સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
જન જાગરણ માટે ખૂબ જરુરી માહિતી
ભગવા કપડા પહેરીને ઠગાઇથી ભગવા કપડાનું મહત્વ ઓછું નથી થતું
ઘણા સાચા સંતને અન્યાય ન થવો જોઇએ.હંમણા બન્યું તેમ
રાજકારણ પ્રેરીત આ ક્ષેપ– બાબા એ ભગવા કપડા નુ અપમાન કર્યુ છે.તેનો ખુલાસો- લોકો ને સ્વસ્થ બનાવાવા, દેશ માટે આદર ઉત્પન કરવો, લોકો માં દેશ માટે સ્વાભિમાન પેદા કરવુ એવા કાર્યો કરવા થી જો ભગવા કપડા નુ અપમાન થતુ હોત તો મને પણ આવુ અપમાન કરવુ ગમશે.તમને ન ગમે તો ભગવા વસ્ત્રો ધારણકરનારે શુ કરવું અને શું ન કરવું તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી સમજાવો ..ભુતકાળ ના આદરણીય શંકારાચાર્યએ કર્યો હતો
પ્રિય પ્રજ્ઞા બેન
તમારી વાત મને ઘણી ગમી .મને ઘણા ઠગ સાધુઓનો અનુભવ છે .મને બ્લોગમાં લાવનાર ભાઈ સુરેશ જાનીનો હું આભારી છું .કેમકે મારાજેવા માણસો કે જેને આવા કેટલાય અનુભવો છે .એવા બ્લોગમાં બહુ ઓછા હશે .અને મને લોકોને ચેતવણી આપવાની તક બ્લોગને લીધે મળી છે .
એક દુરાચારી સાધુ વેશધારી ઠગ વિષે લખતાં મારી કલમ ઉપડતી નથી .એકજ નહિ બેત્રણ આવા સાધુનો પરિચય છે .હું નથી . માનતો કે બુદ્ધ,જૈન ,કેથોલિક ,સ્વામીનારાયણ વગેરે સંપ્રદાયના સાધુઓ બ્રહ્મચર્ય ન પાળી શકતા હોય . જરૂર એ અખંડ બ્રહ્મચારી હશેજ પણ બધા સોએ સો ટકા બ્રહ્મચારી હોય એવું મારે ગળે ઉતરવું મુશ્કિલ છે .એટલે મનેતો એવો વિચાર આવે છેકે જેને સાધુ થવું હોય એને પોતાના અંડકોષ કાઢવી નાખવાના .જે બળદને ખેતી કામમાં લેવાનો છે .એના અંડકોષ કાઢી નાખવામાં આવે છે . અમેરિકામાં પાલતું નર પશુના અંડ કોશ કાઢી નાખેલા હોય છે .કુતરા બિલાડા ઘોડા વગેરે
સ્ત્રીના પડછાયાથી અભડાય જતા સાધુઓને શામાટે અંડકોષ રાખવા જોઈએ ?. “આજકાલના સાધુઓની કામ ક્રીડા જોઇને
આખ્તા કર્યા વિનાનો છોડવો નાં કોઈને આખ્તા =જેના અંદ કોશ કાઢી નાખવામાં આવ્યા હોય . આખતા ફારસી શબ્દ છે .