સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર

  સપ્રેમ – કરા ઉવાચ

      રોસ્ટિગ યાને ફિલમ ઉતારી યાને રેવડી ઉડાડી યાને બોરકુટો કર્યો તે યાત્રામા  હિમ્મતલાલ (આતા),  રાજેન બાબુ (રાત્રિ) અને કનક રાવળ ( કરા) આવી ગયા. તો હવે સુરેશ જાનીને કેમ બકાત રખાય? ઈચ્છા થઈ કે થોડા જુદા પ્રાસાનુપ્રાસ વડે તેમને પોંખીયે.
sbj_roasting
લોક કહે …
અમદાવાદી હરામજાદી
તો જાણો સૌ સુજાણી
        
છે એક સુ.જાની
છે તો મોટો પાજી
મળે ના તેને ખાવા ભાજી
પણ  જોઈએ તેને ચડવા વાજી
એ કરવા માડ્યો સૌને રાજી
અરે.મૂક્યો પ્રેમાનંદને મૂક્યો બાજી
વાતો કરે ગાજી ગાજી
તોય,લોકો કહે તે તો કેવી સાદી?
 
પોર્ટલેડથી ઉડ્યો કનકવો 
ત્યાં પ્રોસ્ટેટ ડાકણ આવી
તેને નીચે નાખી (*)
 
રાત નાની ને વાત લાંબી 
ભણે ક.રા.જી
———————-
* ‘કરા’ ના  બોરકૂટા (    પડ્યા    )    …… (    ઊઠ્યા   )    અહીં વાંચો….
આજની સપ્પરમી સવારે ( સુજા આ જગત પર પાજીવેડા કરવા અવતરેલો – આજથી બરાબર ૭૦ વરસ પહેલાં ) એના (અપ) માનમાં કરાની પ્રેમસભર રચનાને …
હાદમંતરી (!) મંડંળ
પ્રેમપૂર્વક સ્વીકારી
આ ઈ-રસીદ પાઠવે છે !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – — 
બોરકૂટો  ઝિં દા બાદ !!!
——————–
કોઈ મિત્રને એમ થતું હોય કે, ‘અમે કેમ રહી ગયા? ; –  તો તમારી જનમ તારીખ અચૂક જણાવજો… બોરકૂટા મેન્યુ. એન્ડ બ્રોડકાસ્ટિંગ  કમ્પની બીઝનેસ ડેવલપમેન્ટ માટે બહુ જ આતુર છે !!!

2 responses to “સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર

  1. ગોદડિયો ચોરો… માર્ચ 5, 2013 પર 1:52 એ એમ (am)

    વર્ણવી છે આપે સુજા કહાની

    ભાઇ એ તો અમદાવાદી જાની

  2. pragnaju માર્ચ 5, 2013 પર 7:01 એ એમ (am)

    સુ.જા.- પ્રમાણી
    તર્ક, ભાવ- સ્વીકારી
    શ ર ણા ગ તી
    ગદ્યસૂર પર અનુભવવાણી લૂંટાવવા બેઠા છે
    લૂંટી લો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: