Daily Archives: માર્ચ 25, 2013

शकिल के घर भूखे ब्राह्मण आये

એક દિવસ  આતા, સુરેશજાની ,અને બીજા બે બ્રાહ્મણો  વાપી થી તાપી પ્રવાસ કરતા હતા .અમારા કોઈ પાસે કેમેરો નહિ .એટલે સુંદર દૃશ્યો  કોઈ બીજાને બતાવી નો શકાય .એટલામાં સુરેસ્જાનીને  શકીલ મુનશી યાદ આવ્યા . અને વિચાર કર્યો કે તે કામકાજમાં બહુ બીઝી રહે છે .એટલે એને સાથે લેવાય એમ નથી . નહીતર એ સરસ ફોટા પાડે અને  સૌ ના ઈ મેલ ઉપર મોકલી આપે .  એવામાં એક ભાઈ બોલ્યા ,એને  કામ બહુ હોય છે પણ  એ આપણા ઉપરના  પ્રેમને લીધે લીધે કામનો ભોગ આપીને  આપણી  સાથે આવે ખરા . એવામાં આતા બોલ્યા .એલા ભાઈ એને પૂછી જોઈ એ  પૂછવામાં આપણું શું જાય છે .ઓલા સોનીને આપને કહીએ કે ભાઈ જરાક સોનું અમને આપને ,?એતો બ હુમાં બહુ  તો નાપાડે  આપણને બાંધી નો દ્યે . વખતે એવું સંભળાવે કે  દારૂના નશામાં તો નથી બોલતાને  સોનાં  કોઈદિ મફતમાં મળતા હશે ? એમ આપણે  શકીલને કહી જોઈએ . આવેતો ભલે નો આવે તો કંઈ   નઈ  ,બીજી વાત એ કે આપણને  ભૂખ પણ બહુ લાગી છે એટલે એને ત્યાં જમવાનો પણ બંદોબસ્ત થઇ જાય આપણે  અહી ક્યા રેસ્ટોરાં કે લોજ ગોતવા બેસીશું .

સાંજ પાડવા આવી હતી .બધા  શકીલને ઘરે ગયા . શકીલ  ઘરે એકલાજ હતા ઘરના સહુ મેમાન ગતિએ  સગાઓને ઘરે ગયાં  હતાં ..એ બધા વાળું ટાણે આવી જવાના હતા કેમકે શકીલને ઘરે નાનકડી પાર્ટી હતી વીસેક માણસો આવવાના હતાં .એ સહુના ભોજન માટે  શકીલે હલાલ કરીને 8 મુર્ગીઓ રાંધીને તૈયાર કરી રેફ્રીજેટર માં મૂકી હતી . શકીલે સૌ   બ્રાહ્મણ  મિત્રોને જોઈ બહુ ખુશી થયા   પધારો અતિથી  પધારો  હું તમારું સ્વાગત કરું  છું ,અને વધમાં કીધું કે આજે આપણે  પાર્ટી રાખી છે .સૌ ને મળવાનું થશે, અને આનંદ આવશે હવે તમે આવ્યા છો એટલે લાડુ, દાળ , શાક અને ખીચડી બનાવજો  તમને ભાવતી વસ્તુ , હવે ઘી વગેરેતો ઘરમાં છે પણ  લાડવા માટે ઘઉંનો કરકરો લોટ   શાક માટે કારેલા વગેરે લેવા જવું પડશે તમે બેસો હું જોઈતી વસ્તુ લઈને આવું છું . જરાક વાર લાગશે કેમકે મારે થોડુક  બીજું કામ પણ કરવાનું છે એમ કહી , શકીલ બજારમાં ગયો . શકીલના ગયા પછી આ ભૂખ્યા ડાંસ બ્રાહ્મણોને  વિચાર આવ્યો કે રેફરી જેટર માં કઈ  દૂધ હોયતો આપણે  પી એ અને જરાક ટેકો કરી લઈએ . રેફ્રીજે ટર  ખોલીને જોયું તો   કુક્ડી યોના શરીર થી આખું રેફરી જેટ ર ભરેલું . આ શું છે એ કોઈને ખબર પડે નહિ એમને  આતાને   અનુભવી સમજીને પૂછ્યું .કે આ શું છે આતાએ  ધડ દઈને જવાબ આપ્યો કે એ સુરણ  છે . કૂકડીના ટાંગા જોઈ કોકે આટાને પછ્યું આવું લાકડા વાળું સુરણ  કોઈ ડી ભાળ્યું નથી . આતાએ બહુ શાંતિથી જવાબ આપ્યો એતો ગિરનારનું પહાડી સુરાન છે ,એમાં ગુંદા નાં ઠલીયાની ની જેમ કથાન પદાર્થ હોય  આતા  એમ કહે ભાઈ મને ખબર નથી એ શું છે .તો પછી એ મુરખા ઠરે એટલે   પોતાની મુર્ખાઈને છાવરવા ગપ્પ ઠોકી  દીધી . પછી બ્રહ્મનો જે અસ્ફ્યા કે  20 માણસો માટેની કુકાડી યું આ ચાર બ્રા હ્મનો ણો  ઝાપટી ગયા . મેમાનો આવી પહોંચ્યા .   બ્રાહ્મ્ણો  લાડુ બનાવવાની તજવીજ કરવા માંડ્યા  બન્યું એવું કે બ્રાહ્મણોને ખાવાનો ખોરાક  પાર્ટીના સભ્યોને  ખાવો પડ્યો . અને  પછી  સૌ એ ઓલો અનુપ જલોટા ગાય છેને કે ” ભોલે ભંડારી   એક દિન કૃષ્ણ દર્શાન્કો બ્રીજ્મે  આ ગયે એમ આ પાર્ટી વાળાઓએ  ગીત ઉપાડ્યું કે “શકીલકે ઘર ભુકે બ્રાહ્મણ આયે મુરગીયાં  ખા ગયે . પછી બ્ બ્રાહ્મણો વિચાર કરવા માન્ડ્યાકે  હવે આપને પ્રાયશ્ચિત કરવું પડશે, એટલે ગંગા ના વા જવું પડશે  આતા બોલ્યા હૂતો   નળના પાણીને ગંગા જળ સમજીને નાહી લઈશ .હવે ગંગાનું પાણી નાવા જેવું ક્યા રહ્યું છે। હવેતો  ગંગાના પાણી થી નાવ  તો ચામડીનો રોગ થાય એવું છે .