે ગીચ જંગલોમાં ભટકવું પડશે તો એ તયારી હોય તો કહે જો નહીતર ફોટા #1માં દેખાય છે .એવી થી ચલાવી લેજો . please
आताजी आप आगे बढो….हम तुम्हारे साथ है…..रा’वनकी बहेन बोलीवुडसे आई है….बधाई हो बधाई हो.
અરરે, મજા આવી ગઈ.
આનો અર્થ એ થયો કે સુર્પર્નખા ની વરમાળા હું ગ્રહણ કરી લઉં તો તમને વાંધો નથી .પણ બીજા બ્લોગર ભાઈ બેન વિરોધ કરેતો ? મારે શું કરવું .
जान ले के जाओ, माल मलिदा खओ, सुर्पणखाको छोड कर सीधे भाग आओ.
सच बात है सुर्पंखासे भाग नाही पड़ेगा वर्ना वो मुझे निगल जाएगी
પ્રિય વોરા ભાઈ
સુર્ણ પંખા નાં મેં ગિરનારી જડી બુટિ થી એના નાક કાન તો નવાં બનાવી દીધા .પછી એણે મને ધતૂરાનાં ફૂલની વરમાળા પહેરાવી દીધી . પણ તે ગમે તેમ તોય રાક્ષસણી એટલે એનો કદાવર બાંધો .મોઢું વિકરાળ એટલે મને થયું કે આવીને લઈને હું હાથમાં હાથ ઘાલીને ફરવા નીકળું તો તમારા જેવા ,પ્રવીણ કાંત શાસ્ત્રીજેવા જુવે તો એમ માને કે આતા આમાં શું મોહી પડ્યા હશે ? એટલે મેં એને રીતસરનો ઠાવકુંળો બાંધો બનાવવા માટે ગીરનાર બરડા ડુંગર ,ગીર .ઓસમ વગેરે ઠેકાણે થી જડીબુટી લઇ ભાંગરો વાટ્યો અને એના રસમાં બધું મિક્ષ કરીને એને ખાવા આપ્યું .પણ એ વધારે પડતી ખાઈ ગઈ એટલે એ દુબળી પાતળી થઇ ગઈ , જે ફોટો હું મોકલીશ એ તમે જોજો . પછી કંઈક નામની દેખાય એના માટે શંખ પુષ્પીની દવા ચાલુ કરી એટલે એ સોળ વરસની નમણી સુંદરી થઇ ગઈ એ ફોટો પણ તમને જોવા મોકલીશ .
સુર પર્ણખાસે જબસે મુહબ્બત શુરુ કિયા હૈ , લ ન્કાકી ઔષ ધિ ને જવાં મર્દ બનાદિ યા હૈ ..
પછી મારે એને વિનંતી કરવી પડી કે મને તેં મને લંકાની જડીબુટી ખવડાવીને 20 વરસના છોકરા જેવડો કરી મુક્યો .એ તે ખોટું કર્યું કેમકે હું આતા છું એ મને મારા પ્રેમાળ મિત્રોને લાગે પછી એણે મને બીજી ઔષ ધી દેવતાઓના વૈદ્ય પાસેથી લાવીને આપી એ મેં ખાધી અને મારું મન શારીરિક શક્તિ વીસ વરસના છોકરા જેવી રહી પણ મારો દેખાવ હું પહેલા દેખાતો હતો એવો રહ્યો . ભરાવદાર દાઢી મૂછો વાળો
જોયું !! રામ રાવણનું યુદ્ધ બાજુમાં રહી ગયું.
એ જમાનામાં રામે થોડીક હીમત કરી સુર પર્ણાને હા પાડી દીધી હોત તો મેં અને આતાદાદાએ નવી જ રામાયણ રચી નાખી હોત….
રામચંદ્ર કહે સુનો સીયાજી
ઐસા સત યુગ આયેગા
આતાજીકો સુર પર્ણા મીલેગી
નયી રામાયણ હમ લીખેંગે….
વોરા ભાઈ તમારી વાત તદ્દન સાચી છે . રામને એવો વિચાર આવવો જોતોતો કે મારા બાપને ત્રણ રાણીઓ હતી તો મારે આ બીજી હોય તો કંઈ વાંધો નહિ .વળી આ સુર્ણપંખા જેમતેમ નોતી રાવણ જેવા શકિતશાળી રાજાની બેન હતી .કે રાજાએ લોકોને છેતરનારા પાખંડી ઓનો નાશ કર્યો હતો . અથવા દેશનિકાલ કર્યા હતા તમે કહોછો એમ રામને થોડીક હિમ્મત કરવાની જરૂર હતી .અને સુર્ણ પંખા ની વરમાળા સ્વીકારી લેવાની જરૂર હતી .તો પછી આપને બે જણા ભેગા મળીને “આતા વોરા રામાયણ ” લખત જે વાલ્મિકી રામાયણથી પણ વધારે લોક પ્રિય નીવડત .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આ મહાન ગપ તો ધ્યાન બહાર જ ગયું!
