शायर महमद इकबाल

“સારે જહાંસે અચ્છા હિંદોસતાં હમારા “જગમશહુર ગઝલનો લખનાર “ઇકબાલ”ના ટુંકા નામે જાણીતો મહમદ ઇકબાલ લાહોરમાં જન્મેલો .તે ફારસી ભાષાનો પણ વિદ્વાન હતોતેણે પહેલી બુક લખેલી એ ફારસી ભાષામાં હતી ઇકબાલ લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં શિક્ષક હતો એની “સારે જહાઁસે અચ્છા “ગઝલ 16 ઓગસ્ટ 1904 માં ઉર્દુ વિકલી મેગેજીનમાં બહાર પડેલી આ સમયે દેશના ભાગલા નહીં પડેલા એટલે આખો દેશ હિંદુસ્તાન તરીકે ઓળખાતો તેણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર સિટીની ડીગ્રી મેળવેલી એ જર્મનીમાં પણ ભણેલો હતો તેની એક જર્મન છોકરી મિત્ર પણ હતી તેણે જર્મનીમાં પણ નામના મેળવેલી જર્મનીના એક શહેરમાં એક રસ્તાનું નામ” અલ્લામા મહમદ ઈકબાલ” છે .લાહોરના ઈંટરનેશનલ એરપોર્ટનું નામ પણ “અલ્લામા મહમદ ઇકબાલ ” છે ઈકબાલની “સારે જહાંસે અચ્છા ” ગજલ જાણીતી છે એટલે એ હું નથી લખતો પણ એના કેટલાક શેર હું લખું છું
हों सदाकत के लिए जिस दिलमे मरनेकी तड़प ,
पहले अपने पैकरे-खाकिमे जां पैदा करे …1 कलीसा=चर्च वगेरे देवस्थान हिजाजी =मक्कामदिनानो रहेवासी रिंद=शराबी अर्श=आसमान एहतराज= छुपवु
है मेरी जिल्लतही कुछ मेरी शराफ़त्की दलिल
जिसकी गफलतको मलक रोतेहई वो गाफिल हूं मै ….2
हे आशिकिमे रसम अलग सबसे बैठना बुत्कादाभी हरमभी कलिसाको छोड़ दे …3
हिन्दी होने पर नाज जिसे कल तक था हिजाजी बन बैठा
अपनी मेह्फिलका रिंद पुराना आज नमाजी बन बैठा …4
बिठाके अर्शपर रख्खा है तूने अय वाइज
खुदा वो क्या है जो बन्दोसे एहतराज करे ….5
फला फूला रहे यारब चमन मेरी उमिदोका
जिगरका खून दे दे कर ये बूटे हमने पाले है …6
पत्थरकी मुरतोमे समजाहे तू खुदा है
खाके वतनका मुझको हर जर्रा देवता है …7
निराले है अंदाज दुनियासे अपने
के तकलिद्को खुदकुशी जानते है ….8
काबेमें बुतखाने में है एकसी तेरी जिया
मै इम्तियाजे देरो हरम में फसा हुवा …9 सदाकत=सचाई पैकरे -खातिर ==शरीर रूपी मतिनु पुतलू जिल्लत=अनादर मलक =फिरस्ताओ

4 responses to “शायर महमद इकबाल

  1. pragnaju નવેમ્બર 10, 2012 પર 8:08 એ એમ (am)

    बहोत खूब
    याद
    खामोश हो क्यों दादे-जफ़ा क्यों नहीं देते
    बिस्मिल हो, तो कातिल को दुआ क्यों नहीं देते
    वहशत का सबब रौज़ने-जिनदाँ तो नहीं है
    महरो-महो-अंजुम को बुझा क्यों नहीं देते
    इक ये भी तो अंदाज़े-इलाजे-गमे-जाँ है
    ऐ चारागरो दर्द बढ़ा क्यों नहीं देते
    मुंसिफ हो अगर तुम तो कब इन्साफ करोगे
    मुजरिम हैं अगर हम तो सज़ा क्यों नहीं देते
    रह्ज़न हो तो हाजिर है मताए-दिलो-जाँ भी
    रहबर हो तो मंजिल का पता क्यों नहीं देते

    क्या बीत गई अबके ‘फ़राज़’ अहले-चमन पर
    याराने-क़फ़स मुझको सदा क्यों नहीं देते

  2. પરાર્થે સમર્પણ નવેમ્બર 13, 2012 પર 6:13 પી એમ(pm)

    સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
    આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: