સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
“……..પગના નિશાન દેખાણા એ જોયા પછી ખાત્રી થઈ કે—-”
સરસ
વાત યાદ
ધણા સમય પહેલાની વાત છે. એક નાના છોકરાએ જ્યારે બાળપણથી જવાનીમાં પગ મૂક્યો ત્યારે તે કંઈ પણ જતો ત્યાં તેના પગના નિશાન સાથે એક બીજું નિશાન પણ જોવા મળતું. પણ જ્યારે તે વૃધ્ધ થયો ત્યારે આ નિશાન ગાયબ થઈ ગયા.
જ્યારે તે મૃત્યુ પછી ભગવાન પાસે ગયો ત્યારે તેણે ભગવાનને પ્રશ્ન કર્યો – જ્યારે હું યુવાન હતો ત્યારે મારા પગના નિશાન સાથે મને બીજા પગના નિશાન પણ દેખાતા હતા.
ભગવાને કહ્યું કે તે મારા પગના નિશાન હતા. આ સાંભળી વૃધ્ધે કહ્યુ કે – જ્યારે મને વૃધ્ધાવસ્થામાં તમારી જરૂર હતી ત્યારે તમે મારો સાથ છોડી દીધો.
ત્યારે ભગવાને કહ્યું કે – જ્યારે તુ ચાલી નહોતો શકતો, તારા ભટકવાનો ડર હતો ત્યારે હું જ તારી સાથે ચાલીને તને સંભાળી રહ્યો હતો. આ વાર્તાનો અર્થ છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ રહે છે.
આતા આપના નાનપણ વિષે જાણવાનો લહાવો મળવાથી ધન્યતા અનુભવી રહ્યો છું
હવે તો લગ્નમાં ગાવાના રીવાજો બંધ જ થઇ ગયા છે , ડી . જે . ના તાલે બધા જ્હૂમવા લાગ્યા છે
વરરાજા અને વહુ રાણી ને તેડી તેડી ને ફરવાનું લગ્ન થઇ ગયા પછી ગલાલે રમાડવાનું બંને જણાં એકબીજા ઉપર ગલાલના દોથા ભરી ભરીને ફેંકે .