સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતા, પ્રણામ. હજી બીજાં ૯૨ વર્ષ સુધી લખતા રહો એવી શુભેચ્છાઓ.
દિપક ભાઈ આઠ દસ નહિ અને સીધાં 92 વરસ મારી ઉમરમાં વધારી દ્યો છો ?
તમે શું યમરાજા સાથે ઝઘડો કરવાનું વિચારો છો ?
શ્રી આતાજી, ખુબ ખુબ શુભેચ્છા, ભગવાન આપને તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના…ને આમજ અમારા જેવા ને પ્રેરણા આપતા રહો…રીતેશ
ભાઈ રીતેશ મારી તંદુરસ્તીનો યશ હું તમારા જેવા મારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરનારાઓને આપુ છું .
જલસા કરો હિમ્મતલાલ…
જ્યાં સુધી સૂર્ય પ્રકાશ આપતો રહેશે, ત્યાં ચંદ્ર ઝળહળતોજ રહેવાનો .
વડીલ આતાજી,
તમારી તંદુરસ્તીની શુભેચ્છા ઇચ્છતો,
ચીમન પટેલ ”ચમન’
પ્રિય ચમનભાઈ
તમારા જેવા સ્નેહીઓજ મારી તંદુરસ્તીમાં વધારો કરતા રહે છે . તમારો ઘણો આભાર
વડીલ આતાજી,
જલસા કરો…જલસા!
તમારા જેવા શુભેચ્છકો જલસા કરાવે છે એટલે હું જલ્સા જ્લ્સાજ કરું છું
વેબ ગુર્જરીએ મને સન્માન પત્ર આપ્યો એ સન્માન પત્ર અને ફિનિક્ષ નાં મિત્રોએ મારી સંમત પાર્ટી યોજવી એવું શ્રી જુગલકીશોર વ્યાસે અને શ્રી સુરેશ જાની એ મારા ખાસ મિત્ર શ્રી હિતેશ દેસાઈને વાત કરી .અને પાર્ટીના સ્થળ માટે મારા મિત્ર શ્રી લોટવાળા એ પોતાના ઘરે રાખવા માટે હર્ષભેર હા પાડી મુવી લેવા માટે મારો અમેરિકન મિત્ર .mr chris Suazo પોતાનો કેમેરો લઈને આવ્યો .મારું બનાવેલું ગીત પોતાના મધુર સ્વરમાં ગાવા માટે શ્રીમતી હર્ષા જોશીએ હર્ષભેર પોતાની ઈચ્છા બતાવી ,અને શ્રીમતિ સુરેષા શાહે મારું સન્માન પત્ર વાંચી સંભળાવ્યું મારા પરમ સ્નેહી મિત્ર શ્રી કનક રાવળ કે જેઓ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર કલાગુરુ શ્રી રવિશંકર રાવળ ના સુપુત્ર છે .જેઓએ મારા માટે સન્માન પત્ર લખી મોકલ્યું જે મેં મારા બ્લોગમાં મુક્યું છે જે આપ સહુ વાંચો છો .
સાથે સાથે- એક અન્ય પ્રસંગ- અમારા એક સ્નેહી છે- જે સ્નેહી હોવા છતાં- અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ના તીખા ટીકાકાર છે. એમનું તત્વજ્ઞાન કહે છે કે- આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાય મા જેટલા કહેવાતા સત્સંગી છે- એમાં થી ૯૦% સત્સંગી- પૈસે ટકે સુખી થવાશે -એ ભાવે જ સંપ્રદાય મા જોડાય છે….અને જો સ્વામિનારાયણ સંપ્રદાય- આ સમૈયા કે શાનદાર રસોઈ ઉત્સવો બંધ કરે તો- આ કહેવાતા સત્સંગીઓ- હવા ની જેમ ગાયબ થઇ જાય……! હું આ સાથે સંમત નથી…….હા આંશિક પણે- મોટા ભાગ ના હરિભક્તો મા એવો ભાવ હોય છે કે- મંદિર મા દશાંશ વિશાંશ લખાવા થી- ધન-ધાન્ય મા સુખ કાયમ રહેશે. ….અને હકીકત છે- અહિયા સ્વયં શ્રીહરિ નું અદભૂત વચન છે- કે- જે સત્સંગી- એમનાં આપેલા નિયમ-ધર્મ નું દ્રઢ પાલન કરશે- એના સુખાકારી ની જવાબદારી- એ પોતે લેશે…..અને બધા આ જુએ છે- અનુભવે છે…..પણ શ્રીજી ના રાજીપા નું વચન- કંઇક અલગ જ છે….વચનામૃત ના ગઢડા પ્રકરણ -પ્રથમ ના ૭૦ મા કહ્યું છે કે….