જડીબુટ્ટી વાળી વાત કેટલે આવી?
જો કે, આ લખનારને એની જરૂર નથી ! ‘ બની આઝાદ’ ના પ્રયોગોમાં ઘણી બધી તાકાત મળી જ જાય છે !
સુરેશભાઈ
તમારી વાત ખરી છે .ગુજરાતી સાહિત્યોમાં ,ગુજરાતી કાવ્યોમાં ,અને ગુજરાતીઓના અંતર આત્મામાં જબરદસ્ત તાકાત છે .હૂતો એટલે સુધી માનું છુકે આપણે જડીબુટી ઓની જેમ જરૂર નથી .એમ યોગની અટપટી ક્રિયાઓની પણ જરૂર નથી .પરમેશ્વરે માનવ શરીરની એવી અદ્ભુત રચના રચના કરી છે કે કલ્પનાની બહાર છે .બુદ્ધિ આપીને કેવું કેવું મનુષ્ય કરી શકે છે .ખોરાક પ્રથમ મોઢામાં જાય લાળ પીન્ડોમાંથી લાળ વછૂટે દાંત ભૂકો કરે જીભ એને મદદ કરે .પછી એ હોજરીમાં ધકેલાય ત્યાં માની ન શકાય એવાં રસાયણો થી લોહી બને . મનુષ્યથી વધારે લખવાની બુદ્ધિ ચાલે એમ નથી .
વાલ્મીકી , તુલસીદાસ અને આત્તાજી રચિત રામાયણમાં મને તો આતાજીની ગમી .
એમની રામાયણમાં રાવણને એક સજ્જન બતાવ્યો છે એ વાત ગમી .
જડીબુટ્ટી માટે લોકોની માગ સમજી શકાય એમ છે . તમારા લેખોથી બધાને ખુશ કરો છો
તો જેને જોઈએ એને જડીબુટ્ટી મોકલીને ખુશ કરો . આ લોકોમાં હું નથી . હું સુરેશભાઈની જેમ જે તાકાત છે
એથી ખુશ છું .
પ્રિય વિનોદભાઈ હું તમારા બેઉ જેવો લાગુ છું ? હું પરમેશ્વરને આશરે રહેવામાં વધુ માનું છું .જેમ પ્રાણીઓ રહે છે . બનતા સુધી તંદુરસ્તી માટે પણ પરમેશ્વરને આધીન રહેવામાં મને આનંદ આવે છે .આપણે માના પેટમાં હતા .પરમેશ્વરે કેટલી કાળજી લીધી .એ મનુષ્યના ડહાપણ બહારની વાત છે .
ન થે દાંત વાકું દિયા દૂધ માકું ખબર હૈ ખુદા કુ સબર જો ધરેગા
પછી ઘરડા પરમેશ્વરે કર્યા દાંતની જરૂર નથી .કેમકે દાંત હોયતો ગમેતેવો કઠણ ખોરાક ખાઈને પેટમાં હડસેલો પેટને તકલીફ થાય .કેમકે પેટ પણ ઘરડું કર્યું હોય કેમકે પરમેશ્વરને ધીમે ધીમે આ દુનિયામાંથી લઇ લેવાના છે . એટલે દાંતની જરૂર નથી એટલે દાંત પણ ધીમે ધીમે ખસેડવા માંડ્યા છે .હજુ તમને થોડો વખત જીવવા દેવાના છે એટલે નરમ ખોરાક ખાયને પેટમાં મોકલો .
આતાજી હવે હરણમાંથી સીતા બનાવો. સીતાનું હરણ થયું એ તો બહુ સાંભળ્યું, હવે હરણની સીતા થઈ સાંભળીએ તો મજા આવે.
દાવડા ભાઈ તમે મને એક જૂની વાત યાદ દેવડાવી હું ઘણો નાનો હતો ત્યારે મારા ગામમાં એક માણસ રામાયણ વાંચતો હતો ,રામાયણ કથા ઘણા દિવસ ચલાવી કેમકે તો કથાકારને થોડી વધુ આવક થાય એક વડીલ કાયમ કથા સાંભળવા જાય ,ક થા પૂરી થયા પછી એ કથાકાર પાસે ગયો। અને બોલ્યો મહારાજ સીતા બિચારી હરન ને હરણ રહી કે બાયડી થઇ। ઈ વાત તો તમે નો કીધી ,