સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
અમેરિકાના નર્સીંગહોમ ઘણા સારા હોય છે અને કોઈ અસાધ્ય રોગ કે અપંગ બની જવાય ત્યારે કોઈને પણ બોઝારૂપ બનવા કરતાં“નર્સિંગહોમ:નો આસરો લેતા ખચકાવું ના જોઈએ પણ આપણા ભારતીઓ બહોળા કુટુંબમા રહેવા ટેવાયલા હોય છે અને ઘણા ખરાને ઘેર પણ સારી સારવાર મળી રહેતી હોઇ ઘેર સારવાર લે છે.પણ એલીઝાબેથ જેવાની બીન સ્વાર્થી સહજ ભાવ સાથે સેવાનું જાણી તેને માટે દુઆ કરવા સહજ હાથ ઉંચકાઇ જાય,,,
મધર ટેરેસા યાદ આવે………………
આપણે ત્યાં પીળા રંગની અંતરવેલ થાય છે – તે પણ આ જ ?
ઈલીઝાબેથ માટે માન થઈ ગયું.
શ્રી એલિઝાબેથનું ગમતુ ગીત નીચેની લિંક પરથી સાંભળી શકાશે :
http://www.mavjibhai.com/MadhurGeeto/onilgaganna.htm
વિદેશી હોવા છતાં શ્રીમતી એલીઝાબેથની પતી સેવાની ભાવના અને ભારતીય નારીના
સંસ્કારો ખરેખર વખાણવા લાયક છે.ગુજરાતી ગીતો પણ ગઈ શકે એટલી હદે તેઓ
ગુજરાતી બની ગયાં એથી આશ્ચર્ય ઉપજે છે.
વિનોદભાઈ
એલીઝાબેથ કેટલાક ગુજરાતી શબ્દો પણ બોલતાં .અને લખતાં પણ ખરાં.
એક જોક એના માટેનો યાદ આવ્યો .જે આપના માટે લખું છું .
અમે તમારા જેવા એક ગુજરાતી સ્નેહીને ત્યાં હું ,મારો ,ભાઈ,અને એલીઝાબેથ .ગએલાં મેત્યાં વાત કરીકે એલીઝાબેથ થોડાક ગુજરાતી શબ્દો બોલે છે.
ઘર ધણીએ પૂછ્યું બોલો જોઈએ .એલીઝાબેથ બોલ્યાં “મને બહુ ભૂખ લાગી છે.”