સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,313 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
દેશીન્ગા રોક્સ આતા 🙂 જય હો ….
હજુ ગઈ કાલે જ આપણાં ભુપેન્દ્રસિંહજીના (http://raolji.com/2012/11/22/i-sank-in-a-tank/) બંધુશ્રીએ લખેલું એક અંગ્રેજી કાવ્ય માણ્યું. જેમાં બહુ ગમેલા શબ્દો હતા;
’they are cloth-less but not direction less,
they are naked but their minds are covered,
and protected with wisdom,…
તેઓ દિગંબર છે પણ દિશાહીન નથી,
તેઓ નાગાં છે પણ તેઓનાં મન ઢંકાયેલાં છે,
અને રક્ષાયા છે ડહાપણથી…
આપણે ત્યાં કોઈકનું પચાવી પાડનાર “નાગો માણહ” કહેવાય છે. એ અર્થને ધ્યાને લેતાં આ તનથી નાગા પણ મનથી ઢંકાયેલા માનવીયુની સામે ઓલા હજાર રૂપીયે મીટર વાળા લુગડાં પહેરેલાંઓ ક્યારેક મનથી વધુ નાગા જણાશે ! બહુ સરસ અને ભાવવાહી ઘટના આલેખી છે. આભાર, આતા.
શ્રી મુરજી ભાઈ ગડા આપની વાતો ઉપરથી ઘણું જાણવા મળ્યું .ઈસુથી આશરે છસ્સો વરસ પહેલા ભારતમાં જન્મેલ બૃહસ્પતિએ ઘણી સત્ય વાતો કહેલી . જે તે વખતના દંભી વિદ્વાનોએ માન્ય નહતી એટલે એના પુસ્તકને બાળી નાખવામાં આવ્યું અને તેને ક્રુરતાથી મારી નાખવામાં આવેલો .લગભગ સિત્તેર વરસ પહેલાં મેં એક ઉર્દુ બુક વાંચેલી તેમાં બૃહસ્પતિના થોડાક વિચારો દર્શાવેલા .जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म होजाता है .उस्के जिस्मसे कोई शे निकल कर ज़िंदा नहीं रह सकती .इन्सान एक गैर फानी रूह नहीं रखता . આપનો અને ભાઈ ગોવિંદ મારુનો આભાર
શ્રી વિનોદભાઈ
તમે મારું લખાણ બરાબર વાંચ્યું .અને તમારા પિતાશ્રી આવો કાલાકપાસનો ધંધો કરતા એ યાદ દાસ્ત મારા લખાણને તમને તાજી થઇ .આથી મને ઘણો આનંદ થયો .
મારા ગામ દેશીંગાના જુવાનિયાં છોકરા છોકારીયું ને મારા ગામની વાતો બહુ ગમે છે . અને હું મારા મગજમાં સંઘરેલી વાતું અનુકુળતાએ વહેતી કરતો રહું છું.
એક કચ્છી દોહરો લખું છું તમને અને સૌ ને ગમશે .
ગુઢાર્થજી ગાલીયું વધીને વડ થયું
તાણે કે ન પૂછીયું માં પણ કે ન ચયું . વિનોદભાઈ તમારા જેવા ઉત્સાહ પ્રેરક મિત્રો મારામાં જે અલ્પ આવડત છે.તે કાઢવી શકે છે અને હું તેમનો આભારી છું .
કચ્છી દોહરાનો અર્થ ====ગુઢા રથ ની વાતો જે મારા મનમાં હતી તે વધી વધીને વડલા થઈ ગયું પણ મને કોઈએ પૂછ્યું નહિ અને મેં કોઈને કીધીયું નહિ .
મકા કાકાને નમન…
શ્રી મુરજી ભાઈ ગડા આપની વાતો ઉપરથી ઘણું જાણવા મળ્યું .ઈસુથી આશરે છસ્સો વરસ પહેલા ભારતમાં જન્મેલ બૃહસ્પતિએ ઘણી સત્ય વાતો કહેલી . જે તે વખતના દંભી વિદ્વાનોએ માન્ય નહતી એટલે એના પુસ્તકને બાળી નાખવામાં આવ્યું અને તેને ક્રુરતાથી મારી નાખવામાં આવેલો .લગભગ સિત્તેર વરસ પહેલાં મેં એક ઉર્દુ બુક વાંચેલી તેમાં બૃહસ્પતિના થોડાક વિચારો દર્શાવેલા .जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म होजाता है .उस्के जिस्मसे कोई शे निकल कर ज़िंदा नहीं रह सकती .इन्सान एक गैर फानी रूह नहीं रखता . આપનો અને ભાઈ ગોવિંદ મારુનો આભાર
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
tamaro aabhar govind bhai
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
ગામના અભણ માણસોમાં પણ પ્રમાણિકતા ભારોભાર પડેલી હોય છે એનો મકા કાકા પુરાવો છે .
ભગવાનથી ડરીને ચાલતા આવા ગામડાના અદના માણસો ઘણા જોયા છે અને એવા ધરતીના લાલોને જોઇને
થાય છે કે હજુ માનવતા મરી પરવારી નથી .જીવે છે .
મારા પિતાશ્રી અમારા ગામમાં કાલાં અને કપાસ અને રૂ નો વેપાર કરતા એટલે ખેતરમાંથી કાલાં
વીણવાથી માંડીને એમાંથી લોકો પાસે કાલાં ફોલાવીને કાઢેલ રૂને કસ્બાના વેપારીના ખટારામાં ભરાતું
મેં નજરે નિહાળ્યું છે .એટલે આતાજીએ આ પોસ્ટમાં જે સુંદર વર્ણન કર્યું છે એને વાંચતા મને ખુબ રસ
પડ્યો અને આનંદ થયો .આતાજી આપનો આભાર .
ગામડાના ગરીબના ઝુંપડામાં સાંભળેલ
નારાયણ નું નામ જ નૌતમ,
ના ભજે નરને નારી રે;
ધીક્ધીક્જનુની તેની કહીએ,
જન્મ્યો તે ઝખ મારી રે. નારાયણ૦૧
આઠપહોર આશકની વૃતિ,
રામ ના રાખ્યા હૈયે રે;
જેના પુત્ર પ્રભુના ભજતા,
ગોકુળ વાળ્યું છૈયે રે. નારાયણ૦૨
હરી મળવાને આવ્યો અવસર,
ઉંઘે અમથો ખોયો રે;
વાસીદામાં ગયું મુસળું,
જુઠે જન્મ વગોયો રે. નારાયણ૦૩
પરમાર્થની પેર ના પ્રીછે,
સ્વાર્થમાં છે શુરો રે;
નાક વિના નારાયણ ભૂલ્યો;
અર્થ રહ્યો અધુરો રે. નારાયણ૦૪
નુઘરા જનના ભારે ભૂતરમાં,
ભારે ભૂમી ધ્રૂજેરે;
નીરાંત કહે નારાયણ ભજતાં,
પૃથ્વી પગલાં પૂજે રે. નારાયણ૦૫
પ્રિય પ્રજ્ઞા બેન તમે સરસ ભાવવાહી ભજન વાંચવા આપ્યું તમારો ઘણો આભાર